ભારતીય પેરા એથ્લેટ્સે એશિયન પેરા ગેમ્સમાં ૧૧૧ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો
હાંગઝોઉ: ભારતીય પેરા એથ્લેટ્સે શનિવારે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં ૧૧૧ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. કોઈપણ મોટી આંતરરાષ્ટ્રીય મલ્ટિ-સ્પોર્ટ ઈવેન્ટમાં દેશ માટે આ સૌથી મોટી જીત છે. ૨૩ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર દરમિયાન યોજાયેલી એશિયન ગેમ્સમાં ૨૯ સુવર્ણ, ૩૧ રજત અને…
ઑસ્ટ્રેલિયાનો ન્યૂઝિલૅન્ડ સામે પાંચ રને વિજય
ધરમશાલા: અહીં શનિવારે રમાયેલી આઈસીસી વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલૅન્ડ વચ્ચેની વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાની ટીમે ન્યૂઝીલૅન્ડને પાંચ રને પરાજય આપ્યો હતો.પ્રથમ બૅટિંગમાં ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમે ડૅવિડ વૉર્નર ૮૧ (પાંચ ચોગ્ગા, છ છગ્ગા), ટ્રાવિસ હૅડ ૧૦૯ (૧૦ ચોગ્ગા, સાત છગ્ગા), મિશૅલ…
આજે ચાંદની પડવો, સુરતમાં સોનાની ઘારીનો ટ્રેન્ડ: વિદેશથી પણ આવે છે ઓર્ડર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં ચાંદની પડવો(ચંડી પડવો)ના દિવસે ઘારી ખાવાની પરંપરા છે. વિશ્ર્વમાં એકમાત્ર સુરત એવું શહેર છે, જે ચાંદની પડવોના દિવસે સૌથી અલગ એવી મીઠાઈ ઘારી બનાવે છે અને એનું આ શહેરમાં ધૂમ વેચાણ થતું હોય છે. ઘારીની શોધ…
નિયમનું પાલન ન કરનારી ૨૫ બાંધકામ સાઇટ સીલ કરાઇ
અમદાવાદ મનપા એક્શન મોડમાં (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં બાંધકામ સાઈટ ઉપર ગ્રીનનેટ, બેરીકેટિંગ તથા સેફિટનેટ વગેરે ના રાખી પર્યાવરણને નુકસાન પહોંચાડતા ડેવલપર્સ અને બિલ્ડરો સામે મનપા તંત્ર એકશન મોડમાં આવ્યું છે. સતત બીજા દિવસે વધુ ૨૫ બાંધકામ સાઈટ સીલ કરવા…
૩૦ ઓકટોબરે વડા પ્રધાનની ખેરાલુના ડભોડામાં સભા: ત્રણ હેલિપેડ તૈયાર કરાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની તા. ૩૦મી અને તા. ૩૧મી ઓકટોબરે રાજ્યની મુલાકાતે આવશે. ઉત્તર ગુજરાતની ખેરાલુ વિધાનસભા ખાતે વિવિધ લોકાર્પણનાં કામો સહિત સભા સંબોધન કરશે. તા.૩૧મી ઓક્ટોબર કેવડિયા ખાતે એકતા પરેડમાં પણ હાજરી આપશે. વડા…
પારસી મરણ
ગુલ નોશીર બુહારીવાલા તે મરહુમ નોશીર રૂસ્તમજી બુહારીવાલાના ધણયાની. તે મરહુમો શીરીનબાઇ અને રૂસ્તમજી મોદીના દીકરી. તે ફાવઝા મરોલીયા અને બીનાઇફર નાઝીરના માતાજી. તે દીનયાર મરોલીયા અને હોશંગ નાઝીરના સાસુજી. તે દીનશા મોદી તથા મરહુમો જીમી, કેકી, જાલ, ફ્રેની માસ્તર…
હિન્દુ મરણ
અનાવિલ બ્રાહ્મણજનાર્દન મગનલાલ દેસાઈ (ઉં.વ. ૯૪) તા. ૨૭-૧૦-૨૩ના અવસાન પામેલ છે બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૧૧-૨૩ના ૪થી ૬ મુલુંડ એમના નિવાસસ્થાનમા રાખવામાં આવેલ છે. નિવાસસ્થાન: બી-૩૦૩, નીરા ગોવિંદ, ગોવિંદ નગર, તાંબેનગરની બાજુમાં, સરોજની નાયડુ રોડ, મુલુંડ (વેસ્ટ). કપોળજાફરાબાદ નિવાસી મધુસુદન…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈનઉપલેટા નિવાસી સ્વ. વ્રજલાલ હરજીવન શાહના સુપુત્ર મહેશભાઈ તે સુધાબેનના પતિ. પૂજા-ધર્મેન તથા માનસી-જયના પિતાશ્રી. કેનીત, કાયરા, અવીરના નાનાજી. સ્વ. હરકિશનભાઈ, સ્વ. દમયંતીબેન, પુષ્પાબેન, ચંદ્રિકાબેન, હર્ષદભાઈના ભાઈ. સ્વ. નટવરલાલ હેમચંદ ગાઠાણીના જમાઈ મુંબઈ મુકામે તા. ૨૭-૧૦-૨૩ના રોજ…
- વેપાર
સોનામાં ઊંચા મથાળે રોકાણકારોની વેચવાલી અને જ્વેલરોની થોભો અને રાહ જૂઓની નીતિ
દશેરાની જેમ દિવાળીના તહેવારોની માગ પર ઊંચા ભાવની માઠી અસર પડવાની ભીતિ કોમોડિટી -રમેશ ગોહિલ આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણકારો અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૩૧ ઑક્ટોબર અને પહેલી નવેમ્બરનાં રોજ યોજાનારી નીતિવિષયક બેઠક પર મીટ માંડીને બેઠા છે ત્યારે ઈઝરાયલ-હમાસ વચ્ચેના તણાવમાં…
ફ્રોડ: કોરોના મહામારીમાં પણ માણસાઇ નેવે?
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ કોરોના તો હવે કદાચ લોકોની યાદદાસ્તમાંથી ભુલાઇ રહ્યું હશે. પણ જે લોકોએ નોકરી ધંધામાં નુકસાન સહન કરવું પડેલ છે અને કોરોનાના લોકડાઉનના કારણે જેઓની જિંદગીની દિશાઓ બદલાઇ ગઇ છે તે કોરોનાને ક્યારેય ભૂલી નહીં શકે…