Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 694 of 928
  • એપલને નોટિસ

    નવી દિલ્હી: ફોન હૅકિંગ પ્રકરણને મામલે સરકારની સાયબર સિક્યોરિટી એજન્સી ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી)એ એપલને નોટિસ મોકલી હોવાનું આઈટી સેક્રેટરી એસ. ક્રિષ્નને ગુરુવારે કહ્યું હતું. વિપક્ષના અનેક સાંસદોને મળેલા ધમકીભર્યા સંદેશને મામલે સીઈઆરટીએ તપાસ શરૂ કરી હોવાનું તેમણે…

  • બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવી બીજાની વીમા પૉલિસીના ૧૫ લાખ ઉપાડ્યા, ત્રણની ધરપકડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવીને એક વીમા પૉલિસી ધારકની પૉલિસીના રૂ. ૧૫ લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં પૉલિસીધારકે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ…

  • આપણું ગુજરાત

    ચરખો:

    અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમની ગુરુવારે મુલાકાત વખતે ચરખો કાંતતા ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી. (પીટીઆઈ)

  • ૧૦ મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળ બનાવવા નવેમ્બરમાં દેશ-વિદેશોમાં રોડ શૉ યોજાશે

    સુરતમાં ૫ ફિએસ્ટા ટેક્સટાઇલ સમિટ તેમજ અમદાવાદમાં એક્સપોર્ટર કોન્ફરન્સનું આયોજન (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વીજીજીએસ- ૨૦૨૪ અંતગર્ત ૧૦ મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે રાજ્યકક્ષાએ અત્યારસુધીમાં મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં વિવિધ ૧૧ તબક્કામાં અંદાજે રૂ. ૨૫,૯૪૫ કરોડના રોકાણ માટે ૪૭ એમઓયુ થયા…

  • અમદાવાદ રિવરફ્રન્ટના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં: તંત્રની ઘોર બેદરકારી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર પોલીસ કમિશનર જી એસ મલિક સહિત અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રિવરફ્રન્ટ પર આપઘાત સ્થળે મુલાકાત લીધી હતી. તેમણે મુલાકાત બાદ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં ૨૪ કલાકમાં ત્રણ હત્યાના બનાવ બન્યા હતા.…

  • પારસી મરણ

    હુતોક્ષી સોરાબ પટેલ તે સોરાબ ફ્રામરોઝ પટેલના ધણીયાની. તે ખુશરૂ પટેલ તથા કૈઝાદ પટેલના માતાજી. તે મરહુમો દૌલતબાનુ તથા પીરોજશા ગોંડાના દીકરી. તે રૂપાલી પટેલ તથા જોસેફીની પટેલના સાસુજી. તે કેરીસા પટેલ, કેલીન પટેલ તથા ડેલીશા પટેલના બપઈજી. તે મરહુમો…

  • હિન્દુ મરણ

    મોરબી, હાલ મીરા રોડ, સંજયભાઈ વેદ (ઉં.વ. ૫૬), તે ગૌ.વા. લલિતાબેન હાકેમચંદ વેદના સુપુત્ર. તે સ્વ. હંસાબેન, અ. સૌ. ઉષાબેન દિનેશભાઈ ગાંધી, સ્વ. અશ્ર્વિનભાઈ, સ્વ. રમેેશભાઈના લઘુબંધુ. સ્વ. પ્રજ્ઞાબેનના દિયર. અંકિત અને રત્નાબેન દિપેશભાઈ પાલેજાના કાકા – ગુરુવાર, તા. ૨/૧૧/૨૩ના…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનદાઠા, હાલ મુલુંડ કનૈયાલાલ કુંવરજી દોશી (ઉં.વ. ૮૦) તા. ૧-૧૧-૨૩ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે સંદીપ, શીતલ, નીતુના પિતાશ્રી. સોનલ, નીરવકુમાર સલોત તથા સિદ્ધાર્થકુમાર શાહના સસરા. જાનવીના દાદા. સ્મિત અને આયુશીના નાના. જયાબેન, સ્વ. કાંતિભાઈ, નરેન્દ્રભાઈ તથા…

  • શેર બજાર

    શેરબજારમાં બે દિવસની પીછેહઠ બાદ બેન્ચમાર્કમાંઉછાળો, નિફ્ટી ફરી ૧૯,૧૦૦ની ઉપર પહોંચ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ, સેન્સેક્સ અને નિફ્ટીએ બે દિવસના ઘટાડા પછી ગુરૂવારે લગભગ એકાદ ટકાનો ઉછાલો નોંધાવી રોકાણકારોને રાજી કર્યા હતા. યુએસ ફેડરલ રિઝર્વના દરો યથાવત રાખવાના નિર્ણયની જાહેરાત વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં તેજીનો પવન ફુંકાયો…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે વ્યાજદર યથાવત્ રાખ્યાના નિર્ણય સાથે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે…

Back to top button