દિવાળીમાં તેલના ભાવ નહીં વધે
ગૃહિણીઓને રાહત મુંબઈ: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે સૂરજમુખી (સનફલોવર) તેલની નિકાસ બંધ થઈ હતી, પરંતુ હવે આ બંને દેશોએ તેલ દ્વારા આવક મેળવવા માટે મોટા પ્રમાણમાં નિકાસ કરવાનું શરૂ કર્યું છે. આ નિકાસને કારણે દિવાળીમાં તેલના ભાવમાં વધારો…
આજે અંધેરી-ગોરેગામ અને કલ્યાણમાં પાણી બંધ
કલ્યાણ: કલ્યાણ-ડોંબિવલી પાલિકાનું બાર્વી ડેમ, મોહિલી ખાતે જળશુદ્ધિકરણ કેન્દ્રની દેખભાળ અને સમારકારનું કામ હાથ ધરાવવાનું હોઈ મંગળવારે સવારે નવથી રાતે નવ વાગ્યા સુધી કલ્યાણમાં પાણી પુરવઠો બંધ રહેશે, એવી માહિતી પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ…
મરાઠા આરક્ષણ
૧૧,૦૦૦ જૂના દસ્તાવેજોમાં કુણબી જાતિનો ઉલ્લેખ, નવા પ્રમાણપત્રો અપાશે: શિંદે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે ૧૧,૫૩૦ જૂના દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાં કુણબી જાતિનો ઉલ્લેખ છે અને મંગળવારથી નવા પ્રમાણપત્રો આપવાનું ચાલુ કરવામાં…
બુધવારથી રાતના તાપમાનમાં વધારો થશે
દિવસના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં મુંબઈ: મહાનગરમાં બુધવારથી રાત્રિના તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. હાલમાં દિવસ દરમિયાન ગરમીથી મુંબઈવાસીઓ કંટાળી ગયા છે, પરંતુ રાત્રિના સમયે તાપમાનમાં ઘટાડો રાહત લાવી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી લઘુતમ તાપમાન…
ભિવંડી બાદ માલેગાંવના પણ પાવર લૂમ વીસ દિવસ સુધી બંધ
₹ ૧૫૦ કરોડના નુકસાનની શકયતા ભિવંડી: ભિવંડીના પાવર લૂમ્સ પહેલી નવેમ્બરથી વીસ દિવસ સુધી બંધ રહેશે. તેમને સમર્થન આપતા માલેગાંવના પાવર લૂમ વેપારીઓએ પણ બંધનું એલાન આપ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બંધની ઇન્ડસ્ટ્રી પર ઊંડી અસર પડશે અને…
- આમચી મુંબઈ

વંદે સાધારણ એક્સપ્રેસ ટ્રેનનું ટૂંક સમયમાં ટ્રાયલ
મુંબઈ: મુંબઈના વાડીબંદર ખાતે રવિવારે સવારે પહેલી-વહેલી વંદે સાધારણ એક્સપ્રેસનું આગમન થઈ ચૂક્યું છે અને હવે આ ટ્રેનનું ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે, એવી માહિતી રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ ટ્રેન મુંબઈ-નાશિક લાઈન પર ઈગતપુરીના કપરા ઘાટ સેક્શન…
ખારા પાણીને મીઠુ કરવાનો પ્રોજેક્ટ શરૂ થયા પહેલા ખર્ચાળ
₹ ૫,૦૦૦ કરોડથી વધીને ₹ ૮,૫૦૦ કરોડ થયો મુંબઈ: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણીની અછત ઉકેલ લાવવા માટે દરિયાઈ ખારા પાણીને મીઠુ કરવાનો પ્રસ્થાપિત પ્રોજેક્ટ અમલમાં મુકતા પહેલા જ ખર્ચાળ સાબિત થયો છે. રૂ. ૩,૫૦૦ કરોડનો મૂળ પ્રોજેક્ટ હવે પ્રથમ તબક્કામાં…
- આમચી મુંબઈ

ગોંડલ સંપ્રદાયના પૂ. વિમળાબાઈ મ.સ. દેવલાલીમાં કાળધર્મ પામ્યાં
મુંબઈ: ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણલાલજી મ.સા.ના પરિવારના ઉગ્રવિહારી પૂ. જયાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ. વિમળાબાઈ મ.સ. ૯૧ વર્ષની વયે ૬૯ વર્ષના દીક્ષા પર્યાય સહિત દેવલાલી ખાતે તા. ૨૯-૧૦-૨૩ના રાત્રે ૯.૨૧ કલાકે કાળધર્મ પામ્યાં છે. તા. ૩૦ના પાલખીયાત્રા નીકળી હતી. સાવરકુંડલામાં માતા…
- આમચી મુંબઈ

આજની પેઢીને ‘રામાયણ’ના વિચારોથી અવગત કરાવવાનો પ્રશંસનીય પ્રયાસ
મુંબઈ: આજની ગેજેટ પેઢી ફક્ત મોબાઇલમાં વસેલી છે. એક જમાનામાં ‘રામાયણ’નો કાળ હતો, જ્યારે રવિવારે રામાયણ સિરિયલના સમયે રસ્તાઓ પર સન્નાટો છવાઇ જતો હતો. રામાયણના વિચારોથી આજના યુવાનોને અવગત કરાવવા માટે કાંદિવલી ઠાકુર કોમ્પ્લેક્સની બ્લુ હેવન અને ગ્રીન ફિલ્ડ સોસાયટીઓ…
- નેશનલ

મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું
એનસીપી ધારાસભ્યના મકાનને અને મહાનગરપાલિકાની ઈમારતને આગ ચાંપવામાં આવી આક્રોશ: મરાઠા આરક્ષણ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ સોમવારે મહારાષ્ટ્રના બીડમાં એનસીપીના એમએલએના નિવાસસ્થાનને આગ ચાંપી હતી. (એજન્સી) મુંબઇ: એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં મરાઠા આરક્ષણ…



