Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 718 of 930
  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થા. જૈનઉપલેટા નિવાસી સ્વ. વ્રજલાલ હરજીવન શાહના સુપુત્ર મહેશભાઈ તે સુધાબેનના પતિ. પૂજા-ધર્મેન તથા માનસી-જયના પિતાશ્રી. કેનીત, કાયરા, અવીરના નાનાજી. સ્વ. હરકિશનભાઈ, સ્વ. દમયંતીબેન, પુષ્પાબેન, ચંદ્રિકાબેન, હર્ષદભાઈના ભાઈ. સ્વ. નટવરલાલ હેમચંદ ગાઠાણીના જમાઈ મુંબઈ મુકામે તા. ૨૭-૧૦-૨૩ના રોજ…

  • વેપાર

    સોનામાં ઊંચા મથાળે રોકાણકારોની વેચવાલી અને જ્વેલરોની થોભો અને રાહ જૂઓની નીતિ

    દશેરાની જેમ દિવાળીના તહેવારોની માગ પર ઊંચા ભાવની માઠી અસર પડવાની ભીતિ કોમોડિટી -રમેશ ગોહિલ આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણકારો અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૩૧ ઑક્ટોબર અને પહેલી નવેમ્બરનાં રોજ યોજાનારી નીતિવિષયક બેઠક પર મીટ માંડીને બેઠા છે ત્યારે ઈઝરાયલ-હમાસ વચ્ચેના તણાવમાં…

  • ફ્રોડ: કોરોના મહામારીમાં પણ માણસાઇ નેવે?

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ કોરોના તો હવે કદાચ લોકોની યાદદાસ્તમાંથી ભુલાઇ રહ્યું હશે. પણ જે લોકોએ નોકરી ધંધામાં નુકસાન સહન કરવું પડેલ છે અને કોરોનાના લોકડાઉનના કારણે જેઓની જિંદગીની દિશાઓ બદલાઇ ગઇ છે તે કોરોનાને ક્યારેય ભૂલી નહીં શકે…

  • વેપાર

    ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુમાં સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી નીકળતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો. તેમ જ તેની આગેવાની હેઠળ કોપરની વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં…

  • આજનું પંચાંગ

    (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૨૯-૧૦-૨૦૨૩, ઈષ્ટિ, ગ્રહણ કરિદીન ભારતીય દિનાંક ૭, માહે કાર્તિક, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિવદ-૧પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩પારસી કદમી રોજ…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૯-૧૦-૨૦૨૩ થી તા. ૪-૧૧-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ તુલા રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ તુલા રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. શુક્ર સિંહમાંથી ક્ધયા…

  • ઉત્સવ

    યાયાવર પક્ષીઓની શિયાળુ સફરની દુનિયામાં એક લટાર

    ખરા અર્થમાં વિશ્ર્વ પ્રવાસી એવા યાયાવર પક્ષીઓનું ભારતમાં આગમન ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી પક્ષીઓનો કલરવ, મોંસૂઝણું થતા જ આકાશમાં ટ આકારની પંખીઓની ઊડતી લયબદ્ધ કતાર, કાઠિયાવાડ અને કચ્છનાં વગડામાં થતો કુંજારવ, આંગણામાં અવનવા રંગોમાં સજીને આવેલી નાની મોટી ચકલીઓ શિયાળાનાં…

  • ઉત્સવ

    જિંદગીમાં કોઈ પણ પ્રકારના ચડાવઉતાર આવે ત્યારે પણ ગરિમા જાળવી રાખવી જોઈએ

    સુખનો પાસવર્ડ -આશુપટેલ ફિલ્મસ્ટાર શાહરૂખ ખાનની એક સ્પીચ હમણાં યુ ટ્યુબ પર જોઈ. તેમણે એ સ્પીચ કોલેજીયન વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહી હતી. તેમણે એ સ્પીચમાં કહેલી કેટલીક વાતો વાચકો સાથે શેર કરવાની ઇરછા થઈ. એ વાતો દરેક વ્યક્તિને જીવનમાં ઉપયોગી…

  • ઉત્સવ

    પોતાના ગાંઠના ખર્ચે જર્મની જઈને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી આવ્યા હતા કે જેથી એમના પોતાના પ્રત્યે કોઈ આંગળી ચીંધે નહીં

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા રઘુનાથરાવ ધોન્ડ કર્વે (૬૬)ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને મરણોત્તર ‘ભારતરત્ન’ પદવીથી નવાજ્યા છે. એમાં કેન્દ્ર સરકારની રાજકીય વ્યૂહનીતિની ગંધ આવે છે. આજથી ૭૧ વરસો પહેલાં ઈ. સ. ૧૯૨૧માં શ્રી રઘુનાથરાવ…

  • ઉત્સવ

    તુમ આ ગયે હો… નૂર આ ગયા હૈ…

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ દુનિયામાં જ્યારે પણ કોઈ ટેક્નોલોજીની વાત કરે છે ત્યારે અમેરિકા, ચીન, રશિયા અને જાપાન જેવા દેશનો અચૂક ઉલ્લેખ થાય છે. થવો પણ જોઈએ. આ પાંચેય દેશે ટેક્નોલોજીની દુનિયામાં જે માઈલસ્ટોન મેળવ્યો છે. એનો કોઈ બીજો વિકલ્પ…

Back to top button