Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 714 of 928
  • મુંબઈમાં રખડતા શ્વાન માટે શેલ્ટર હોમ બંધાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રસ્તાઓ પર અને શેરીઓમાં રખડતા શ્વાન દ્વારા નાગરિકો પર કરવામાં આવતા હુમલાનું પ્રમાણ વધી ગયું છે, તેને કારણે બાળકોથી લઈને રસ્તા પર ચાલતા વૃદ્ધ નાગરિકો પર જોખમ વધી ગયું છે. તેથી આવા રખડતા શ્વાનના ત્રાસને નિયંત્રણમાં…

  • થાણે પાલિકાનું કચરો પ્રક્રિયા કેન્દ્ર ૧૪ વર્ષ પછી કાર્યાન્વિત

    કચરામાંથી બાયો ગૅસ અને વીજળીનું ઉત્પાદન કરાશે થાણે: મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્રામજનોને આપેલા વચન મુજબ, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને આખરે ગુરુવારથી ભંડાર્લી ગાર્બેજ પ્લાન્ટ બંધ કરી દીધો છે અને આ પ્રોજેક્ટમાંથી આવતો કચરો હવે સંપૂર્ણ ક્ષમતાએ દાઈઘર ગાર્બેજ પ્લાન્ટમાં મોકલવાનું શરૂ કર્યું…

  • ૫૧ ટકા સહમતી છતાં વિરોધ કરનારાઓને થશે જેલ

    રિ-ડેવલપમેન્ટના પ્રોજેક્ટોને હવે મળશે ગતિ મુંબઈ: મુંબઈમાં રિ-ડેવલપમેન્ટના પ્રોજેક્ટને હવે ગતિ મળશે, કારણ કે મહારાષ્ટ્ર અપાર્ટમેન્ટ ઓનરશિપ એક્ટ, ૧૯૭૦માં સંશોધનનો જે ખરડો પાસ થયો હતો, જેને કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી હતી. આ બિલ અંગે હવે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ…

  • શ્રીમંત દેશોની નાગરિકતા મેળવવામાં ભારતીયો મોખરે

    મુંબઇ: ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ જ્યારે ઇમિગ્રેશનની વાત આવે છે, ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત છે. વિદેશની નાગરિકતા મેળવવામાં ભારતીયો ટોચ પર છે. ભારતીયો ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) દેશોમાં સ્થળાંતરમાં ટોચ પર…

  • ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીને ઇમેઇલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી: ૨૦ કરોડ રૂપિયા માગ્યા

    મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીને ઇમેઇલ પાઠવવામાં આવ્યો હતો, જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને ૨૦ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ પ્રકરણે ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ આદરી હતી.…

  • હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ટાટા પાવરને પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ

    મુંબઈ: મુંબઈમાં હવાની ગુણવત્તા બગડવાને કારણે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી) એ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. તેના ભાગરૂપે, ૨૭ ઓક્ટોબરે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ટાટા પાવર કંપની, એજીસ લોજિસ્ટિક્સ અને સીલોર્ડ ક્ધટેનર જેવા ઇંધણ ઉત્પાદન ઉદ્યોગોને પર્યાવરણીય…

  • આમચી મુંબઈ

    સોળે કળાએ:

    શરદ પૂનમની રાત્રે ગ્રહણ હોવા છતાં સોળે કળાએ ખિલેલો ચંદ્ર આકર્ષક અને અનન્ય તેજોમય ભાસતો હતો. (જયપ્રકાશ કેળકર)

  • પ્રજાસત્તાક દિન, હિંદુ સ્વરાજ્યના ૩૫૦મા વર્ષ નિમિત્તે ૩૫૦ કિલ્લાઓ પર ભગવો લહેરાવાશે

    મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજના હિન્દુ સ્વરાજ્યના ૩૫૦મા વર્ષ નિમિત્તે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ના અખિલ મહારાષ્ટ્ર પર્વતારોહણ મહાસંઘ વતી રાજ્યના ૩૫૦ કિલ્લાઓ પર તિરંગો અને ભગવો ધ્વજ લહેરાવવામાં આવશે તેમજ શિવ પ્રતિમાનું પૂજન કરવામાં આવશે. આ માટે કિલ્લાઓને અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યા…

  • નેશનલ

    સરકારે પરંપરાગત તેમ જ ઊભરતા ક્ષેત્રમાં રોજગારની તક વધારી: મોદી

    રોજગાર મેળાને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ‘રોજગાર મેળા’ને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધ્યું હતું, અને સરકારી કાર્યાલય તેમજ સંગઠનમાં જોડાયેલા નવા નોકરિયાતોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. (પીટીઆઈ) નવી દિલ્હી: અમારી સરકારે પરંપરાગત તેમ જ રિન્યૂએબલ…

  • નેશનલ

    દિવાળીના દીવડાં:

    બિકાનેરમાં માટીનાં અલગ-અલગ આકારના દીવડાં તૈયાર કરીને ગ્રાહકની રાહ જોઈ રહેલો દુકાનદાર, દિવાળી કેવી જશે એ પણ વિચારી રહ્યો હોય એમ લાગે છે. (પીટીઆઈ)

Back to top button