આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શુક્રવાર, તા. ૩-૧૧-૨૦૨૩ ભદ્રા પ્રારંભભારતીય દિનાંક ૧૨, માહે કાર્તિક, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૬જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૬પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૩જો ખોરદાદ, સને…
પ્રજામત
રિઝર્વ બૅન્કેની તાકીદરિઝર્વ બૅન્કની બૅન્કોને તાકીદ કરી છે કે લોનની રકમ ભરવામાં મોડું થાય તો તેના ઉપર ફટકારવામાં આવતા દંડ ઉપર કોઇ પ્રકારનો વ્યાજ ન લેવો. આ સારી વાત છે કેમ કે ગ્રાહકોને ખોટો બોજ નહીં વધે, પરંતુ આજનાં ઇલેકટ્રોનિક…