- ધર્મતેજ
અરે જીતવું હોય તો જાગો
(સંતોની વાણીમાં અસ્ત્ર- શસ્ત્રોના ઉલ્લેખો-૪) અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ પરમતત્ત્વની પ્રાપ્તિ અર્થે સાધકે જ્ઞાન, યોગ અને ભક્તિ અને સેવા… એમ વિવિધ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. માત્ર જ્ઞાની થવાનું કે માત્ર યોગી થવાનું જ સંતોનું લક્ષ્ય નથી. પોથી, પુસ્તકમાંથી…
- ધર્મતેજ
તહેવારોની શૃંખલા : માતૃશક્તિના સ્વરૂપો લક્ષ્મી- કાલી- શારદાનું પૂજન
દિપોત્સવ – હેમુ-ભીખુ દિવાળીના તહેવારોનું આગવું મહત્ત્વ છે. આ તહેવાર સમૂહમાં દરેક તહેવારની એક અગત્યતા છે. વળી આ દરેક તહેવાર એક ક્રમમાં આવે છે, આ ક્રમ પાછળ પણ કોઈક ગુઢ રહસ્ય છે. તાર્કિક-સામાજિક બાબતો ઉપરાંત આ પરંપરા પાછળ એક આધ્યાત્મિક…
- ધર્મતેજ
રંગોળી : પરંપરાગત ધાર્મિકતા
રંગોળીથી જે તે સ્થાન માટે શુદ્ધતાનો ભાવ તો પ્રગટે જ છે પણ સાથે સાથે રંગોળી કરનાર વ્યક્તિ પણ શુદ્ધ છે તેવી પ્રતીતિ થાય છે. રંગોળી સ્વચ્છતા તેમજ સુઘડતાની પણ સાક્ષી છે. રંગોત્સવ -એચ. વાળા ભારતીય મહા ઉપદ્વીપની આ એક અનેરી…
- ધર્મતેજ
ઉત્સવની સમ્રાજ્ઞી-દિવાળી ભલે પધાર્યા નૂતન વર્ષ
અમાસની રાત્રે ગાઢ અંધકાર હોય ત્યારે નાનકડું કોડિયું પણ તેજસ્વી લાગે. પર્વોત્સવ -અનવર વલિયાણી વર્ષે વર્ષે દિવાળી આવવા છતાં માણસને કંટાળો કેમ આવતો નથી, એ વિચારવા જેવી વાત છે. જો કે મહત્ત્વનો ફરક એ છે કે દિવાળી બાર મહિના પછી…
- ધર્મતેજ
કઠણ ચોટ છે કાળની રે…
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની કાફી રાગનાં પદો-ભજનોથી ખૂબ જાણીતો ધીરો ભગત મધ્યકાલીન સાહિત્ય પરંપરામાં અને કંઠસ્થ પરંપરાની ભજનવાણીમાં એમ બંને ધારામાં મહત્ત્વનો છે. કાફી તો ધીરાની ધારામાં અને ચાબખા ભોજાના, એવી ઉક્તિ પણ પ્રચલિત છે. બારોટ જ્ઞાતિનો સાવલી પાસેના…
- ધર્મતેજ
જાણ્યું છતાં અજાણ્યું એવું બસ્તરનું રાજ રાજેશ્વરી ત્રિપુરા સુંદરી મંદિર
પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક ચમત્કાર એટલે શું? ચમત્કાર એટલે એ ઘટના જેને આપણે આપણી તર્ક બુદ્ધિથી સમજાવવા અસમર્થ છીએ. વિજ્ઞાન ચમત્કારમાં માનતું નથી, તેમ છતાં હકીકત છે કે આ સૃષ્ટિમાં એવી અનેક ઘટના છે જેને સમજાવી શકવામાં વિજ્ઞાનનો પનો ટૂંકો પડે…
સ્વાતંત્ર્ય: મન મોકળાપણાનું નામ
મોહમદ સાહેબ, ગૌતમ બુધ્ધ, મહાવીરે માણસના મનને રૂઢીઓથી મુક્ત કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું આચમન – કબીર સી. લાલાણી આપણી આસપાસ શું બની રહ્યું છે એ જોવા માટે આંખો અને સાંભળવા માટે કાન આપ્યા છે, એટલે આપણી પાસે જગતભરની માહિતી…
દેવતાઓ તમે પણ ધર્મજ્ઞ છો,તમે જ બતાવો કે જ્યારેએ દૈત્યો મારા ભક્ત હોય તો હું કઈ રીતે તેમને મારી નાખું
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ) બ્રહ્મદેવ મયાસુરને આદેશ આપી બ્રહ્મલોક ચાલ્યા ગયા. ધૈર્યશાળી મયાસુરે પોતાના તપોબળથી નગરોના નિર્માણનું કામ આરંભ કરી દીધું. તેમણે તારકાક્ષ માટે સુવર્ણમય, કમલાક્ષને રજતમય અને વિદ્યુનમાલીને લોહમય એમ ત્રણ પ્રકારના ઉત્તમ દુર્ગ એકબીજાની ઉપર એક…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- એકસ્ટ્રા અફેર
ઈસરો ચીફના આક્ષેપોની તપાસ થવી જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં મોટા ભાગનાં લોકોને રાજકારણીઓ તરફ માન નથી. રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે હલકી કક્ષાનું રાજકારણ રમે છે એવી સામાન્ય લોકોની માન્યતા છે. બીજી તરફ દેશને મહાન સિદ્ધિ અપાવનારા આપણા વિજ્ઞાનીઓને આપણે બહુ માન આપીએ છીએ. એ…