- ધર્મતેજ
મીરાંબાઈ પાછાં ઘેર જાઓ : રવિદાસનું ગુજરાતી રૂપાંતરણ
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની દક્ષ્ાિણ ભારતમાં અલ્વાર ભક્તોની એક સુદીર્ઘ પરંપરા ખૂબ જ પચલિત છે. એ પરંપરામાં રામાનુજાચાર્ય નામના એક બહુ મોટા સંત થયેલા. એમની શિષ્યાપરંપરામાં પાંચમી પેઢીએ એક અત્યંત તપસ્વી અને તેજસ્વી શિષ્ય રામાનંદ થયેલા. રામાનંદે દક્ષ્ાિણ…
- ધર્મતેજ
ધારેલું લક્ષ્ય સિદ્ધ કરવા માગો છો?
આચમન – કબીર સી. લાલાણી વિદ્યાર્થી અવસ્થામાં અર્જુન પોતાની કુટિરમાં દીવાની રોશનીમાં ભોજન કરી રહ્યો છે. ભોજન કરતા કરતાં એ પોતાના પાઠ ગોખે છે. દરમિયાન દીવો ઓલવાઇ જાય છે, પરંતુ પાઠ પાકો કરતા અર્જુનને એ વાતનો ખ્યાલ નથી રહેતો. અચાનક…
- ધર્મતેજ
બ્રહ્મદેવે તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલીને વરદાન આપ્યું છે તેથી દેવગણોનું શું થશે એ બાબતે ચિંતિત છું
શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ) બ્રહ્મદેવ તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષને વરદાન આપવા મેરુ પર્વત તરફ આગળ વધે છે. બ્રહ્મદેવ: હે મહાદૈત્યો! હું તમારા લોકોના તપથી પ્રસન્ન થયો છું. તેથી તમારી કામના અનુસાર તમને વરદાન પ્રદાન કરીશ.' તારકાક્ષ:હે પરમપિતા…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
ઓળખાણ પડી? ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રીને બિરદાવતું સુદામા મંદિર કયા શહેરમાં છે એની ઓળખાણ પડી? મંદિરના પરિસરમાં એક વાવ પણ છે. અ) બોટાદ બ) પોરબંદર ક) ધોળકા ડ) વલ્લભીપુર ભાષા વૈભવ…A Bશસ્ત્રપૂજા જેઠ સુદ પૂનમવટસાવિત્રી પૂજા પોષ મહિનોલક્ષ્મીપૂજન…
કેરળમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો: બેનાં મોત, બાવનને ઇજા
ખ્રિસ્તી સમાજના યહોવાના વિટનેસિસનો સભ્ય શરણે આવ્યો કોચી: અત્રેથી લગભગ 10 કિલોમીટરના અંતરે આવેલા કલામાસેરીમાં ખ્રિસ્તી સમાજના એક ધાર્મિક મેળાવડામાં રવિવારે સવારે શ્રેણીબદ્ધ ધડાકા થતા બે મહિલાના મૃત્યુ થયા હતા, જ્યારે બાવન લોકો ઘાયલ થયા હતા. કેરળના ડીજીપી શેખ દરવેશ…
રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં પરિવારનાં સાત સભ્યનાં મોત
જયપુર: રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચેની સામસામી અથડામણમાં ચાર મહિલાઓ સહિત એક પરિવારના સાત સભ્યોનાં મોત થયાં હતાં અને અન્ય બે ઘાયલ થયા હતા.અકસ્માત શનિવારે રાત્રે મેગા હાઇવે પર લખુવાલી અને શેરગઢ વચ્ચે થયો હતો જ્યારે પરિવાર ચાર…
- નેશનલ
બીજા તબક્કામાં પ્રવેશેલું ગાઝા યુદ્ધ `લાંબું અને મુશ્કેલ’ હશે: નેતાન્યાહુ
જેસલેમ: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ શનિવારે રાત્રે રાષ્ટ્રને જણાવ્યું હતું કે સૈન્યએ ગાઝામાં ભૂમિ દળો મોકલીને અને જમીન, હવા અને સમુદ્રથી હુમલાઓ વધારીને હમાસ સામેના યુદ્ધમાં “બીજો તબક્કો” ખોલ્યો છે. તેમણે કહ્યું કે તે પ્રદેશમાં વ્યાપક જમીન આક્રમણ વધારશે…
સરદાર પટેલની જન્મજયંતી પર રાષ્ટ્રવ્યાપી પ્લેટફોર્મ `મેરા યુવા ભારત’ લોન્ચ કરાશે: મોદી
મન કી બાત'માં વડા પ્રધાનેવોકલ ફોર લોકલ’નો પુનરુચ્ચાર કર્યો નવી દિલ્હી: યુવાનોને વિવિધ રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક આપવા માટે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીના દિવસે રાષ્ટ્રવ્યાપી મેરા યુવા ભારત' પ્લેટફોર્મ શરૂ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર…
ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું
સતત છઠ્ઠા વિજય સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર લખનઊ: વન-ડે વર્લ્ડ કપની 29મી મેચમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. લખનઊના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.…
રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ
18 હજાર રન પૂરા કર્યા લખનઊ: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂરા કર્યા હતા. રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે પોતાનો 48મો રન કરવાની સાથે આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. રોહિત શર્મા ભારત માટે 18 હજાર રન કરનાર…