Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 7 of 928
  • પારસી મરણ

    નોશીર જાલ શ્રોફ તે મારીયાના ધની. તે મરહુમો દિનાઝ જાલ શ્રોફ્રના દીકરા. તે ફરઝાના ને ચેરાગના પપા. તે આરમઈતી જે. શ્રોફ તથા મરહુમો બખતાવર પરવેજ મોગરેલીયા ને દારાયસ જે. શ્રોફના ભાઈ. તે શેરોયના બપાવા. તે પેનાઝ ને પરીનાઝના કાકા. (ઉં.…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ મલવાડા (હાલ મલાડ)ના ગં. સ્વ. શાંતાબેન (ઉં. વ. ૯૧) તે સ્વ. લલ્લુભાઈ કીકાભાઈના ધર્મપત્ની. તે ગં. સ્વ. રમીલાબેન, જશુબેન, સ્વ. નલિનભાઈ, અનિલાબેન, સંગીતાબેનના માતુશ્રી. તે સ્વ. કાંતિલાલ, પ્રકાશભાઈ, પ્રવીણભાઈના સાસુ તા. ૭-૧૧-૨૪ ગુરુવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની…

  • વેપાર

    ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનનાં નાણાં મંત્રાલયે સ્ટિમ્યુલસ પેકેજની વિગતો આપવા માટે આવતીકાલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. આ પરિષદમાં જાહેર અને ખાનગી વપરાશ વૃદ્ધિ માટેનાં પગલાં જાહેર કરવામાં આવે તેવા આશાવાદ સાથે આજે લંડન મેટલ…

  • પારસી મરણ

    રોશન રુસી બતીવાલા તે મરહુમ રુસીના ધન્યાની. તે મરહુમો ગુલબાનું પેસતનજી દારુવાલાના દીકરી. તે ફ્રેની નરીમાન તવરીયાના બહેન. તે જેસમીન, પોવરસ, કોહીનાના માસી. તે મરહુમો દીનામાય નરીમાન બતીવાલાના વહુ. નરીમાન, બુરઝીન ને દાનેશ માતા માસી, ને શેરનાઝ ભેસાનીયા ને મરહુમ…

  • હિન્દુ મરણ

    જંબુસર દશા પોરવાડ વણિકઅપૂર્વભાઇ મહેતા (ઉં. વ. ૪૭) શુક્રવાર, તા. ૮-૧૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. જયવદનભાઇ અને નિરંજનાબેનના પુત્ર. ધ્વનિના પતિ. અનુષ્કાના પિતા. પારૂલ, અલકા, બિંદુ તથા અર્ચનાના ભાઇ. હંસલભાઇ અને નિલેશ્ર્વરીબેનના જમાઇ. સમીરભાઇ, કૌશિકભાઇ, જિતેનભાઇ અને રાકેશભાઇના સાળા.…

  • જૈન મરણ

    પાલનપુર-કુંભાસન નિવાસી ઉર્મિલાબેન શાહ (ઉં. વ. ૮૨) ૭મી નવેમ્બર ૨૪ના સ્વર્ગસ્થ થઈ ગયા છે. સ્વ.મનચંદભાઈ ચુનીલાલ શાહના પત્ની. નીતિન, કિરીટ, તૃપ્તિ, ધીરેન, પ્રમિતના માતા. રેખા, સ્વ.અનીતા, સ્વ.ઉર્વેશ, મોના, બેલાના સાસુ. રીકેન, પ્રિયંકા, રાજીવ, રચના, સલોની, સાનીલ, ઉર્જા, સ્વ.સમકિત, અર્શના દાદી.…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતઋતુ પ્રારંભ), શનિવાર, તા. ૯-૧૧-૨૦૨૪ દુર્ગાષ્ટમી,ભારતીય દિનાંક ૧૮, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૮જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૩જો ખોરદાદ,સને ૧૩૯૪પારસી…

  • શેર બજાર

    એફઆઇઆઇની એકધારી વેચવાલી વચ્ચે સેન્સેકસ ૨૩૦ પોઇન્ટના ગાબડાં સાથે ૮૧,૪૦૦ની નીચે સરક્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના એકંદર નરમાઇના સંકેત સાથે વિદેશી ફંડોની એકધારી વેચવાલીના દબાણને કારણે ખરડાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે સેન્સેકસ ૨૩૦ પોઇન્ટના ગાબડાં સાથે ૮૧,૪૦૦ની નીચે સરક્યો હતો. ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધ અંગેની અસપ્ષ્ટતા સાથે સ્થાનિકત સ્તરે આઇઆઇપીની જાહેરાત અગાુ બજારમાં સાવચેતીનું…

  • વેપાર

    અમેરિકામાં રોજગારીના ડેટા નબળા આવતા વિશ્ર્વ બજાર પાછળ સોનું ₹ ૭૮૫ ઝળકીને ફરી ₹ ૭૫,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૬૧૦ ચમકી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકામાં બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજી કરનારાઓની સંખ્યામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળવાની સાથે ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બની હતી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ…

  • નેશનલ

    શ્રી રતન ટાટાની ગેરહાજરી દેશમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં અનુભવાય છે

    શ્રી રતન ટાટાજી આપણને છોડીને ગયા તેને એક મહિનો થઈ ગયો છે. ધમધમતાં શહેરો અને નગરોથી માંડીને ગામડાઓ સુધી, તેમની ગેરહાજરી સમાજના દરેક વર્ગમાં ઊંડે સુધી અનુભવાય છે. અનુભવી ઉદ્યોગપતિઓ, ઊભરતા ઉદ્યોગસાહસિકો અને મહેનતુ વ્યાવસાયિકો તેમના અવસાન પર શોક વ્યક્ત…

Back to top button