Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 706 of 928
  • ઈન્ટરવલ

    પાર્ટ-ટાઈમ જોબના નામે કલાકાર સાથે બિગ-ટાઈમ ઠગી

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ એક ભ્રમને મનમાંથી તગેડી મૂકવાની તાતી જરૂર છે કે માત્ર અભણ કે ઓછા ભણેલા જ સાયબર ઠગીનો ભોગ બને. અહીં હકીકત વિપરીત છે, કદાચ. મુંબઈના જોગેશ્ર્વરીમાં રહેતો એક યુવાન ફિલ્મમાં નાના-નાના રોલ કરે. સાથોસાથ ખારની એક…

  • ઈન્ટરવલ

    ઈઝરાયલની ઝાળ સોનાને કેટલું તપાવશે?

    કવર સ્ટોરી- નિલેશ વાઘેલા સોનાના ભાવ અને યુદ્ધનો સંબંધ યુગો પુરાણો છે. યુદ્ધ થાય એટલે રોકાણકારો સલમાત રોકાણ માધ્યમ એવા સોના તરફ દોટ મૂકે અને સોનાના ભાવમાં ઉછાળો આવે. આ વખતે જોકે ઇઝરાયલ અને હમાસના યુદ્ધમાં ઝંપલાવવા શક્તિશાળી દેશો પણ…

  • ઈન્ટરવલ

    ગાંધીજીની લડતના સરસેનાપતિ સરદાર વલ્લભભાઈ પટેલ

    મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા ‘દેશી રજવાડાંઓના આંટીઘૂંટીવાળા પ્રશ્ર્નનો ઉકેલ લાવી શકે એવા એક સરદાર વલ્લભભાઈ હતા.’ - કાકાસાહેબ કાલેલકર ‘મારી માના પેટે પાંચ પથરા પાક્યા હતા.’ આવું બોલનાર સરદાર વલ્લભભાઈ પટેલ પાંચ ભાઈઓ (સોમભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ અને કાશીભાઈ)માં ચોથા…

  • ઈન્ટરવલ

    પાવાગઢની સાત કમાનો આ અદ્ભુત કલા વારસો નયનરમ્ય છે!

    તસવીરની આરપાર -ભાટી એન. ચાંપાનેર પાવાગઢ વર્લ્ડ હેરિટેઝમાં ગુજરાતનું પ્રથમ હેરિટેઝ તરીકે ૨૦૦૪માં સ્થાન પામ્યું છે! ચાંપાનેરમાં તીર્થાધિરાજ પાવાગઢ આવેલું છે. ગુર્જર વસુંધરાના વિરાટ ડુંગરામાં ગિરનાર, પાલિતાણા, ચોટીલા, અંબાજી પાવાગઢના ડુંગરનો સમાવેશ થાય છે. વડોદરાથી ૪૫ કિલો મીટર દૂર અને…

  • ઈન્ટરવલ

    શિવજીના પરિવારે હજારો વર્ષથી ભારતને એક તાંતણે જોડી રાખ્યું છે

    ભવિષ્યમાં સનાતન ધર્મ જાળવવો હોય તો કમસેકમ આ કથાઓની જાણકારી આપવાની આપણી ફરજ છે. હા, નવદંપતીઓ અને યુવાનો માટે પણ ભગવાને આ કથા થકી સંદેશો આપ્યો છે કે નાની નાની વાતોનું મોટું સ્વરૂપ આપવાનું ટાળો, ક્યારેક ઘાતક પરિણામ આવી શકે…

  • ઈન્ટરવલ

    મજબૂત મનની માયરા ૮ વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનાર સૌથી નાની મુંબઈકર

    વિશેષ -વૈદેહી મોદી મારી દીકરી ફક્ત આઠ વર્ષની છે એટલે થોડોક ડર લાગવો સ્વાભાવિક છે, પરંતુ આપણી ઇમેજિનેશન કરતાં, પણ બાળકો વધારે મજબૂત અને મક્કમ મનોબળ ધરાવતા હોય છે. આ શબ્દો છે એ દીકરીના પપ્પાના જેણે ફક્ત આઠ વર્ષની ઉંમરમાં…

  • ચાય અને છાસનું ચલણ અને વલણ

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ છાસ! બોલતાં કે લખતાં પણ હૈયે ટાઢક થાય તેવું એ અમૃતમય પીણું છે! કચ્છ કે કાઠિયાવાડમાં આજે પણ જમણમાં છાસનું ભારોભાર મહત્ત્વ છે, પણ હવે છાસ કરતાં ચાયનું ચલણ અને વલણ વધી ગયું છે. કચ્છીમાં “ચાય…

  • મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરને સુપ્રીમ કોર્ટે ફરી ફટકાર્યા

    વિધાનસભ્ય અપાત્રતા પિટિશન * અપાત્રતા પિટિશન પર ૩૧ ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું * સ્પીકર દ્વારા રજૂ કરવામાં આવેલા સમયપત્રકને નકારી કાઢ્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બંધારણના ૧૦મા શિડ્યુલની અલંઘ્યતા અને પવિત્રતા જળવાવી જોઈએ એમ જણાવતાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ…

  • દિવાળીમાં તેલના ભાવ નહીં વધે

    ગૃહિણીઓને રાહત મુંબઈ: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે સૂરજમુખી (સનફલોવર) તેલની નિકાસ બંધ થઈ હતી, પરંતુ હવે આ બંને દેશોએ તેલ દ્વારા આવક મેળવવા માટે મોટા પ્રમાણમાં નિકાસ કરવાનું શરૂ કર્યું છે. આ નિકાસને કારણે દિવાળીમાં તેલના ભાવમાં વધારો…

  • આજે અંધેરી-ગોરેગામ અને કલ્યાણમાં પાણી બંધ

    કલ્યાણ: કલ્યાણ-ડોંબિવલી પાલિકાનું બાર્વી ડેમ, મોહિલી ખાતે જળશુદ્ધિકરણ કેન્દ્રની દેખભાળ અને સમારકારનું કામ હાથ ધરાવવાનું હોઈ મંગળવારે સવારે નવથી રાતે નવ વાગ્યા સુધી કલ્યાણમાં પાણી પુરવઠો બંધ રહેશે, એવી માહિતી પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ…

Back to top button