- નેશનલ
આંદોલન:
મરાઠા અનામત માટે સરકાર પર દબાણ લાવવા બુધવારે સોલાપુરમાં પુણે-સોલાપુર હાઈવે પર ટાયર તેમ જ અન્ય જ્વલનશીલ વસ્તુઓ સળગાવી રહેલા મરાઠા ક્રાન્તિ મોરચાના કાર્યકર્તાઓ. (એજન્સી)
આજે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે ટકરાશે ભારત
જીતીને સેમિફાઇનલમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે ટીમ ઇન્ડિયા મુંબઇ: વર્લ્ડ કપ ૨૦૨૩ની ૩૩મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર, બપોરે બે વાગ્યે શરૂ થશે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે…
હવા પ્રદૂષણના કારણે મુંબઇ અને દિલ્હીમાં નહીં થાય આતશબાજી
બીસીસીઆઇએ લીધો નિર્ણય નવી દિલ્હી: વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારતની મેચ ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે છે. પરંતુ સ્ટેડિયમમાં હાજર દર્શકો આ મેચ દરમિયાન અને પછી આતશબાજીનો આનંદ લઇ શકશે નહીં. માત્ર મુંબઈમાં જ નહીં, દિલ્હીમાં પણ યોજાનારી વર્લ્ડ કપની…
વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન વચ્ચે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ડેવિડ વિલીએ લીધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ
નવી દિલ્હી: આઇસીસી ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન વચ્ચે ઇગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ડેવિડ વિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ડેવિડ વિલીએ કહ્યું હતું કે, ભારતમાં આયોજિત વર્લ્ડ કપ ૨૦૨૩ પછી…
પાકિસ્તાની બોલર શાહિન શાહ આફ્રિદી પ્રથમ વખત વન-ડે રેન્કિંગમાં બન્યો નંબર વન બોલર
કોલકાતા: પાકિસ્તાનના ઝડપી બોલર શાહિન શાહ આફ્રિદી વન-ડે રેન્કિંગમાં નંબર વન બોલર બન્યો હતો. શાહિન આફ્રિદીએ તેના કરિયરમાં પ્રથમ વખત રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.આફ્રિદીએ ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને સાત સ્થાનની છલાંગ લગાવીને પાછળ છોડી દીધો હતો. આફ્રિદીએ…
વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામેની મેચ અગાઉ હાર્દિક પંડ્યાની વાપસી મુશ્કેલ
મુંબઇ: ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બેંગલૂરુમાં ૧૨ નવેમ્બરે નેધરલેન્ડ્સ સામેની ટીમની છેલ્લી લીગ મેચ પહેલા વાપસી કરે તેવી શક્યતા ખૂબ જ નહીવત છે. નોંધનીય છે કે ૧૯ ઑક્ટોબરે બંગલાદેશ સામેની મેચમાં પોતાની જ બોલિંગ પર ફિલ્ડિંગ કરતી વખતે પંડ્યાને…
જેટ એરવેઝના સ્થાપકની ₹ ૫૩૮ કરોડની મિલકતને ટાંચ મરાઈ
નવી દિલ્હી: કથિત બૅન્ક લોન છેતરપિંડીના કેસના સંદર્ભમાં મની લૉન્ડરિંગની તપાસના ભાગરૂપે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, તેમના પરિવારના સભ્યો અને કંપનીના એસેટ્સ પર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ટાંચ મારી છે. આરોપીઓના લંડન, દુબઈ અને ભારતમાંની ૫૩૮ કરોડ મૂલ્યની સંપત્તિ પર ટાંચ…
રાંધણગૅસમાં ભાવવધારો
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બૅન્ચમાર્કના ધોરણે કોમર્શિયલ રાંધણગૅસના ભાવમાં બુધવારે પ્રતિસિલિન્ડર રૂ. ૧૦૧.૫૦નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. તેલ કંપનીઓએ હૉટેલ અને રેસ્ટોરાં સહિત વિવિધ સંસ્થાનોમાં વપરાતા કોમર્શિયલ એલપીજી ગૅસ સિલિન્ડરના ભાવમાં પ્રતિસિલિન્ડર રૂ. ૧૦૧.૫૦નો વધારો જાહેર કર્યો હતો જેને કારણે…
મરાઠાઓને અનામત આપીશું: શિંદે
અન્ય સમાજના ક્વૉટાને અસર નહિ થાય મુંબઈ: રાજ્યના અન્ય સમાજના વર્તમાન ક્વૉટા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના મરાઠા સમુદાયના લોકોને અનામત આપવાનો સર્વપક્ષી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે કહ્યું હતું. પત્રકારોને આપેલી મુલાકાતમાં…