- ઉત્સવ
બ્રહ્માંડમાં તમામ ક્ષણો નિર્મિત થયેલી હોય છે
સુખનો પાસવર્ડ -આશુપટેલ મારા એક પરિચિત ગર્ભશ્રીમંત હતા. તેમના દાદાના સમયથી તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી હતી. એને કારણે તેમનામાં થોડો અહંકાર જોવા મળતો હતો. તેમણે જીવનમાં કયારેય સંઘર્ષ કરવો પડ્યો નહોતો એટલે કોઈના સંઘર્ષ વિશે વાત સાંભળે ત્યારે…
સાવધાન પનીર ઓનલાઈન મગાવીને ખાવ છો, આટલું ધ્યાન રાખજો
મુંબઈ: કોરોના કાળમાં ફૂડ ઈન્ડસ્ટ્રીમાં એમાં પણ ઓનલાઈન ખરીદ-વેચાણને ગતિ પ્રાપ્ત થઇ છે. ડેરીના પદાર્થોમાં છેલ્લાં અનેક વર્ષોથી જે સ્પર્ધા શરૂ થઇ છે તેમાં પનીરનો ક્રમાંક દૂધના વેચાણ પછી આવે છે. શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દૂધની કિંમત ગુણવત્તાના માપદંડ પર નક્કી…
મરાઠા આરક્ષણ મુદ્દો: ૮મી ડિસેમ્બરે ઠરાવ રજૂ કરાશે
ફોર્મ્યુલા નક્કી કરવા માટે સરકાર પાસે એક મહિનાનો સમય નાગપુર: ઉપરાજધાનીમાં થનારા શિયાળા સત્રના બીજા દિવસે ૮મી ડિસેમ્બરે મરાઠા આરક્ષણ અંગે સર્વપક્ષીય ઠરાવ રજૂ કરવાની તૈયારી સરકારે દર્શાવી હોવાથી ખરી ફોર્મ્યુલા અહીં જાહેર થવાના સંકેત દેખાઇ રહ્યા છે. આને કારણે…
એકનાથ શિંદેને વ્હિપ ન મળ્યો
એમએલએની ગેરલાયકાતની સુનાવણી: ૩૧ ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાશે મુંબઈ: શિવસેનાના ધારાસભ્યની ગેરલાયકાતની સુનાવણી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની સામે યોજાયો હતો. અયોગ્યતાના કિસ્સામાં, વ્હીપનો મુદ્દો ચાવીરૂપ બનશે. શિંદે જૂથ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આ…
ન્યાયમૂર્તિઓના જીવનું જોખમ આરટીઆઈ હેઠળ સ્ટ્રક્ચરલ ઓડિટની માહિતી આપવાનો હાઈ કોર્ટનો સાફ ઈનકાર
મુંબઈ: દક્ષિણ મુંબઈ સ્થિત બોમ્બે હાઈ કોર્ટના હેરિટેજ બિલ્ડિંગ અંગેની સ્ટ્રક્ચરલ ઓડિટની માહિતી રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ આપવાની બોમ્બે હાઈ કોર્ટના સાર્વજનિક જાણકારી વિભાગના અધિકારીએ સાફ ઈન્કાર કરી દીધો છે. એ અહેવાલની માહિતી જાહેર કરવામાં ન્યાયમૂર્તિઓ અને અન્ય અધિકારીઓના…
તુવેર, કપાસના પાકની આડમાં ખેડૂતો ચલાવી રહ્યા છે નવો વેપાર
એલસીબીએ કાર્યવાહી કરીને કરોડોનો માલ જપ્ત કર્યો ધુળે: રાજ્યમાં ગાંજાના ઉત્પાદન પર પ્રતિબંધ છે. જોકે ધુળેમાં અમુક ખેડૂતો દ્વારા ગાંજાના છોડની ખેતી કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસો દ્વારા આવા ખેડૂતોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ધુળે જિલ્લામાં…
સોનું અને એન્ટિક વસ્તુમાંથી નફાની લાલચે ૧.૦૫ કરોડ રૂપિયા ગુમાવ્યા
થાણે: સસ્તામાં સોનું અને એન્ટિક વસ્તુના વેચાણમાંથી સારા નફાની લાલચમાં નવી મુંબઈના રહેવાસીએે ૧.૦૫ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. નવી મુંબઈના પનવેલ ખાતે રહેતા ભગવાન મુંઢેએ નોંધાવેલી ફરિયાદને આધારે પનવેલ સિટી પોલીસે ગુરુવારે નીરજ ખંડાગળે અને નીતુ કદમ…
- આમચી મુંબઈ
ધૂળને નિયંત્રણમાં લાવવા મુંબઈના રસ્તાઓને પાણીથી ધોવાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વધતા પ્રદૂષણને નાથવા માટે અને વાતાવરણમાં ઉડતી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના ૫૬૦ કિલોમીટર લંબાઈના રસ્તાને સ્વચ્છ કરીને પાણીથી ધોવાની યોજના બનાવી છે, તે માટે ૧૨૧ ટૅન્કર, મશીન સહિત મનુષ્યબળનો ઉપયોગ કરવામાં આવવાનો છે.…
આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની શક્યતા
મુંબઇ: છેલ્લા એક સપ્તાહથી દેશમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોમાં સૂર્યનો તાપ અનુભવાયો છે તો કેટલીક જગ્યાએ ઠંડીનો અહેસાસ પણ થયો છે. પૂર્વીય પવનોને કારણે હવામાં ઝાકળનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે વાતાવરણમાં મોટો પલટો…
શું સરકારની ક્યુરેટિવ પિટિશન સફળ થશે?
મુંબઇ: મરાઠા સમુદાય માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતનો વિકટ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટના જવાબ પર ટકી રહ્યો છે જ્યાં મહારાષ્ટ્ર સરકારે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. તમામની નજર આ જટિલ અરજીના પરિણામ પર ટકેલી છે જે ઊંડી રાજકીય અસરો…