• સોલાપુરમાં રેલરોકો, પથ્થરમારો, ચક્કાજામ

    સોલાપુર: સોલાપુર શહેર અને જિલ્લામાં મરાઠા આરક્ષણ આંદોલન વધ્યું છે. કેન્ડલ માર્ચથી લઈને ટ્રેનને રોકવી, કલેક્ટર ઓફિસ પર રોક લગાવવી, એસટી બસો પર પથ્થરમારો અને આગચંપી, ચક્કા જામ, બંધ જેવી આક્રમકતા વધી ગઈ છે. દરમિયાન રાજકીય નેતાઓ, ધારાસભ્યો, વહીવટીતંત્રને ટાર્ગેટ…

  • ગુરુવાર અને શુક્રવારે ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા તરફથી મુંબઈના અમુક વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ગુરુવાર વહેલી સવારથી શુક્રવાર વહેલી સવાર સુધીના ૨૪ કલાકના સમયગાળા દરમિયાન ઘાટકોપર, ચેંબુર, કુર્લા, દાદર અને પરેલ જેવા વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેેશે. પાલિકાના…

  • આમચી મુંબઈ

    હાલાકી :

    પશ્ર્ચિમ રેલવેમાં પાંચમી અને છઠ્ઠી લાઇનના નિર્માણ માટે મહાબ્લોક હાથ ધરવામાં આવ્યો છે ત્યારે લોકલ ટ્રેનો મોટા પ્રમાણમાં રદ થવાને કારણે પ્રવાસીઓને હાલાકી સહન કરવી પડી રહી છે. સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ જોઇ શકાય છે. (જયપ્રકાશ કેળકર)

  • નાક વાટે લેવાતી ઈન્કોન્હૅક કોવિડ રસીનો આજથી બૂસ્ટર ડોસ મળશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં આજથી ૧૮થી ૫૯ વર્ષના લાભાર્થીઓને પહેલી નવેમ્બર, ૨૦૨૩થી નાક વાટે લેવામાં આવતી ઈન્કોવ્હૅક કોવિડ પ્રતિબંધક વૅક્સિનનો પ્રતિબંધાત્મક (બૂસ્ટર) ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવવાની જાહેરાત પાલિકાના આરોગ્ય ખાતાએ કરી છે. મુંબઈના તમામ ૨૪ વોર્ડમાં ૨૮ એપ્રિલ, ૨૦૨૩થી…

  • ટીએમટીની ડોમ્બિવલી – દિવા બસ સેવા શરૂ

    મુંબઈ: મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી) વિભાગે ડોમ્બિવલીના બાજીપ્રભુ ચોકથી દિવા પૂર્વ રેલવે સ્ટેશન સુધી બસ સેવા શરૂ કરી છે. આ બસ અગાસણ થઈને મુસાફરોનું પરિવહન કરે છે. ખાનગી બસો, રિક્ષા કરતાં ઓછા ભાવે દિવા વિસ્તારમાં પહોંચી શકતી હોવાથી આ બસને મુસાફરોનો…

  • નેશનલ

    રાષ્ટ્રીય એકતા દિવસ:

    ગુજરાતના કેવડિયા ખાતે સોમવારે યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન પોતાની કાર્યકુશળતા દાખવી રહેલા સીઆરપીએફના જવાનો. (એજન્સી)

  • ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ લોક ચળવળ બની ગઈ: મોદી

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આઝાદી કા અમૃત મહોત્સવની પરાકાષ્ઠાને બિરદાવતા જણાવ્યું હતું કે લગભગ ૧૦૦૦ દિવસની આ ઉજવણી એક લોક ચળવળ બની ગઈ હતી અને ભારતે આ દરમિયાન પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા અને મહિલાઓના આરક્ષણ બિલને…

  • ગાઝામાં ઈઝરાયલ વધુ અંદર ઘૂસ્યું હમાસના કબજા હેઠળના વિસ્તાર મુક્ત કરાવ્યા

    ગાઝા: ઈઝરાયલની સેના અને ટૅન્કો સોમવારે ગાઝામાં વધુ અંદર સુધી ઘૂસ્યા હતા અને હમાસના આતંકવાદીઓના કબજા હેઠળના સૈનિકો અને મુખ્ય શહેરના વધુ વિસ્તારો મુક્ત કરાવ્યા હતા.ઈઝરાયલ દ્વારા હવાઈહુમલાઓ હૉસ્પિટલોની વધુ નજીકના વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે એવી ચેતવણી આપતા સંયુક્ત…

  • વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરનું સ્ટેચ્યૂ બનીને તૈયાર

    મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસ કરશે લોકાર્પણ મુંબઇ: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું સ્ટેચ્યૂ બનીને તૈયાર છે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમના સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે આ પ્રતિમા સ્થાપિત કરી છે. આ પ્રતિમા તેમના જીવનના…

  • ગુજરાતને હરાવીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું ઉત્તર પ્રદેશ

    મોહાલી: અનુભવી ઝડપી બોલર ભૂવનેશ્ર્વર કુમાર અને મોહસીન ખાનની શાનદાર બોલિંગ અને નીતીશ રાણાની આક્રમક અડધી સદીની મદદથી ઉત્તર પ્રદેશે મંગળવારે અહીં ગુજરાતને છ વિકેટે હરાવીને સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ટૂનામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની…

Back to top button