Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 696 of 928
  • મેટિની

    ફિલ્મ્સની માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં આવ્યો ધરખમ ફેરફાર

    ઓટીટીની ઝડપી સફળતાથી થિયેટર ફિલ્મ્સની ટ્રેલર રિલીઝ પદ્ધતિમાં મોટો બદલાવ શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા ફિલ્મ્સ બનાવવાના અને બનાવીને દર્શકો સુધી પહોંચાડવાના તરીકાઓમાં જેમ જેમ પ્રગતિ કે ફેરફારો થતા રહે છે એમ એમ તેના માર્કેટિંગમાં પણ તફાવત જોવા મળે છે. કોઈ પણ…

  • મેટિની

    ગાંધી તારી બીક છે, બાકી બધું ઠીક છે

    સાતમા આસમાન પરથી જમીન પર પટકાતાં અમને માત્ર ૧૫ મિનિટ જ લાગી તખ્તાની પેલે પાર -વિપુલ વિઠ્ઠલાણી ગ્રેન્ડ રિહર્સલ દરમિયાન અપર્ણા, આકાશ ઝાલા, વિપુલ વિઠલાણી, કમલેશ ઓઝા. મારી આ કોલમ તખ્તાની પેલે પાર વાંચીને હમણાં ૩-૪ દિવસ પહેલા રંગભૂમિના યુવા…

  • થિયેટરોમાં આ મહિને રિલીઝ થશે ૭ બોલીવુડ ફિલ્મો

    ૨૦૨૩ની પૂર્ણાહુતિને હવે માત્ર ૨ મહિના બાકી છે. તહેવારોની સીઝનના આ બે મહિનામાં જાહેર બજારોમાં તો ચકાચોંધ હોય જ છે પરંતુ સિનેમાઘરોમાં પણ હાઉસફૂલના પાટિયા જોવા મળે છે. કોરોના મહામારી અને બાદમાં ઘઝઝ એન્ટરટેઈનમેન્ટના તડાકામાં ફેરફાર ચોક્કસથી કર્યો છે પરંતુ…

  • રિદ્ધિમા કપૂર કરશે OTT ડેબ્યૂ વેબ સિરીઝમાં જોવા મળશે

    કપૂર ખાનદાનની એક મહિલા આટલા વર્ષો બાદ પહેલીવાર કોઇ વેબસિરીઝમાં એક્ટિંગના શ્રીગણેશ કરવા જઇ રહી છે.. અમે વાત કરી રહ્યા છીએ રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરની.ઋષિ અને નીતુ પોતે ભલે એક સમયના ટોચના હિરો હીરોઇન રહી ચુક્યા હોય પરંતુ કપૂર…

  • અનિલ ક્પૂરના ઘરે ઉજવાઈ કરવા ચોથ અનેક અભિનેત્રીઓ લીધો ભાગ

    મુંબઈ: ઉત્તર ભારતીયો માટે કરવા ચોથનું વિશેષ મહત્વ હોય છે, જ્યારે તેનું મહત્વ ગુજરાત, મહારાષ્ટ્રથી લઈને બોલીવુડ સુધી પહોંચ્યું છે. કરવા ચોથના દિવસે બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓ દર વર્ષની માફક આજે પણ અનિલ કપૂરના ઘરે પહોંચી હતી. બોલીવુડ જ નહીં, હોલીવુડની…

  • મેટિની

    કેરોલિના રીપર પ્રકરણ-૪૭

    બત્રાએ દિલના દર્દને કામના બોજ હેઠળ દબાવવું હતું પણ એ શક્ય હતું? પ્રફુલ શાહ કિરણ, વિકાસ અને ગૌરવને એક જ સ્થળેથી, એક જ વ્યક્તિના ને એક જ સરખા મેસેજ આવ્યા સબ-ઈન્સ્પેકટર વૃંદા સ્વામીને ‘ચોક્કસ ઘટતું કરીશ’નું વચન આપ્યા બાદ એટીએસના…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • નેશનલ

    આંદોલન:

    મરાઠા અનામત માટે સરકાર પર દબાણ લાવવા બુધવારે સોલાપુરમાં પુણે-સોલાપુર હાઈવે પર ટાયર તેમ જ અન્ય જ્વલનશીલ વસ્તુઓ સળગાવી રહેલા મરાઠા ક્રાન્તિ મોરચાના કાર્યકર્તાઓ. (એજન્સી)

  • આજે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે ટકરાશે ભારત

    જીતીને સેમિફાઇનલમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે ટીમ ઇન્ડિયા મુંબઇ: વર્લ્ડ કપ ૨૦૨૩ની ૩૩મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર, બપોરે બે વાગ્યે શરૂ થશે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે…

  • હવા પ્રદૂષણના કારણે મુંબઇ અને દિલ્હીમાં નહીં થાય આતશબાજી

    બીસીસીઆઇએ લીધો નિર્ણય નવી દિલ્હી: વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારતની મેચ ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે છે. પરંતુ સ્ટેડિયમમાં હાજર દર્શકો આ મેચ દરમિયાન અને પછી આતશબાજીનો આનંદ લઇ શકશે નહીં. માત્ર મુંબઈમાં જ નહીં, દિલ્હીમાં પણ યોજાનારી વર્લ્ડ કપની…

Back to top button