- ઈન્ટરવલ
શિવજીના પરિવારે હજારો વર્ષથી ભારતને એક તાંતણે જોડી રાખ્યું છે
ભવિષ્યમાં સનાતન ધર્મ જાળવવો હોય તો કમસેકમ આ કથાઓની જાણકારી આપવાની આપણી ફરજ છે. હા, નવદંપતીઓ અને યુવાનો માટે પણ ભગવાને આ કથા થકી સંદેશો આપ્યો છે કે નાની નાની વાતોનું મોટું સ્વરૂપ આપવાનું ટાળો, ક્યારેક ઘાતક પરિણામ આવી શકે…
- ઈન્ટરવલ
મજબૂત મનની માયરા ૮ વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનાર સૌથી નાની મુંબઈકર
વિશેષ -વૈદેહી મોદી મારી દીકરી ફક્ત આઠ વર્ષની છે એટલે થોડોક ડર લાગવો સ્વાભાવિક છે, પરંતુ આપણી ઇમેજિનેશન કરતાં, પણ બાળકો વધારે મજબૂત અને મક્કમ મનોબળ ધરાવતા હોય છે. આ શબ્દો છે એ દીકરીના પપ્પાના જેણે ફક્ત આઠ વર્ષની ઉંમરમાં…
ચાય અને છાસનું ચલણ અને વલણ
કચ્છી ચોવક -કિશોર વ્યાસ છાસ! બોલતાં કે લખતાં પણ હૈયે ટાઢક થાય તેવું એ અમૃતમય પીણું છે! કચ્છ કે કાઠિયાવાડમાં આજે પણ જમણમાં છાસનું ભારોભાર મહત્ત્વ છે, પણ હવે છાસ કરતાં ચાયનું ચલણ અને વલણ વધી ગયું છે. કચ્છીમાં “ચાય…
મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરને સુપ્રીમ કોર્ટે ફરી ફટકાર્યા
વિધાનસભ્ય અપાત્રતા પિટિશન * અપાત્રતા પિટિશન પર ૩૧ ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું * સ્પીકર દ્વારા રજૂ કરવામાં આવેલા સમયપત્રકને નકારી કાઢ્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બંધારણના ૧૦મા શિડ્યુલની અલંઘ્યતા અને પવિત્રતા જળવાવી જોઈએ એમ જણાવતાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ…
દિવાળીમાં તેલના ભાવ નહીં વધે
ગૃહિણીઓને રાહત મુંબઈ: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે સૂરજમુખી (સનફલોવર) તેલની નિકાસ બંધ થઈ હતી, પરંતુ હવે આ બંને દેશોએ તેલ દ્વારા આવક મેળવવા માટે મોટા પ્રમાણમાં નિકાસ કરવાનું શરૂ કર્યું છે. આ નિકાસને કારણે દિવાળીમાં તેલના ભાવમાં વધારો…
આજે અંધેરી-ગોરેગામ અને કલ્યાણમાં પાણી બંધ
કલ્યાણ: કલ્યાણ-ડોંબિવલી પાલિકાનું બાર્વી ડેમ, મોહિલી ખાતે જળશુદ્ધિકરણ કેન્દ્રની દેખભાળ અને સમારકારનું કામ હાથ ધરાવવાનું હોઈ મંગળવારે સવારે નવથી રાતે નવ વાગ્યા સુધી કલ્યાણમાં પાણી પુરવઠો બંધ રહેશે, એવી માહિતી પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ…
મરાઠા આરક્ષણ
૧૧,૦૦૦ જૂના દસ્તાવેજોમાં કુણબી જાતિનો ઉલ્લેખ, નવા પ્રમાણપત્રો અપાશે: શિંદે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે ૧૧,૫૩૦ જૂના દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાં કુણબી જાતિનો ઉલ્લેખ છે અને મંગળવારથી નવા પ્રમાણપત્રો આપવાનું ચાલુ કરવામાં…
બુધવારથી રાતના તાપમાનમાં વધારો થશે
દિવસના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં મુંબઈ: મહાનગરમાં બુધવારથી રાત્રિના તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. હાલમાં દિવસ દરમિયાન ગરમીથી મુંબઈવાસીઓ કંટાળી ગયા છે, પરંતુ રાત્રિના સમયે તાપમાનમાં ઘટાડો રાહત લાવી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી લઘુતમ તાપમાન…
ભિવંડી બાદ માલેગાંવના પણ પાવર લૂમ વીસ દિવસ સુધી બંધ
₹ ૧૫૦ કરોડના નુકસાનની શકયતા ભિવંડી: ભિવંડીના પાવર લૂમ્સ પહેલી નવેમ્બરથી વીસ દિવસ સુધી બંધ રહેશે. તેમને સમર્થન આપતા માલેગાંવના પાવર લૂમ વેપારીઓએ પણ બંધનું એલાન આપ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બંધની ઇન્ડસ્ટ્રી પર ઊંડી અસર પડશે અને…
- આમચી મુંબઈ
વંદે સાધારણ એક્સપ્રેસ ટ્રેનનું ટૂંક સમયમાં ટ્રાયલ
મુંબઈ: મુંબઈના વાડીબંદર ખાતે રવિવારે સવારે પહેલી-વહેલી વંદે સાધારણ એક્સપ્રેસનું આગમન થઈ ચૂક્યું છે અને હવે આ ટ્રેનનું ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે, એવી માહિતી રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ ટ્રેન મુંબઈ-નાશિક લાઈન પર ઈગતપુરીના કપરા ઘાટ સેક્શન…