Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 713 of 928
  • મરાઠા આરક્ષણને મુદ્દે હસ્તક્ષેપ કરવા રાજ્યપાલને વિનંતી

    મરાઠા આરક્ષણને મુદ્દે હસ્તક્ષેપ કરવા રાજ્યપાલને વિનંતીએનસીપીના સુપ્રિયા સૂળે અને જયંત પાટીલ મળ્યા રાજ્યપાલને (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના શરદ પવાર જૂથના સંસદસભ્ય સુપ્રિયા સુળે અને રાજ્ય એકમના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મહેસુલ પ્રધાન જયંત પાટીલ રવિવારે રાજ્યપાલ રમેશ બૈસને મળવા માટે…

  • તેથી અજિત પવાર જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા નથી: પ્રફુલ પટેલની સ્પષ્ટતા

    મુંબઈ: એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વિભાજન પછી રોજ નવા સમાચાર જાણવા મળે છે, ત્યારે પક્ષના પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બીમાર પડ્યા હોવાથી ડોક્ટરની ટીમ દ્વારા તેમને રેસ્ટ કરવાની સલાહઆપી છે.મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારને ડેન્ગ્યૂ…

  • આમચી મુંબઈ

    અલવિદા પ્રીમિયર પદ્મિની: આજથી બની ગઇ ઇતિહાસ

    મુંબઈ: વર્ષો સુધી માયાનગરી મુંબઇના રસ્તાઓ પર દોડતી અને મુંબઈની ઓળખ બની ચૂકેલી કાળી-પીળી ટેક્સી કે જેને આપણે બધા કાળી-પીળી પ્રીમિયર પદ્મિની’ ટેક્સી તરીકે પણ ઓળખીએ છીએ તે હવે મુંબઈના રસ્તા પરથી ગાયબ થવાની છે. હવે આ ટેક્સીની જગ્યાએ નવા…

  • ડિસેમ્બરની ડેડલાઈન પહેલા ટ્રાન્સ હાર્બર લિંકનું 96 ટકા કામ પૂર્ણ

    મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડ (એમટીએચએલ)નું 96 ટકા કામ ડિસેમ્બરની અવધિ (ડેડલાઈન) પહેલા પૂર્ણ કરી દીધું છે. કેટલાક જરૂરી કામ પૂર્ણ થઈ ગયા છે અને હવે વીજળીના થાંભલા, સીસીટીવી કૅમેરા અને ટોલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર…

  • મહારાષ્ટ્રના 18-19 વર્ષના 93 ટકા યુવાનોએ મતદાર તરીકે નોંધણી કરાવી નથી

    `રાજ્યમાં યુવા મતદારોની નબળી નોંધણી ચિંતાજનક’ મુંબઈ: રાજ્યની મતદાર યાદીના શુક્રવારે પ્રકાશિત કરવામાં આવેલા ડ્રાફ્ટ સુધારણા અનુસાર મહારાષ્ટ્રમાં 18 – 18 વય જૂથના લગભગ 93 ટકા લોકો મતદાર તરીકે નોંધાયેલા નથી. વધુ ચિંતાજનક એ છે કે આ આંકડો પાંચ જાન્યુઆરીએ…

  • આમચી મુંબઈ

    રંગ ને રોશની:

    દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં લાઇટિંગ, દીવડાનું વેચાણ શરૂ થઇ ગયું છે. દુકાનોમાં રંગબેરંગી લાઇટો જોવા મળી રહી છે. (જયપ્રકાશ કેળકર)

  • મુંબઈમાં રખડતા શ્વાન માટે શેલ્ટર હોમ બંધાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રસ્તાઓ પર અને શેરીઓમાં રખડતા શ્વાન દ્વારા નાગરિકો પર કરવામાં આવતા હુમલાનું પ્રમાણ વધી ગયું છે, તેને કારણે બાળકોથી લઈને રસ્તા પર ચાલતા વૃદ્ધ નાગરિકો પર જોખમ વધી ગયું છે. તેથી આવા રખડતા શ્વાનના ત્રાસને નિયંત્રણમાં…

  • થાણે પાલિકાનું કચરો પ્રક્રિયા કેન્દ્ર ૧૪ વર્ષ પછી કાર્યાન્વિત

    કચરામાંથી બાયો ગૅસ અને વીજળીનું ઉત્પાદન કરાશે થાણે: મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્રામજનોને આપેલા વચન મુજબ, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને આખરે ગુરુવારથી ભંડાર્લી ગાર્બેજ પ્લાન્ટ બંધ કરી દીધો છે અને આ પ્રોજેક્ટમાંથી આવતો કચરો હવે સંપૂર્ણ ક્ષમતાએ દાઈઘર ગાર્બેજ પ્લાન્ટમાં મોકલવાનું શરૂ કર્યું…

  • ૫૧ ટકા સહમતી છતાં વિરોધ કરનારાઓને થશે જેલ

    રિ-ડેવલપમેન્ટના પ્રોજેક્ટોને હવે મળશે ગતિ મુંબઈ: મુંબઈમાં રિ-ડેવલપમેન્ટના પ્રોજેક્ટને હવે ગતિ મળશે, કારણ કે મહારાષ્ટ્ર અપાર્ટમેન્ટ ઓનરશિપ એક્ટ, ૧૯૭૦માં સંશોધનનો જે ખરડો પાસ થયો હતો, જેને કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી હતી. આ બિલ અંગે હવે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ…

  • શ્રીમંત દેશોની નાગરિકતા મેળવવામાં ભારતીયો મોખરે

    મુંબઇ: ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ જ્યારે ઇમિગ્રેશનની વાત આવે છે, ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત છે. વિદેશની નાગરિકતા મેળવવામાં ભારતીયો ટોચ પર છે. ભારતીયો ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) દેશોમાં સ્થળાંતરમાં ટોચ પર…

Back to top button