- ઉત્સવ

દિવાળી પર મળો બેકિંગ ક્વીનને
જેણે બનાવ્યો છે અનોખો બેક્ડ ગુલાબ જામુન ચીઝ કેક… ૧૭ વર્ષની ઉંમરે તમે કે હું શું કરતા હતા? આ સવાલનો જવાબ કદાચ એવો હશે કે મિત્રો સાથે કોલેજ જઈને લાઈફને એન્જોય કરતા હતા, કે કોઈ વળી મહેનતુ અને ભણેશ્રી હશે…
- ઉત્સવ

ચઢાવો કોટ-સ્વેટર-બંડી, આવી ગઈ છે ઠંડી
આજે આટલું જ -શોભિત દેસાઈ પૂરતાને પુષ્કળ સમજીને જીવવાવાળા આપણે મુંબઈગરાઓ માટે સારી મોસમના દિવસોની શરૂઆત થવામાં છે. ઋતુઓમાં રમ્યતમ શિયાળો એટલે સારી મોસમ. બે રીતે જોવાનો પ્રબંધ છે જ શિયાળાને. કાં તો રંગબેરંગી સ્વેટર માંડ વરસમાં એકાદ બેવખત જ…
- ઉત્સવ

ક્રિકેટમાંથી શેરબજારમાં ઈન્વેસ્ટમેન્ટના પણ મળે છે સંખ્યાબંધ પાઠ
ઈન્વેસ્ટમેન્ટ અને ખાસ કરીને ઈકિવટી રોકાણના જગતને સમજવા માટે વિવિધ માધ્યમો કામ લાગતા હોય છે. જેમાં ક્રિકેટ મેચ પણ એક મહત્ત્વનું માધ્યમ ગણી શકાય. ક્રિકેટ મેચોમાં અજમાવાતી મોટાભાગની વ્યૂહરચના રોકાણ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. કઈ રીતે? સમજવું રસપ્રદ…
- ઉત્સવ

ગુજરાતની શિયાળુ કુદરતી સંપદા- વિવિધ સ્થળોએ મહાલતા વન્યજીવો અને પક્ષીઓનાં મિજાજને માણીએ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ઘોંઘાટથી આપણે સામાન્ય રીતે ભાગતા હોઈએ છીએ અને ક્યાંક દૂર શાંત સ્થળે જતા રહીએ એવું હંમેશાં વિચારીએ છીએ, અને જ્યારે શાંતિ મળે ત્યારે સૂનકારથી ડરી જઈએ છીએ. માનવસહજ સ્વભાવ હંમેશાં જે મળે તેનાથી વિપરીત જ ઈચ્છતો…
- ઉત્સવ

‘જ્યોતિબા ફૂલે અત્યારે પક્ષાઘાતની બીમારથી પથારીવશ છે તો તેમને આર્થિક મદદ કરશો એવી અપેક્ષા ધરાવું છું’: મામા પરમાનંદ
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા મુંબઇની ધરતી ઉપર ચાલનારો માણસ પોતાને રાજા-મહારાજાથી જરાયે ઓછો સમજતો નથી. એ સ્વપ્નાં સેવે છે અને તેને નક્કર વાસ્તવિક્તા બનાવી જાણે છે રાજકારણ, કળા, લોકસંસ્કૃતિ, સાહિત્ય, સામાજિક ક્રાંતિમાં મુંબઇની મહત્ત્વની ભૂમિકા રહી છે. વડોદરાના મહારાજા…
- ઉત્સવ

ઈ-કોમર્સનું અર્નિંગ અમારે તો દિવાળી જ પ્રાઈમ ટાઈમ
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ નોરતા પછીની શરદ પૂનમ એટલે દિવાળીના તહેવારના પેકેજનું એડવાન્સ નોટિફિકેશન. પૂનમ પછી તિથિ અનુસાર સમયચક્ર આગળ વધે પણ ઘરમાં સાફ સફાઈનું વાર્ષિક અભિયાન શરૂ થાય. ઘરના ખૂણે ખૂણેથી એવી વસ્તુઓના પેકેટ મળે જાણે યાદોને સંઘરીને સ્મરણનો…
- ઉત્સવ

બ્રહ્માંડમાં તમામ ક્ષણો નિર્મિત થયેલી હોય છે
સુખનો પાસવર્ડ -આશુપટેલ મારા એક પરિચિત ગર્ભશ્રીમંત હતા. તેમના દાદાના સમયથી તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી હતી. એને કારણે તેમનામાં થોડો અહંકાર જોવા મળતો હતો. તેમણે જીવનમાં કયારેય સંઘર્ષ કરવો પડ્યો નહોતો એટલે કોઈના સંઘર્ષ વિશે વાત સાંભળે ત્યારે…
સાવધાન પનીર ઓનલાઈન મગાવીને ખાવ છો, આટલું ધ્યાન રાખજો
મુંબઈ: કોરોના કાળમાં ફૂડ ઈન્ડસ્ટ્રીમાં એમાં પણ ઓનલાઈન ખરીદ-વેચાણને ગતિ પ્રાપ્ત થઇ છે. ડેરીના પદાર્થોમાં છેલ્લાં અનેક વર્ષોથી જે સ્પર્ધા શરૂ થઇ છે તેમાં પનીરનો ક્રમાંક દૂધના વેચાણ પછી આવે છે. શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દૂધની કિંમત ગુણવત્તાના માપદંડ પર નક્કી…
મરાઠા આરક્ષણ મુદ્દો: ૮મી ડિસેમ્બરે ઠરાવ રજૂ કરાશે
ફોર્મ્યુલા નક્કી કરવા માટે સરકાર પાસે એક મહિનાનો સમય નાગપુર: ઉપરાજધાનીમાં થનારા શિયાળા સત્રના બીજા દિવસે ૮મી ડિસેમ્બરે મરાઠા આરક્ષણ અંગે સર્વપક્ષીય ઠરાવ રજૂ કરવાની તૈયારી સરકારે દર્શાવી હોવાથી ખરી ફોર્મ્યુલા અહીં જાહેર થવાના સંકેત દેખાઇ રહ્યા છે. આને કારણે…
એકનાથ શિંદેને વ્હિપ ન મળ્યો
એમએલએની ગેરલાયકાતની સુનાવણી: ૩૧ ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાશે મુંબઈ: શિવસેનાના ધારાસભ્યની ગેરલાયકાતની સુનાવણી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની સામે યોજાયો હતો. અયોગ્યતાના કિસ્સામાં, વ્હીપનો મુદ્દો ચાવીરૂપ બનશે. શિંદે જૂથ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આ…






