જળાશયનાં સમારકામને પગલે ઘાટકોપરમાં પાણીપુરવઠાના સમયમાં ફેરફાર
નાગરિકોને કરકસરથી પાણીનો ઉપયોગ કરવાની અપીલ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરમાં આવેલા જળાશયના બે ભાગમાં સમારકામ હાથ મુંબઈ મહાનગરપાલિકાએ હાથ ધર્યું છે, તેથી હાલ ફક્ત એક ભાગમાંથી પાણીપુરવઠો કરવામાં આવી રહ્યો છે. તેથી ઘાટકોપરના અમુક વિસ્તારમાં કરવામાં આવતા પાણીપુરવઠાના સમયમાં ફેરફાર…
કાંદાની અછત: બે મહિના ભાવમાં ઘટાડો નહીં થાય
પુણે: કાંદાની નિકાસ પર ૪૦ ટકા ટૅક્સ અને ડુંગળીની લઘુતમ નિકાસ કિંમત ૮૦૦ ડોલર પ્રતિ ટન હોવા છતાં, ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. ગુણવત્તાયુક્ત ડુંગળી માટે ખેડૂતોને ૫૫થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. નવેમ્બર અને ડિસેમ્બરના બે…
મરાઠા આંદોલનની ગુજરાતમાં અસર ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસો અટકાવાઇ, મુસાફરો રઝળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠા આંદોલનની આગ હવે ગુજરાતને પણ દઝાડી રહી છે. રાજ્યના એસટી વિભાગે મહત્ત્વનો નિર્ણય લેતા મુંબઇ, પુણે, નાશિક, શિરડી જતી બસોને ગુજરાત બોર્ડર પાસે જ રોકી દેવાઇ હતી. જેને પગલે સેંકડો મુસાફરો સાપુતારા પાસે…
વડોદરા નેશનલ હાઇવે પર અકસ્માતમાં કારનું કચુંબર
અમદાવાદ: મંગળવારે રાત્રે વડોદરાના નેશનલ હાઈવે પર આવેલ દેના ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારને ટ્રકે ટક્કર મારતા કારનો છૂંદો વળી ગયો હતો. આથી સ્થાનિક લોકો અને પોલીસે કારના પતરા તોડી અંદર રહેલા ૪…
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ યુવાનના હાર્ટએટેકથી મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી અકાળે મોતનો સિલસિલો યથાવત્ છે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હાર્ટએટેકથી પાંચનાં મોત થયાં હતાં. ઘટનાને પગલે લોકોમાં ભયનો મહોલ છવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં છેલ્લા ચોવીસ કલાકમાં…
અમદાવાદ મનપા ચૂંટણી ૨૦૧૫ ચૂંટણી અધિકારીઓએ ₹ ૧૫ કરોડનો હિસાબ આપ્યો નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દેશમાં ગ્રામ પંચાયતથી લઈ લોકસભા સુધી થતી ચૂંટણી બાદ ઉમેદવાર અને રાજકીય પક્ષોએ તેમના ખર્ચનો હિસાબ રજૂ કરવો પડે છે તેવી જ રીતે સરકાર દ્વારા નિયુકત કરવામાં આવતા ચૂંટણી અધિકારીઓએ પણ તેમને આપવામાં આવેલ રકમનો હિસાબ પણ…
રિવરફ્રન્ટ ફાયરિંગ કેસ: સ્મિતે પૈસાની લેતીદેતી મામલે મિત્રની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી
અમદાવાદ: શહેરના રિવરફ્રન્ટ પર દધીચી બ્રિજ નીચે લોહીલુહાણ હાલતમાં મળેલા સ્મિત ગોહેલની હત્યા થઈ નથી, પરંતુ તેણે આત્મહત્યા કરી હતી. તો બીજી તરફ, વિરમગામના બે મિત્રો, સ્મિત ગોહેલ અને યશ રાઠોડે મળીને રવીન્દ્ર લુહારની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.…
વડા પ્રધાનના ગુજરાત પ્રવાસના ૨૪ કલાકમાં જ મુખ્ય પ્રધાનને દિલ્હીનું તેડું: રાજકીય ચર્ચા તેજ
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા બાદ પ્રદેશ ભાજપમાં ફરીથી બોર્ડ નિગમ અને આયોગમાં પદાધિકારીઓની નિયુક્તિનો મુદ્દો ચર્ચા પર આવ્યો છે. વડા પ્રધાનને ગુજરાત છોડ્યાને ૨૪ કલાકની અંદર જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવતા…
આણંદ કલેક્ટર ક્લિપ કાંડ કેતકી વ્યાસની જામીન અરજી અંગે હાઈ કોર્ટમાં છ નવેમ્બરે સુનાવણી થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આણંદ જિલ્લાના ચકચારી કલેકટર ક્લિપિંગ કાંડમાં હાઈ કોર્ટમાં મહિલા અરજદાર અને તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની જામીન અરજી માટે સુનાવણી પૂર્વે વધુ એક મુદત ૬ નવેમ્બર આપવામાં આવી હતી અગાઉ આણંદની ડિસ્ટ્રિકટ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી…
પારસી મરણ
એરચ રતનશાહ સુમારીવાલા તે મરહુમ રોદામાઈ એરચ સુમારીવાલાના ધણી. તે મરહુમો બચુબાઈ અને રતનશી સુમારીવાલાના દીકરા. તે સુનુ પોરસ આરીયા તથા મરહુમ પાલનના બાવાજી. તે પોરસ અને રોશનના સસરાજી. તે ફરામરોજ તથા મરહુમો કેકી, જીમી, દોલી, મનીના ભાઈ. તે મરહુમો…