• ગુજરાતને હરાવીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું ઉત્તર પ્રદેશ

    મોહાલી: અનુભવી ઝડપી બોલર ભૂવનેશ્ર્વર કુમાર અને મોહસીન ખાનની શાનદાર બોલિંગ અને નીતીશ રાણાની આક્રમક અડધી સદીની મદદથી ઉત્તર પ્રદેશે મંગળવારે અહીં ગુજરાતને છ વિકેટે હરાવીને સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ટૂનામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની…

  • સરકાર વિપક્ષી નેતાઓના ફોન હેક કરતી હોવાનો આક્ષેપ

    નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે મારી ઑફિસ, મારા પક્ષના અનેક નેતા સહિત વિપક્ષોના વિવિધ નેતાના ફોન સરકાર દ્વારા હૅક કરાતા હોવાની ચેતવણી ‘એપલ’ પાસેથી મળી છે. આમ છતાં, કંપનીએ આ આક્ષેપ નકારી કાઢ્યો હતો.…

  • ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક

    ૮૧.૫ કરોડ લોકોનો આધાર ડેટા થયો લીક નવી દિલ્હી: દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક સામે આવ્યો છે. આઇસીએમઆર પાસે ઉપલબ્ધ ૮૧.૫ કરોડ લોકોનો ડેટા માત્ર થોડા રૂપિયામાં ડાર્ક વેબ પર સરળતાથી ઉપલબ્ધ થઇ ગયો છે. એક રિપોર્ટ અનુસાર,…

  • મહારાષ્ટ્રના ૪૦ તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર

    મુંબઈ: અપૂરતા વરસાદને પગલે મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ૪૦ તાલુકાને મંગળવારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારો માટે રાહતનાં યોગ્ય પગલાં લેવાનો રિલિફ ઍન્ડ રિહેબિલેશન ડિપાર્ટમેન્ટને આદેશ આપી દેવામાં આવ્યો છે. જોકે રાજ્ય સરકાર આ મામલે જલદી જ કેન્દ્ર સરકાર પાસે…

  • ચૂંટણી ટાણે નકારાત્મક રાજનીતિ કરતાં રાજકીય સંગઠનોથી સાવચેત રહેજો: મોદી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દેશમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી થવાની છે, ત્યારે દેશના કેટલાક રાજકીય સંગઠનો નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે. આવા રાજકીય સંગઠનો દેશ અને સમાજ વિરોધી હથકંડા અપનાવી દેશની એકતા તોડવાના પ્રયાસ કરી સ્વાર્થની…

  • મહારાષ્ટ્રના ચાર નેતાને બેલગાવીમાં આજે ‘નો એન્ટ્રી’

    બેંગ્લૂરુ/બેલગાવી: મહારાષ્ટ્રના ત્રણ પ્રધાન અને સાંસદ ધૈર્યશીલ માનેના બેલગાવીમાં પહેલી નવેમ્બરે પ્રવેશ કરવા પર વહીવટીતંત્રે પ્રતિબંધ મૂક્યો છે. મંગળવારે કર્ણાટક રાજ્યની રચનાનો દિવસ છે તે પ્રસંગે મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ (એમઈએસ)એ ‘બ્લેક ડે’ મનાવવાનું એલાન કર્યું છે તેમાં હાજરી આપવા મહારાષ્ટ્રના…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ ખરસાડ, કોદગરા ફળીયા, હાલ બોરીવલી રાકેશભાઇ જીવણલાલ (ઉં. વ. ૫૨) શુક્રવાર તા. ૨૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે જીવણલાલ ભીખાભાઇ અને સ્વ. વિમળાબેનના પુત્ર. સ્વ. રાજેશના ભાઇ, પ્રેરણાના પતિ. અત્વિકના પિતા. રમણભાઇ, મોહનભાઇ અને ઉત્તમભાઇના ભત્રીજા. બેસણું ગુરુવાર તા.…

  • જૈન મરણ

    વાગડ વિ. ઓ. જૈનગામ રવના સ્વ. જશુબેન મોમાયા ગાલાના પૌત્ર. સ્વ. સોનાબેન ખીમજીના પુત્ર મણીલાલ (ઉં. વ. ૬૪) તા. ૩૦-૧૦-૨૩ના અવસાન પામેલ છે. ગં. સ્વ. કુંવરબેનના પતિ. મનસુખ, સ્વ. મહેન્દ્ર, ગં. સ્વ. રેખા, રંજનના ભાઈ. સ્વ. મણીલાલ, અરવિંદના સાળા. પાર્વતીના…

  • શેર બજાર

    શૅરબજાર બે દિવસના સુધારા બાદ ફરી ગબડ્યું, નિફ્ટીએ ૧૯,૦૦૦ની સપાટી ટકાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મધ્યપૂર્વના વધતા ટેન્શન અને એફઆઇઆઇની એકધારી વેચવાલી વચ્ચે શેરબજારમાં બે દિવસના સુધારા બાદ ફરી ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોમાં અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદરના નિર્ણયને કારણે સાવચેતીનું માનસ હતું. સેન્સેક્સ સત્ર દરમિયાન ૩૦૦ પોઇન્ટ નીચી સપાટીને અથડાઇને ૨૩૭.૭૨…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો અવિરત બાહ્યપ્રવાહ, માસાન્તને કારણે તેલ આયાતકારોની ડૉલરમાં નીકળેલી લેવાલી, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો અને મધ્યપૂર્વમાં રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવા છતાં ડૉલર…

Back to top button