- આમચી મુંબઈ
આજની પેઢીને ‘રામાયણ’ના વિચારોથી અવગત કરાવવાનો પ્રશંસનીય પ્રયાસ
મુંબઈ: આજની ગેજેટ પેઢી ફક્ત મોબાઇલમાં વસેલી છે. એક જમાનામાં ‘રામાયણ’નો કાળ હતો, જ્યારે રવિવારે રામાયણ સિરિયલના સમયે રસ્તાઓ પર સન્નાટો છવાઇ જતો હતો. રામાયણના વિચારોથી આજના યુવાનોને અવગત કરાવવા માટે કાંદિવલી ઠાકુર કોમ્પ્લેક્સની બ્લુ હેવન અને ગ્રીન ફિલ્ડ સોસાયટીઓ…
- નેશનલ
મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું
એનસીપી ધારાસભ્યના મકાનને અને મહાનગરપાલિકાની ઈમારતને આગ ચાંપવામાં આવી આક્રોશ: મરાઠા આરક્ષણ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ સોમવારે મહારાષ્ટ્રના બીડમાં એનસીપીના એમએલએના નિવાસસ્થાનને આગ ચાંપી હતી. (એજન્સી) મુંબઇ: એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં મરાઠા આરક્ષણ…
- નેશનલ
આંધ્ર પ્રદેશ ટ્રેન અકસ્માત: માનવીય ભૂલનું પરિણામ
મૃતકના પરિવારને ₹ બે લાખ અને ઈજાગ્રસ્તોને ₹ ૫૦,૦૦૦ની સહાયની વડા પ્રધાનની જાહેરાત ટ્રેન અકસ્માત: આંધ્ર પ્રદેશના વિજયાનગર જિલ્લામાં બે ટ્રેનના અકસ્માત બાદ ટ્રેનના અનેક કોચ પાટા પરથી ઊતરી ગયા બાદ ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી. વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશમાં…
ઇઝરાયલ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં ગાઝા પર ૬૦૦ હુમલા
ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી જંગનો આજે ૨૪મો દિવસ છે. આ દરમિયાન યહુદી દેશે ગાઝા પટ્ટી પર જમીની હુમલાઓ પણ વધારી દીધા છે. ઇઝરાયલે તેની ટેંકોને ગાઝાના બહારના વિસ્તારમાં ઘુસાડી દીધી છે. એક બાજુ આકાશમાંથી ઇઝરાયલ મિસાઇલો વરસાવી…
ગુજરાતમાં ફરી ૨૪ કલાકમાં નવ જણનાં હાર્ટએટેકથી મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં હાર્ટએટેકને કારણે નવ લોકોનાં મોત થયાં હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં આઠ લોકોનાં હૃદય થંભી જવાથી મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વડોદરાના એક…
રશિયાના એક એરપોર્ટમાં યહૂદી વિરોધી સૂત્રોચ્ચાર કરતા સેંકડો લોકો ધસી ગયા
મોસ્કો: રશિયાના દાગેસ્તાન ક્ષેત્રમાંના મુખ્ય એરપોર્ટ અને હવાઈપટ્ટી પર રવિવારે સેંકડો લોકો યહૂદી વિરોધી સૂત્રોચ્ચાર કરતા ધસી ગયા હતા. ઈઝરાયલના તેલ અવીવથી આવેલા રશિયાની એરલાઈનના વિમાનને ટોળું ઘેરી વળ્યું હતું અને ઈઝરાયલી પ્રવાસીઓને શોધવાનું શરૂ કર્યું હતું. દાગેસ્તાન મુસ્લિમોની બહુમતી…
- નેશનલ
વડા પ્રધાને ₹ ૫,૮૦૦ કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું
સન્માન: ગુજરાતના મહેસાણા જિલ્લામાં વિવિધ વિકાસ યોજનાઓની શિલારોપણવિધિ માટે યોજવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાજ્ય એકમના પ્રમુખ સી. આર. પાટીલ. (એજન્સી) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર…
- નેશનલ
બેંગ્લૂરુનાં ગેરેજમાં આગ: બાવીસ બસ બળી ગઈ
આગ હી આગ:બેંગલૂરુના વીરભદ્રનગર બસ સ્થાનક પર સોમવારે લાગેલી આગને બુઝાવી રહેલા એસડીઆરએફના જવાનો. આગમાં અનેક બસ બળીને ખાક થઈ ગઈ હતી. (એજન્સી) બેંગ્લૂરુ: સોમવારે એક ગેરેજમાં પાર્ક કરાયેલી બાવીસ ખાનગી બસમાં આગ ફેલાતા તમામ બસ બળી ગઈ હતી. અહીંના…
બોડેલીમાં નકલી સરકારી કચેરી મામલે તપાસ માટે સીટ રચાઇ: ૪.૧૫ કરોડ ₹ વાળું ખાલી ખાતું સીઝ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: છોટા ઉદેપુરના બોડેલીમાં પકડાયેલી નકલી કચેરીના મામલાની તપાસ કરવા સીટની રચનાની જાહેરાત એસપી દ્વારા કરાઇ હતી. તેમણે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર જિલ્લાના એસપીના વડપણ હેઠળ સીટ તપાસ કરાશે. સીડીઆર અને બૅન્ક…
કચ્છમાં ગરમીનો પારો નીચો આવવા લાગતા ઘરફોડી-ચોરીના બનાવો વધવા લાગ્યા
વધુ બે બનાવમાં ₹ ત્રણ લાખની માલમતા ચોરાઇ ભુજ: કચ્છમાં રાતનું તાપમાન નીચું આવવાની શરૂઆત થવાની સાથે જ ઘરફોડી અને ચોરીના બનાવો વધવા માંડ્યા છે. બે દિવસ અગાઉ જ બે ચોરીની ઘટનાની શાહી હજુ સુકાણી નથી ત્યાં વધુ બે ચોરીના…