Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 7 of 928
  • હિન્દુ મરણ

    જંબુસર દશા પોરવાડ વણિકઅપૂર્વભાઇ મહેતા (ઉં. વ. ૪૭) શુક્રવાર, તા. ૮-૧૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. જયવદનભાઇ અને નિરંજનાબેનના પુત્ર. ધ્વનિના પતિ. અનુષ્કાના પિતા. પારૂલ, અલકા, બિંદુ તથા અર્ચનાના ભાઇ. હંસલભાઇ અને નિલેશ્ર્વરીબેનના જમાઇ. સમીરભાઇ, કૌશિકભાઇ, જિતેનભાઇ અને રાકેશભાઇના સાળા.…

  • જૈન મરણ

    પાલનપુર-કુંભાસન નિવાસી ઉર્મિલાબેન શાહ (ઉં. વ. ૮૨) ૭મી નવેમ્બર ૨૪ના સ્વર્ગસ્થ થઈ ગયા છે. સ્વ.મનચંદભાઈ ચુનીલાલ શાહના પત્ની. નીતિન, કિરીટ, તૃપ્તિ, ધીરેન, પ્રમિતના માતા. રેખા, સ્વ.અનીતા, સ્વ.ઉર્વેશ, મોના, બેલાના સાસુ. રીકેન, પ્રિયંકા, રાજીવ, રચના, સલોની, સાનીલ, ઉર્જા, સ્વ.સમકિત, અર્શના દાદી.…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતઋતુ પ્રારંભ), શનિવાર, તા. ૯-૧૧-૨૦૨૪ દુર્ગાષ્ટમી,ભારતીય દિનાંક ૧૮, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૮જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૩જો ખોરદાદ,સને ૧૩૯૪પારસી…

  • શેર બજાર

    એફઆઇઆઇની એકધારી વેચવાલી વચ્ચે સેન્સેકસ ૨૩૦ પોઇન્ટના ગાબડાં સાથે ૮૧,૪૦૦ની નીચે સરક્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના એકંદર નરમાઇના સંકેત સાથે વિદેશી ફંડોની એકધારી વેચવાલીના દબાણને કારણે ખરડાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે સેન્સેકસ ૨૩૦ પોઇન્ટના ગાબડાં સાથે ૮૧,૪૦૦ની નીચે સરક્યો હતો. ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધ અંગેની અસપ્ષ્ટતા સાથે સ્થાનિકત સ્તરે આઇઆઇપીની જાહેરાત અગાુ બજારમાં સાવચેતીનું…

  • વેપાર

    અમેરિકામાં રોજગારીના ડેટા નબળા આવતા વિશ્ર્વ બજાર પાછળ સોનું ₹ ૭૮૫ ઝળકીને ફરી ₹ ૭૫,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૬૧૦ ચમકી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકામાં બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજી કરનારાઓની સંખ્યામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળવાની સાથે ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બની હતી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ…

  • નેશનલ

    શ્રી રતન ટાટાની ગેરહાજરી દેશમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં અનુભવાય છે

    શ્રી રતન ટાટાજી આપણને છોડીને ગયા તેને એક મહિનો થઈ ગયો છે. ધમધમતાં શહેરો અને નગરોથી માંડીને ગામડાઓ સુધી, તેમની ગેરહાજરી સમાજના દરેક વર્ગમાં ઊંડે સુધી અનુભવાય છે. અનુભવી ઉદ્યોગપતિઓ, ઊભરતા ઉદ્યોગસાહસિકો અને મહેનતુ વ્યાવસાયિકો તેમના અવસાન પર શોક વ્યક્ત…

  • એકસ્ટ્રા અફેર

    ઠરાવ પસાર કરવાથી કલમ ૩૭૦ પાછી ના આવે

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં કલમ ૩૭૦નો મુદ્દો જોરશોરથી ગાજ્યો હતો અને ભાજપ સિવાયના બધા પક્ષોએ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ને ફરી લાગુ કરવાની વાતો કરી હતી. ચૂંટણીનાં પરિણામ આવી ગયાં ને કાશ્મીરમાં…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો વધુ પાંચ પૈસા નરમ

    નવી દિલ્હી: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જળવાઈ રહેલી નરમાઈને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો અવિતરત બાહ્ય પ્રવાહ ઉપરાંત આજે સમાપન થઈ રહેલી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કપાત અંગેના નિર્ણય અને ભવિષ્યમાં કેવી નાણાનીતિ અપનાવવામાં આવશે તેના નિર્દેશોની અવઢવમાં જોવા…

  • વેપાર

    સ્થાનિક સોનું ₹ ૧૩૫૬ ગબડીને ₹ ૭૭,૦૦૦ની અંદર ચાંદી ₹ ૨૫૩૨ ગબડી

    ડૉલર ચાર મહિનાની ટોચે પહોંચતા વૈશ્ર્વિક સોનું ત્રણ સપ્તાહને તળિયે (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પના વિજય સાથે ડૉલર ઈન્ડેક્સમાં તેજીનું વલણ રહેતાં ચાર મહિનાની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે…

  • જૈન મરણ

    શ્રી વાગડ વિ.ઓ.જૈનગામ સામખીયારીના માતુશ્રી રાણીબેન પોપટલાલ ગડા (ઉં.વ. ૮૭) રવિવાર, તા. ૩.૧૧.૨૪ના અવસાન પામેલ છે. સ્વ.માતુશ્રી ગોમાબેન મુરજીના પુત્રવધુ. પોપટલાલના ધર્મપત્ની. નાનજી, હરીલાલ, પ્રફુલ અને ભાનુબેનના માતુશ્રી. સ્વ. જેઠાલાલના ભાઈના ઘરેથી. સ્વ. લાખઈબેન હરખચંદ ગાલાના ભાભી. માતુશ્રી માનુબેન અરજણ…

Back to top button