Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 719 of 928
  • ઉત્સવ

    જિંદગીમાં કોઈ પણ પ્રકારના ચડાવઉતાર આવે ત્યારે પણ ગરિમા જાળવી રાખવી જોઈએ

    સુખનો પાસવર્ડ -આશુપટેલ ફિલ્મસ્ટાર શાહરૂખ ખાનની એક સ્પીચ હમણાં યુ ટ્યુબ પર જોઈ. તેમણે એ સ્પીચ કોલેજીયન વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહી હતી. તેમણે એ સ્પીચમાં કહેલી કેટલીક વાતો વાચકો સાથે શેર કરવાની ઇરછા થઈ. એ વાતો દરેક વ્યક્તિને જીવનમાં ઉપયોગી…

  • ઉત્સવ

    પોતાના ગાંઠના ખર્ચે જર્મની જઈને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી આવ્યા હતા કે જેથી એમના પોતાના પ્રત્યે કોઈ આંગળી ચીંધે નહીં

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા રઘુનાથરાવ ધોન્ડ કર્વે (૬૬)ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને મરણોત્તર ‘ભારતરત્ન’ પદવીથી નવાજ્યા છે. એમાં કેન્દ્ર સરકારની રાજકીય વ્યૂહનીતિની ગંધ આવે છે. આજથી ૭૧ વરસો પહેલાં ઈ. સ. ૧૯૨૧માં શ્રી રઘુનાથરાવ…

  • ઉત્સવ

    તુમ આ ગયે હો… નૂર આ ગયા હૈ…

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ દુનિયામાં જ્યારે પણ કોઈ ટેક્નોલોજીની વાત કરે છે ત્યારે અમેરિકા, ચીન, રશિયા અને જાપાન જેવા દેશનો અચૂક ઉલ્લેખ થાય છે. થવો પણ જોઈએ. આ પાંચેય દેશે ટેક્નોલોજીની દુનિયામાં જે માઈલસ્ટોન મેળવ્યો છે. એનો કોઈ બીજો વિકલ્પ…

  • ઉત્સવ

    અંતિમ સમયે ધૃતરાષ્ટ્ર ગાંધારીની કાળજી રાખવા કુંતિ વનમાં સાથે હતી

    આધુનિક યુગમાં સંબંધોની વ્યાખ્યા બદલાવા લાગી છે પ્રાસંગિક -દેવલ શાસ્ત્રી ઇન્દ્રજીત વિશાળ સેના સાથે આકાશ માર્ગે લડવા આવ્યો. રામસેનાના રક્ષણ માટે હનુમાનજીની સલાહ મુજબ મહાવીરુ નામના વિરાટ ગરુડની મદદ લેવામાં આવી. ઇન્દ્રજીત આકાશમાંથી વિશાળ પથ્થર વરસાવા લાગ્યો, વિરાટ ગરુડે પાંખો…

  • અંધેરી-ગોરેગાવમાં મંગળવારે પાણીપુરવઠો બંધ રહેશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈનમાં સમારકામ તેમ જ તેનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવવાનું છે, તે માટે આવતા અઠવાડિયે મંગળવારના એક દિવસ માટે અંધેરીથી ગોરેગામ સુધીના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો ૧૫ કલાક માટે બંધ રાખવામાં આવવાનો છે. પાલિકાના પાણીપુરવઠા…

  • દિવાળીથી ડિલાઈલ પુલ સંપૂર્ણ ખુલ્લો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દીવાળી દરમિયાન અંધેરીના ગોખલે પુલની એક લેન ખુલ્લી મૂકવાની ડેડલાઈન ચૂકી ગયેલી મુંબઈ મહાનગરપાલિકા વાહનોની અવરજવર માટે ડિલાઈલ પુલને સંપૂર્ણપણે ખુલ્લો મૂકવાનું વિચારી રહી છે. નોંધનીય છે કે ગણેશોત્સવોના તહેવાર દરમિયાન પાલિકાએ લોઅર પરેલને કરી રોડ સાથે…

  • એપીએમસી માર્કેટ બંધ:₹ ૧૦૦ કરોડનો વ્યવહાર ઠપ્પ

    મુંબઈ: નવી મુંબઈમાં આવેલી એપીએમસી માર્કેટ શુક્રવારે બંધ રાખવામાં આવી હતી. મરાઠા આરક્ષણના સમર્થનમાં માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવાળી નજીક આવી છે ત્યારે આ બંધને કારણે વિવિધ સામગ્રીઓની બજાર બંધ રહી હતી. ત્રણેય બજાર મળીને અંદાજે રૂ.…

  • ટિટવાલા-કસારા વચ્ચે શનિ-રવિ બ્લોક

    મુંબઈ: પશ્ચિમ રેલવે પર તો ચાલી રહેલાં બ્લોકને કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી જ રહ્યા છે, પણ હવે મધ્ય રેલવેના પ્રવાસીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી શકે એવા સમાચાર મળી રહ્યા છે. શનિવાર અને રવિવારે મધ્ય રેલવે દ્વારા જાહેર કરવામાં…

  • મુંબઈ શહેર જિલ્લાની મતદારયાદીઓ પ્રસિદ્ધ, નામ તપાસી લેવું: ચૂંટણી અધિકારી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેર જિલ્લામાં આવતા ૧૦ વિધાનસભા મતદારસંઘની ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને મતદાતાઓએ આ યાદીની ચકાસણી કરીને તેમના વાંધા-વિરોધ નવ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં નોંધાવવા એવી અપીલ મુંબઈ શહેરના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર ક્ષીરસાગરે…

  • ઐરોલીમાં રવિવારે વીજ પુરવઠો બંધ રહેશે

    નવી મુંબઈ: ૨૯મીએ મહાપારેષણ કંપનીના ૪૦૦ કેવી (કિલો વૉટ) કલવા – ખારેગાંવ લાઇનની ઊંચાઈ વધારવાનું કામ કરવામાં આવશે. આ કામ ઘણા મહિનાઓથી પેન્ડિંગ છે. તેને કારણે ઐરોલી-કટાઈ હાઈવે અને ઐરોલીમાં યુરો સ્કૂલની સામે ફ્લાયઓવરનું કામ પણ અધૂરું છે. આ કામના…

Back to top button