- ઉત્સવ
બાળકો ખરા અર્થમાં ઈનફ્લુએન્સર
બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી બાળકો મોટા ક્યાં થઇ ગયાં ખબર ના પડીથી લઈને બાળકો મોટા લોકોની જેમજ વર્તે છે ની સફર આપણે જોઈ છે. આજે મોટાભાગનાં બાળકો નાદાન જણાતા નથી અને પુખ્ત જલ્દી થઇ જાય છે તેમ જોવામાં…
- ઉત્સવ
ખાખી મની-૨
‘મોટું સાહસ કરીને જબરજસ્ત કૌભાંડ પકડી પાડ્યું એવું દુનિયાને બતાવી દઇએ, છાપાઓમાં ચમકીએ, મીડિયામાં કેસ ઉછાળિયે, નામ કરીએ.’ લીચી પટેલે કહ્યું. અનિલ રાવલ બેગમાં ભરેલા રૂપિયા જોઇને ચારેયની આંખોમાં વીજળીની ચમક ઊતરી આવી. રોમાંચનું એક લખલખું એમના રોમેરોમમાં પ્રસરી ગયું.…
- ઉત્સવ
કોમ્પ્રોમાઈઝ
ટૂંકી વાર્તા -ભરત વૈષ્ણવ “આ મારું વિઝીટીંગ કાર્ડ છે આમ કહી તેમણે મારા હાથમાં કાર્ડ થમાવ્યું. આગંતુક સુટેડ બુટેડ. કલીન શેવ્ડ ફેઇસ. ચહેરા પર ઓફિસરનો રૂઆબ. પાતળી કદ કાઠી !! આંખો એકસ રે જેવી વેધક. હેર ડાય કરેલ કર્લી હેર!!…
- ઉત્સવ
જોઈએ એમાં એક પણ, ઓછે નહીં નિભાય, પાયા, ઈસો ને ઊપણાં, મળીને ખાટલો થાય
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી અરબી ભાષામાં એક જાણીતી ઉક્તિ છે કે ‘જેમ મીઠા વગરનું ભોજન લૂખું તેમ કહેવત વગરનું બોલવું લૂખું.’ કહેવત વગરની ભાષા નીરસ લાગે. કહેવત સાથે કથા સંકળાયેલી હોય છે અને કથા પરથી કહેવત બની હોવાના અનેક…
- ઉત્સવ
ઔરંગઝેબનો હિન્દુ-દ્વેષ માઝા મૂકી રહ્યો હતો
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૧૮)આજની શૈલીમાં કહી શકાય કે દુર્ગાદાસ ૩૬૫૨૪ જાગૃત, સાવચેત અને સતર્ક રહેતા હતા. મારવાડના મહારાણા રાજસિંહની ઉદારતાને પ્રતાપે મળેલી કેલવાની જાગીરમાં દુર્ગાદાસ રાઠોડની નિશ્રામાં રાજકુમાર અજીતસિંહ મોટા થઇ રહ્યા હતાં. બીજી તરફ ઔરંગઝેબે પાટવીકુંવર અજીતસિંહના સફળ…
- ઉત્સવ
કચ્છનો પહેલો અન્નકૂટ ઉત્સવ સાંખ્યયોગી લાધીબાઇએ ઉજવ્યો
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી ગુજરાતી નૂતન વર્ષ બેસવાને બસ જુજ દિવસો બાકી છે. શુભ દિવસોમાં સ્વામિનારાયણ મંદિર તથા અન્ય મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ ધામધૂમથી ઉજવાતો હોય છે. મને તો યાદ આવે છે કચ્છનો પ્રથમ અન્નકૂટ મહોત્સવ અને લાધીબાઈ જેમણે આ…
- ઉત્સવ
સ્વરૂપવાન યુવતીઓને ફસાવ્યા બાદ હત્યા કરનાર સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ કોણ હતો?
મોનિકા બેદી નામની આકર્ષક અભિનેત્રી જ્યારે અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે પ્રેમમાં પડી ત્યારે ઘણાને નવાઈ લાગી હતી. હત્યાઓ, ખંડણી, અપહરણ … જેવા ગુનાઓ માટે કુખ્યાત માફિયામાં એવું તે શું મોનિકાએ જોયું હશે? એજ રીતે કાશ્મીરી આતંકવાદી યાસિન મલિકે મુશાલ…
- ઉત્સવ
કરૂણામયી માત કી જય
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે નિલકંઠ સોસાયટીમાં છેલ્લાં બાવીસ વર્ષથી નવરાત્રિનો ઉત્સવ ઉજવાય છે. સોસાયટીના કમિટી મેમ્બર્સ સાથે માતાજીના ભક્તો પણ પોતાનું વિશેષ યોગદાન આપે છે. વળી યુવાવર્ગ પણ આનંદોત્સવમાં જોડાઈ જાય છે જાણે કોઈ મેળો ન હોય! નવરાત્રિમાં…
- ઉત્સવ
નશાની ગર્તામાં ફસાઈ રહ્યો છે દેશ
ભારતનો કોઈ વિસ્તાર એવો નથી જે નશામુક્ત હોય. મુંબઈ, ચંદીગઢ, બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નાઇ જેવાં શહેરો નશાખોરીના ગઢ બનીને સામે આવ્યા છે. એક બાજુ આ મહાનગરોમાં ઉદ્યોગ, ફેશન અને કેરિયર સંબંધી બૂમ આવ્યો છે તો બીજી બાજુ નશાખોરીમાં પણ…
- ઉત્સવ
ફોટા રે ફોટા, સાચા કે ખોટા? પ્રાઇવેટ કે પબ્લિક સુધી? ટાઇટલ્સ: દરેક ફોટો એક અંગત ઇતિહાસ છે. (છેલવાણી)
મિજાજ મસ્તી -સંજય છેલ વરસો પહેલાં અમુક વિદેશી પત્રકારો-ફોટોગ્રાફરો ગાંધીજીના આશ્રમમાં પધાર્યા ત્યારે પહેલીવાર એમણે ગાંધીજીના ત્રણ વાંદરાઓ જોયા. જેમાં એક વાંદરો બૂરું જોતો નથી, બીજો બૂરું સાંભળતો નથી અને ત્રીજો બૂરું બોલતો નથી. પત્રકારો તો ફોટાઓ પાડીને જતા રહ્યા.…