Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 721 of 928
  • અમેરિકા અને ચીનનાં યુદ્ધવિમાનો અથડાતાં બચ્યાં

    બેંગકોક: અમેરિકાના લશ્કરે દાવો કર્યો હતો કે દક્ષિણ ચીનના દરિયાઇ વિસ્તાર પરથી ઊડી રહેલા અમેરિકાના ‘બી-ફિફ્ટિટૂ બૉમ્બર’ની અંદાજે ૧૦ ફૂટ નજીક ચીનનું એક લડાયક વિમાન આવી ગયું હતું, પરંતુ તેઓ વચ્ચેની અથડામણ ટળતા મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી. ચીન…

  • એશિયન પેરા ગેમ્સમાં ભારતે જીત્યા ૯૯ મેડલ

    હોંગઝોઉ: એશિયન પેરા ગેમ્સમાં પાંચમા દિવસે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતે ટૂર્નામેન્ટ્સમાં અત્યાર સુધીમાં કુલ ૯૯ મેડલ જીત્યા હતા જેમાં ૨૫ ગોલ્ડ, ૨૯ સિલ્વર અને ૪૫ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સુહાસ યથિરાજે મેન્સ સિંગલ બેડમિન્ટન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો…

  • ઇઝરાયલનો ગાઝા પર બીજો મોટો હુમલો: ભારે જાનહાનિ

    દેર અલ-બલાહ (ગાઝા પટ્ટી): ઇઝરાયલના ભૂમિદળે યુદ્ધ વિમાનો અને ડ્રૉન્સની મદદથી ગાઝા પર ભૂમિ માર્ગે બીજો મોટો હુમલો કર્યો હતો. ગાઝા શહેરના સીમાડે અનેક લક્ષ્યનો નાશ કરાયો હોવાનો દાવો કરાય છે. ઇઝરાયલનું લશ્કર ‘હમાસ’ દ્વારા શાસિત આ વિસ્તારમાં મોટા પાયે…

  • મહેન્દ્રસિંહ ધોનીએ આઇપીએલ ૨૦૨૪માં રમવાના આપ્યા સંકેત

    નવી દિલ્હી: ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્ડિયન પ્રિમિયર લીગની આગામી સીઝનમાં રમવાના સંકેત આપ્યા હતા. એક કાર્યક્રમ દરમિયાન ધોનીએ આ અંગેના સંકેત આપ્યા હતા. વાસ્તવમાં ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ ધોનીને નિવૃત ક્રિકેટર ગણાવ્યો હતો. જેને અધવચ્ચે ટોકતા ધોનીએ કહ્યું હતું…

  • “કાર્તિકી એકાદશીએ ફડણવીસને પૂજા નહીં કરવા દઇએ

    મરાઠા આંદોલનકારીઓની ચેતવણી મુંબઇ: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માગને લઈને ચાલી રહેલું આંદોલન હવે જોર પકડી રહ્યું છે. તેની અસર હવે રાજ્યભરમાં જોવા મળી રહી છે. મરાઠા આરક્ષણની માગ કરી રહેલા દેખાવકારોએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ચેતવણી આપી છે કે…

  • પારસી મરણ

    જમશેદ મીનોચેર બીલિમોરીયા તે મરહુમ મેહરૂ જમશેદ બીલિમોરીયાના ખાવીંદ. તે મરહુમો હોમાય તથા મીનોચેરના દીકરા. તે ફ્રેની ને રોહીન્ટનના પપ્પા. તે હોમી, દાદી, વિલુ એ. મિસ્ત્રી, કેકી તથા મરહુમ વિરાફના ભાઇ. તે મરહુમો આલામાય તથા એરચશા શેઠના જમાઇ. (ઉં. વ.…

  • હિન્દુ મરણ

    શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણગામ ઉસરડ હાલ વડાલા (મુંબઈ) શાંતાબેન ટપુલાલ માવજી બધેકાના પુત્ર મનહરભાઈ (ઉં. વ. ૭૫) સોમવાર, તા. ૨૩/૧૦/૨૩ના કૈલાસવાસી થયેલ છે. તે મીનાબેન (મધુબેન)ના પતિ. પ્રણવ, દિપાલી સંકલ્પ દેવરકરના પિતા. કશ્યપભાઈ, સ્વ. જશુબેન, સ્વ નલીનીબેન, સ્વ. ચંદુબેન,…

  • જૈન મરણ

    શ્રી જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈનજામનગર, હાલ ભાયંદર સુરેશભાઈ શાહ (ઉં. વ. ૭૩) તે ૨૬/૧૦/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. દમયંતીબેન વનેચંદ શાહના પુત્ર. તારૂલતાબેનના પતિ. હિમાંશુ તથા વૈભવના પિતા. હશેલાના સસરા. દેવાંશીના દાદા, માવજીઝવા નિવાસી હાલ કલકત્તા સ્વ.…

  • મુસ્લિમ મરણ

    દાઉદી વ્હોરારસુલભાઇ મહમદઅલી ચીત્તલવાળાના બૈરો તે કાદરભાઇ કરીમભાઇના દીકરી. તે ફિરોઝભાઇ હાતીમભાઇ રશીદાબેન ઊનવાલાના માસાહેબ. તે રકૈયાબાઇ જુમાનાબાઇ જુઝરભાઇ ઊનવાલાના સાસુ કુલસમબાઇ રસુલભાઇ ચીત્તલવાળા તા. ૨૪-૧૦-૨૩ મંગળવારના રોજ મુંબઇ મુકામે ગુજરી ગયા છે.

  • વાહનવ્યવહાર પ્રધાન સંઘવીની દિવાળીનો લાભ લઇ લૂંટ ચલાવતા ખાનગી બસ સંચાલકોને ચીમકી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: માર્ગ અને વાહન-વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ સુરતના અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી તેમાં ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોનું સુખદ નિરાકરણ આવતા એક તરફ કર્મચારીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા તો બીજી તરફ દિવાળી દરમિયાન…

Back to top button