હા, ભગવાન પણ શિષ્ય બને અને ઉત્તમ શિષ્ય બને!
જીવનનું અમૃત – ભાણદેવ (ગયા અંકથી ચાલુ)ઉદ્ધવજી ભગવાનના લગભગ સમગ્ર જીવનના સાથી રહ્યા છે!અને આ ગરીબ બ્રાહ્મણ સુદામા ઉજ્જૈનના સાંદીપનિજીના આશ્રમમાં ભગવાન સાથે વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા. તે વખતથી તેમની અલૌકિક મૈત્રી, સુદામાજી પોરબંદરથી એક વાર દ્વારિકા ભગવાનને મળવા આવે…
- ધર્મતેજ
શીલ બરછી સત હથિયા2… તમે માયલાસે જુદ્ધ કરો હો જી…
અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ (સંતોની વાણીમાં અસ્ત્ર- શસ્ત્રોના ઉલ્લેખો-3.)મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દરસન કા,ખમિયા ખડગ મૈં હાથ લઈ ખેલું, જીત તણા અબ દઉં ડંકા…-મેં મસ્તાના મસ્તી ખેલું….0રા આંગણમેં વાંસ રોપાવું, ધીરપ ઢોલ બજાવુંગા,નૂરત સૂરતકા નટવા ખેલે,…
- ધર્મતેજ
કેરોલિના રીપર – પ્રકરણ-43
મારી બહેન મોના આતંકવાદી નહોતી એ મારે સાબિત કરવું છે વૃંદા ગભરાઈ ગઈ, ઓહ માય ગોડ પ્રસાદનો જીવ તો જોખમમાં નહીં હોય ને? પ્રફુલ શાહકિરણ અને વિકાસ અંધેરીના વર્સોવા સ્થિત સોસાયટીમાં પહોંચ્યા. વિકાસે એકદમ રોબદાર અવાજમાં વૉચમેનને બોલાવ્યો એ નજીક…
- ધર્મતેજ
સાચા યોગી શમ, દમ અને તપને ધારીને વર્તે છે
ગીતા મહિમા – સારંગપ્રીત ગત અંકમાં સંતોષગુણનું માહાત્મ્ય વર્ણવ્યા પછી ભગવાન કૃષ્ણ હવે યોગીના ઇન્દ્રિય સંયમ ઉપર ભાર મૂકી રહ્યા છે.ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય એવા ભક્તનાં લક્ષણો વર્ણવતાં આગળ જણાવે છે-“ सनतुष्टः सततं योगी यतात्मा दढनिश्चयः। मय्यर्पितमनोबुद्धिर्यो मभ्दत्त्कः स मे…
- ધર્મતેજ
મીરાંબાઈ પાછાં ઘેર જાઓ : રવિદાસનું ગુજરાતી રૂપાંતરણ
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની દક્ષ્ાિણ ભારતમાં અલ્વાર ભક્તોની એક સુદીર્ઘ પરંપરા ખૂબ જ પચલિત છે. એ પરંપરામાં રામાનુજાચાર્ય નામના એક બહુ મોટા સંત થયેલા. એમની શિષ્યાપરંપરામાં પાંચમી પેઢીએ એક અત્યંત તપસ્વી અને તેજસ્વી શિષ્ય રામાનંદ થયેલા. રામાનંદે દક્ષ્ાિણ…
- ધર્મતેજ
ધારેલું લક્ષ્ય સિદ્ધ કરવા માગો છો?
આચમન – કબીર સી. લાલાણી વિદ્યાર્થી અવસ્થામાં અર્જુન પોતાની કુટિરમાં દીવાની રોશનીમાં ભોજન કરી રહ્યો છે. ભોજન કરતા કરતાં એ પોતાના પાઠ ગોખે છે. દરમિયાન દીવો ઓલવાઇ જાય છે, પરંતુ પાઠ પાકો કરતા અર્જુનને એ વાતનો ખ્યાલ નથી રહેતો. અચાનક…
- ધર્મતેજ
બ્રહ્મદેવે તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલીને વરદાન આપ્યું છે તેથી દેવગણોનું શું થશે એ બાબતે ચિંતિત છું
શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ) બ્રહ્મદેવ તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષને વરદાન આપવા મેરુ પર્વત તરફ આગળ વધે છે. બ્રહ્મદેવ: હે મહાદૈત્યો! હું તમારા લોકોના તપથી પ્રસન્ન થયો છું. તેથી તમારી કામના અનુસાર તમને વરદાન પ્રદાન કરીશ.' તારકાક્ષ:હે પરમપિતા…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
ઓળખાણ પડી? ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રીને બિરદાવતું સુદામા મંદિર કયા શહેરમાં છે એની ઓળખાણ પડી? મંદિરના પરિસરમાં એક વાવ પણ છે. અ) બોટાદ બ) પોરબંદર ક) ધોળકા ડ) વલ્લભીપુર ભાષા વૈભવ…A Bશસ્ત્રપૂજા જેઠ સુદ પૂનમવટસાવિત્રી પૂજા પોષ મહિનોલક્ષ્મીપૂજન…
કેરળમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો: બેનાં મોત, બાવનને ઇજા
ખ્રિસ્તી સમાજના યહોવાના વિટનેસિસનો સભ્ય શરણે આવ્યો કોચી: અત્રેથી લગભગ 10 કિલોમીટરના અંતરે આવેલા કલામાસેરીમાં ખ્રિસ્તી સમાજના એક ધાર્મિક મેળાવડામાં રવિવારે સવારે શ્રેણીબદ્ધ ધડાકા થતા બે મહિલાના મૃત્યુ થયા હતા, જ્યારે બાવન લોકો ઘાયલ થયા હતા. કેરળના ડીજીપી શેખ દરવેશ…
રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં પરિવારનાં સાત સભ્યનાં મોત
જયપુર: રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચેની સામસામી અથડામણમાં ચાર મહિલાઓ સહિત એક પરિવારના સાત સભ્યોનાં મોત થયાં હતાં અને અન્ય બે ઘાયલ થયા હતા.અકસ્માત શનિવારે રાત્રે મેગા હાઇવે પર લખુવાલી અને શેરગઢ વચ્ચે થયો હતો જ્યારે પરિવાર ચાર…