Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 683 of 928
  • રાજસ્થાન સરહદ નજીક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીનાં મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત- રાજસ્થાન સીમા નજીક વીંછીવાડા પાસે કાર અને બસ વચ્ચે જોરાદાર ટક્કરમાં ચાર યુવકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. તમામ મૃતકો રાજસ્થાનથી ગુજરાત પરત આવી રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ઉદેપુર –…

  • પાકિસ્તાનના હવાઇદળના તાલીમ મથક પર હુમલો: નવ ત્રાસવાદી ઠાર

    ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શનિવારે વહેલી સવારે ભારે શોથી સજ્જ ત્રાસવાદીઓએ પાકિસ્તાનના હવાઇદળના તાલીમ મથક પર હુમલો કર્યો હતો અને ત્રણ વિમાન તેમ જ ઈંધણના એક ટેન્કરને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પાકિસ્તાનના સૈનિકોએ હુમલાખોર નવ ત્રાસવાદીને ઠાર માર્યા હોવાનો દાવો…

  • ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીને ધમકીભર્યા મેઈલ મોકલનારા ગુજરાત-તેલંગણાથી ઝડપાયા

    મોજ ખાતર ધમકી આપી હોવાનો આરોપીઓનો દાવો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી પાસેથી 400 કરોડ રૂપિયાની ખંડણી માગી જાનથી મારવાની ધમકી આપવાના કેસમાં પોલીસે ગુજરાત અને તેલંગણાથી બે યુવકને પકડી પાડ્યા હતા. કમ્પ્યુટર ટેક્નોલૉજીમાં માહેર ગાંધીનગરના કૉલેજ સ્ટુડન્ટે માત્ર…

  • પૂર્વ, પશ્ચિમ એક્સપ્રેસવે પર ટ્રાફિકની સમસ્યા

    પાલિકા નવ જંકશન પર બાંધશે અંડરપાસ, નાના ફ્લાયઓવર મુંબઈ: પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે પર વાહનોની વધતી અવરજવર અને ટ્રાફિક જામની સમસ્યા ધ્યાનમાં રાખીને, મુંબઈ મહાનગરપાલિકાએ એક્સેસ કંટ્રોલ નીતિને પસંદ કરી છે. ટ્રાન્સપોર્ટને ઝડપી અને સલામત બનાવવા માટે, પૂર્વ અને…

  • પદૂષણની ગાઈડલાઈનનું પાલન કરો અથવા કાર્યવાહી માટે તૈયાર રહો

    815 સાઈટ પર બીએમસી સ્કવોડનું ઈન્સ્પેકશન (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની તપાસ કરવા માટે 24 પ્રશાસકીય વોર્ડમાં કુલ 815 ક્નસ્ટ્રક્શન સાઈટની પાલિકાની સ્પેશિયલ સ્કવોડે…

  • આમચી મુંબઈ

    બર્થડેની ઉજવણી…:

    રાણીબાગમાં શક્તિ અને કરિશ્મા વાઘના બચ્ચાં જય અને રુદ્રના પ્રથમ જન્મ દિવસની ઉજવણી શનિવારે કરવામાં આવી હતી. તસવીરમાં જય અને રુદ્ર પાણીમાં મસ્તી કરતા નજરે પડે છે. (અમય ખરાડે)

  • સાવધાન, મુંબઈગરા પ્રદૂષણના ભરડામાં: પાંચમાથી ચાર પરિવાર બીમાર

    મુંબઈ: મહાનગરમાં વાયુ પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. શિયાળાના આગમન સાથે હવાની ગુણવત્તામાં વધુ ઘટાડો થવાની ધારણા છે. પ્રદૂષણને કારણે થતી આરોગ્ય સમસ્યાઓ અંગે કરવામાં આવેલ સર્વેક્ષણમાં 7,000 મુંબઈગરામાંથી 78 ટકાએ ગળું ખરાબ થવા અને ઉધરસની ફરિયાદ કરી…

  • પશ્ચિમ રેલવેમાં સોમવારથી વધુ 17 એસી ટે્રનો દોડશે

    દહાણુ-અંધેરી લોકલ ચર્ચગેટ સુધી લંબાવાશે મુંબઇ: એસી લોકલ ટે્રનોમાં વધતી મુસાફરીને લીધે પશ્ચિમ રેલવે દ્વારા આ 6 નવેમ્બરથી મુંબઈ ઉપનગરીય વિભાગોમાં એસી લોકલ ટે્રનોમાં સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે લાઇન પર 17 નવી એસી ટે્રનો શરૂ…

  • ફેરિયાઓ પર કાર્યવાહી કરવા મધ્ય રેલવેએ જારી કર્યો વોટ્સએપ નંબર

    મુંબઈ: રેલ્વેની ટિકિટ બારી પર ઊભેલા દલાલોને અટકાવવા સાથેજ સ્ટેશન પરિસરની આસપાસના ફેરીવાળાને હટાવવા મધ્ય રેલવે દ્વારા નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ મધ્ય રેલવે વિભાગ દ્વારા 9004442933 વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે. રેલવેની ટિકિટ બારી…

  • ધૂળ પર નિયંત્રણ લાવવા સુધરાઈ ભાડા પર લેશે `એન્ટિ સ્મોગ મશીન’

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની હવામાં ધૂળનું પ્રમાણ વધી રહ્યું હોવાથી પ્રદૂષિત હવાને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ વિવિધ યોજના અમલમાં મૂકી છે, તેના ભાગરૂપે પાલિકા તરફથી 30 એન્ટી સ્મોગ મશીન'ની ખરીદી કરવાની છે, પરંતુ તે જ્યાં સુધી હાથમાં આવે નહીં…

Back to top button