- એકસ્ટ્રા અફેર
ઈસરો ચીફના આક્ષેપોની તપાસ થવી જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં મોટા ભાગનાં લોકોને રાજકારણીઓ તરફ માન નથી. રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે હલકી કક્ષાનું રાજકારણ રમે છે એવી સામાન્ય લોકોની માન્યતા છે. બીજી તરફ દેશને મહાન સિદ્ધિ અપાવનારા આપણા વિજ્ઞાનીઓને આપણે બહુ માન આપીએ છીએ. એ…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૪૯
તોપચી અબ્દુલ્લા હમીદુલ્લા ‘ગુલાબ’ની કબર કંઇક અલગ હતી પ્રફુલ શાહ સદાનંદે તરત કબૂલી લીધું કે આકાશ-મોના પર નજર રાખવાનું કામ રાજીવ દુબેએ સોંપ્યું હતું કિરણની ચાલમાં એક અનોખો વિશ્ર્વાસ હતો. હૃદયની અંદર ધરબાયેલી વેદનાને વિસારીને એ સ્મિત ફરકાવતી ‘મહાજન મસાલા’ની…
- નેશનલ
નેપાળમાં ૬.૪નો ધરતીકંપ: ૧૫૦થી વધુનાં મોત
૧૫૯ પાછોતરા આચકા: અનેક ઘાયલ, સેંકડો ઇમારતને નુકસાન ભયાનક ધરતીકંપની ભયાવહ તસવીર:નેપાળના જાજરકોટમાં શનિવારે આવેલા ધરતીકંપમાં ધ્વસ્ત થયેલી ઈમારતો. (પીટીઆઈ) કાઠમંડુ: નેપાળમાં ૬.૪ની તીવ્રતાવાળા આવેલા ધરતીકંપમાં ઓછામાં ઓછા ૧૫૭થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.…
સાવધાન, મુંબઈગરા પ્રદૂષણના ભરડામાં: પાંચમાથી ચાર પરિવાર બીમાર
મુંબઈ: મહાનગરમાં વાયુ પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. શિયાળાના આગમન સાથે હવાની ગુણવત્તામાં વધુ ઘટાડો થવાની ધારણા છે. પ્રદૂષણને કારણે થતી આરોગ્ય સમસ્યાઓ અંગે કરવામાં આવેલ સર્વેક્ષણમાં 7,000 મુંબઈગરામાંથી 78 ટકાએ ગળું ખરાબ થવા અને ઉધરસની ફરિયાદ કરી…
પશ્ચિમ રેલવેમાં સોમવારથી વધુ 17 એસી ટે્રનો દોડશે
દહાણુ-અંધેરી લોકલ ચર્ચગેટ સુધી લંબાવાશે મુંબઇ: એસી લોકલ ટે્રનોમાં વધતી મુસાફરીને લીધે પશ્ચિમ રેલવે દ્વારા આ 6 નવેમ્બરથી મુંબઈ ઉપનગરીય વિભાગોમાં એસી લોકલ ટે્રનોમાં સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે લાઇન પર 17 નવી એસી ટે્રનો શરૂ…
ફેરિયાઓ પર કાર્યવાહી કરવા મધ્ય રેલવેએ જારી કર્યો વોટ્સએપ નંબર
મુંબઈ: રેલ્વેની ટિકિટ બારી પર ઊભેલા દલાલોને અટકાવવા સાથેજ સ્ટેશન પરિસરની આસપાસના ફેરીવાળાને હટાવવા મધ્ય રેલવે દ્વારા નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ મધ્ય રેલવે વિભાગ દ્વારા 9004442933 વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે. રેલવેની ટિકિટ બારી…
ધૂળ પર નિયંત્રણ લાવવા સુધરાઈ ભાડા પર લેશે `એન્ટિ સ્મોગ મશીન’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની હવામાં ધૂળનું પ્રમાણ વધી રહ્યું હોવાથી પ્રદૂષિત હવાને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ વિવિધ યોજના અમલમાં મૂકી છે, તેના ભાગરૂપે પાલિકા તરફથી 30 એન્ટી સ્મોગ મશીન'ની ખરીદી કરવાની છે, પરંતુ તે જ્યાં સુધી હાથમાં આવે નહીં…
મોહિત કંબોજ સામેનો છેતરપિંડી કેસ બંધ કરવા માટેનો સીબીઆઈનો અહેવાલ કોર્ટે ફગાવ્યો
મુંબઈ: છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજથી સેન્ટ્રલ બૅન્ક ઓફ ઈન્ડિયાને 103 કરોડ રૂપિયાના ખાડામાં ઉતારી દેનાર ભારતીય જનતા પક્ષના નેતા મોહિત કંબોજ અને અન્યો સામેનો કેસ બંધ કરવા અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા રજૂ કરવામાં આવેલો અહેવાલ મુંબઈની અદાલતે…
સરકારી અધિકારી પાસે ખંડણી માગી આરટીઆઈ કાર્યકર અનેબે પત્રકારની ધરપકડ
વરિષ્ઠ અધિકારીઓ પર દબાણ લાવવા આરોપી ઉપવાસ પર ઉતરવાનું નાટક કરતા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાઈટ ટુ ઈન્ફર્મેશન (આરટીઆઈ) હેઠળ માહિતી મેળવ્યા પછી સરકારી અધિકારીઓ પાસેથી કથિત ખંડણી માગવા પ્રકરણે થાણેના ખંડણી વિરોધી પથકે નાશિકના આરટીઆઈ કાર્યકર અને બે પત્રકારની ધરપકડ…
- નેશનલ
સંવત 2079, આશ્વિનનાં ચોપડા- પૂજન અને લક્ષ્મીપૂજનનાં મુહૂર્તો
પુષ્ય નક્ષત્રમાં ચોપડા બાંધવા આપવાના મુહૂર્ત(સમય મુંબઈ સ્ટા. ટા.માં)પુષ્્ય નક્ષત્ર પ્રારંભ: શનિવાર તા. 4-11-2023,સવારે ક. 07-57, (વિષ્ટિ બપોરે ક. 12-00 સુધી)પુષ્ય નક્ષત્ર સમાપ્ત : રવિવાર તા. 5-11-23, સવારે ક. 10-29પુષ્ય નક્ષત્રના મુહૂર્તો: શનિવાર, તા. 4-11-2023ક બપોરે ક. 12-22 થી ક.…