Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 706 of 930
  • ચેન્નઈમાં ૨જી નવેમ્બરે વાયબ્રન્ટ ગુજરાત રોડ શૉ યોજાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતગર્ત નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમ અને ત્યારબાદ મુંબઈ, ચંદીગઢ, અને જાપાનમાં આયોજિત રોડ શો બાદ ગુજરાત સરકાર હવે ૨જી નવેમ્બર, ૨૦૨૩ના રોજ ચેન્નઈ ખાતે રોડ શો યોજાશે. ગુજરાતનાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ…

  • ગુજરાતમાં દિવાળી પહેલાં સિંગતેલના ભાવમાં ભડકો: ₹ ૨૦નો વધારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવાર પહેલા સિંગતેલના ભાવમાં ઘચકો થયો છે. સમગ્ર ઓક્ટોબર મહિનામાં તેલના ભાવ ઘટી રહ્યા હતા. ત્યારે બરાબર દિવાળી પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં રૂ.૨૦ નો વધારો કરવામાંઆવ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક…

  • અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાત હજાર લોકો રન ઓફ યુનિટીમાં દોડ્યાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામાં…

  • ગુજરાત સરકારનો ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશિપ પ્રોગ્રામ’ જાહેર કરાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે સરદાર સાહેબની જન્મજયંતીએ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશિપ પ્રોગ્રામ’ જાહેર કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરેલી આ જાહેરાત અનુસાર વિશ્ર્વ પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થાન આઇઆઇએમ- અમદાવાદ ‘સી.એમ. ફેલોશિપ’ માટે ઉમેદવારોની પ્રારંભિક પસંદગીથી લઈને મેન્ટરશિપ-ફોલોઅપ…

  • પારસી મરણ

    ફીરોઝ મીનોચેર સહીયાર તે કેટી ફીરોઝ સહીયારના ધણી. તે મરહુમો ધનમાઈ અને મીનોચેર સહીયારના દીકરા. તે નાજનીન લઢ અને સાયરસના બાવાજી. તે બુરઝીન લઢના સસરાજી. તે નૌશીર, રોહિનટન તથા મરહુમ સીલ્લુના ભાઈ. તે મરહુમો ગુલબાનુ અને માનેકશા ડ્રાઈવરના જમાઈ. (ઉં.…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ ખરસાડ, કોદગરા ફળીયા, હાલ બોરીવલી રાકેશભાઇ જીવણલાલ (ઉં. વ. ૫૨) શુક્રવાર તા. ૨૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે જીવણલાલ ભીખાભાઇ અને સ્વ. વિમળાબેનના પુત્ર. સ્વ. રાજેશના ભાઇ, પ્રેરણાના પતિ. અત્વિકના પિતા. રમણભાઇ, મોહનભાઇ અને ઉત્તમભાઇના ભત્રીજા. બેસણું ગુરુવાર તા.…

  • જૈન મરણ

    વાગડ વિ. ઓ. જૈનગામ રવના સ્વ. જશુબેન મોમાયા ગાલાના પૌત્ર. સ્વ. સોનાબેન ખીમજીના પુત્ર મણીલાલ (ઉં. વ. ૬૪) તા. ૩૦-૧૦-૨૩ના અવસાન પામેલ છે. ગં. સ્વ. કુંવરબેનના પતિ. મનસુખ, સ્વ. મહેન્દ્ર, ગં. સ્વ. રેખા, રંજનના ભાઈ. સ્વ. મણીલાલ, અરવિંદના સાળા. પાર્વતીના…

  • શેર બજાર

    શૅરબજાર બે દિવસના સુધારા બાદ ફરી ગબડ્યું, નિફ્ટીએ ૧૯,૦૦૦ની સપાટી ટકાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મધ્યપૂર્વના વધતા ટેન્શન અને એફઆઇઆઇની એકધારી વેચવાલી વચ્ચે શેરબજારમાં બે દિવસના સુધારા બાદ ફરી ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોમાં અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદરના નિર્ણયને કારણે સાવચેતીનું માનસ હતું. સેન્સેક્સ સત્ર દરમિયાન ૩૦૦ પોઇન્ટ નીચી સપાટીને અથડાઇને ૨૩૭.૭૨…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો અવિરત બાહ્યપ્રવાહ, માસાન્તને કારણે તેલ આયાતકારોની ડૉલરમાં નીકળેલી લેવાલી, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો અને મધ્યપૂર્વમાં રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવા છતાં ડૉલર…

  • વેપાર

    સોનામાં ₹ ૧૩૨નો અને ચાંદીમાં ₹ ૨૩૪નો સુધારો

    મુંબઈ: અમેરકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં…

Back to top button