Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 715 of 930
  • તેથી અજિત પવાર જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા નથી: પ્રફુલ પટેલની સ્પષ્ટતા

    મુંબઈ: એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વિભાજન પછી રોજ નવા સમાચાર જાણવા મળે છે, ત્યારે પક્ષના પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બીમાર પડ્યા હોવાથી ડોક્ટરની ટીમ દ્વારા તેમને રેસ્ટ કરવાની સલાહઆપી છે.મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારને ડેન્ગ્યૂ…

  • આમચી મુંબઈ

    અલવિદા પ્રીમિયર પદ્મિની: આજથી બની ગઇ ઇતિહાસ

    મુંબઈ: વર્ષો સુધી માયાનગરી મુંબઇના રસ્તાઓ પર દોડતી અને મુંબઈની ઓળખ બની ચૂકેલી કાળી-પીળી ટેક્સી કે જેને આપણે બધા કાળી-પીળી પ્રીમિયર પદ્મિની’ ટેક્સી તરીકે પણ ઓળખીએ છીએ તે હવે મુંબઈના રસ્તા પરથી ગાયબ થવાની છે. હવે આ ટેક્સીની જગ્યાએ નવા…

  • ડિસેમ્બરની ડેડલાઈન પહેલા ટ્રાન્સ હાર્બર લિંકનું 96 ટકા કામ પૂર્ણ

    મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડ (એમટીએચએલ)નું 96 ટકા કામ ડિસેમ્બરની અવધિ (ડેડલાઈન) પહેલા પૂર્ણ કરી દીધું છે. કેટલાક જરૂરી કામ પૂર્ણ થઈ ગયા છે અને હવે વીજળીના થાંભલા, સીસીટીવી કૅમેરા અને ટોલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર…

  • મહારાષ્ટ્રના 18-19 વર્ષના 93 ટકા યુવાનોએ મતદાર તરીકે નોંધણી કરાવી નથી

    `રાજ્યમાં યુવા મતદારોની નબળી નોંધણી ચિંતાજનક’ મુંબઈ: રાજ્યની મતદાર યાદીના શુક્રવારે પ્રકાશિત કરવામાં આવેલા ડ્રાફ્ટ સુધારણા અનુસાર મહારાષ્ટ્રમાં 18 – 18 વય જૂથના લગભગ 93 ટકા લોકો મતદાર તરીકે નોંધાયેલા નથી. વધુ ચિંતાજનક એ છે કે આ આંકડો પાંચ જાન્યુઆરીએ…

  • આમચી મુંબઈ

    રંગ ને રોશની:

    દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં લાઇટિંગ, દીવડાનું વેચાણ શરૂ થઇ ગયું છે. દુકાનોમાં રંગબેરંગી લાઇટો જોવા મળી રહી છે. (જયપ્રકાશ કેળકર)

  • મુંબઈમાં રખડતા શ્વાન માટે શેલ્ટર હોમ બંધાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રસ્તાઓ પર અને શેરીઓમાં રખડતા શ્વાન દ્વારા નાગરિકો પર કરવામાં આવતા હુમલાનું પ્રમાણ વધી ગયું છે, તેને કારણે બાળકોથી લઈને રસ્તા પર ચાલતા વૃદ્ધ નાગરિકો પર જોખમ વધી ગયું છે. તેથી આવા રખડતા શ્વાનના ત્રાસને નિયંત્રણમાં…

  • સુરતમાં સામૂહિક આત્મહત્યા: સાતનાં મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં એક જ પરિવારના સાત સભ્યો શનિવારે તેમના નિવાસસ્થાને મૃત અવસ્થામાં મળ્યા હતા. સાતમાંથી ૩ બાળકો હતાં. છ વ્યક્તિઓના શબ ઘરમાંથી મળતા અને એકની લાશ ગળાફાંસા સાથે મળતા પોલીસને આ સામૂહિક આત્મહત્યાનો કેસ હોવાની શંકા છે. મોડેથી…

  • ગાઝામાં ઈન્ટરનેટ સેવા ઠપ: ૨૩ લાખ લોકો સંપર્ક વિહોણા

    ગાઝા: ઈઝરાયલે શુક્રવારે ગાઝા પરના હવાઈ હુમલા અને જમીન હુમલા વધાર્યા હોવાને કારણે ગાઝાની ઈટન્ટરનેટ સેવા ઠપ થઈ જવાને કારણે અંદાજે ૨૩ લાખ લોકોએ એકમેકનો તેમ જ સમગ્ર વિશ્ર્વ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હોવાનું જણાવતાં ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે…

  • ઇઝરાયલ – હમાસની લડાઇ યુએનના ઠરાવ પર ભારતે મત ન આપ્યો

    સંયુક્ત રાષ્ટ્રસંઘ: ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં ઇઝરાયલ – ‘હમાસ’ (હરકત અલ-મુકાવામા અલ-ઇસ્લામિયા)ની લડાઇને લગતા ઠરાવ પર મત નહોતો આપ્યો અને જણાવ્યું હતું કે ત્રાસવાદ ‘કેન્સરની ગાંઠ’ જેવો છે તેમ જ તેને કોઇ સીમાડા, રાષ્ટ્રીયતા કે જાતિ નથી હોતી અને તેને…

  • ભારતીય પેરા એથ્લેટ્સે એશિયન પેરા ગેમ્સમાં ૧૧૧ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો

    હાંગઝોઉ: ભારતીય પેરા એથ્લેટ્સે શનિવારે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં ૧૧૧ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. કોઈપણ મોટી આંતરરાષ્ટ્રીય મલ્ટિ-સ્પોર્ટ ઈવેન્ટમાં દેશ માટે આ સૌથી મોટી જીત છે. ૨૩ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર દરમિયાન યોજાયેલી એશિયન ગેમ્સમાં ૨૯ સુવર્ણ, ૩૧ રજત અને…

Back to top button