૮૦ કરોડ ગરીબોને નિ:શુલ્ક અનાજ યોજના: પાંચ વર્ષ લંબાવવાની વડા પ્રધાનની જાહેરાત
દુર્ગ: ૮૦ કરોડ ગરીબોને નિ:શુલ્ક અનાજ આપતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને વધુ પાંચ વર્ષ લંબાવવાની વડા પ્રધાન મોદીએ શનિવારે જાહેરાત કરી હતી. છત્તીસગઢના દુર્ગમાં એક જાહેરસભાને સંબોધન કરતા મોદીએ કહ્યું કે કૉગ્રેસ ઓબીસી વડા પ્રધાન અને પછાત વર્ગનું અપમાન કરે…
જ્ઞાનવાપીમાં ૭૯ દિવસનો સર્વે પૂર્ણ: ૧૫ દિવસમાં રિપોર્ટ
વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે જિલ્લા અદાલતના આદેશ હેઠળ જ્ઞાનવાપી મસ્જિદનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ પૂર્ણ કર્યું છે. આ સર્વે એટલા માટે હાથ ધરવામાં આવ્યો હતો કારણકે કેટલાક અરજદારોનું કહેવું હતું કે આ મસ્જિદ હિન્દુ મંદિરની ઉપર આવેલી છે. ત્યારે…
રાયગઢની ફેક્ટરીમાં ભીષણ આગ આઠ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
મુંબઈ: રાયગઢ જિલ્લાની મહાડ એમઆઈડીસીની બ્લૂ જેટ હેલ્થકેરની ફેક્ટરીમાંથી શનિવારે બપોર સુધીમાં આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે ૧૧.૦૦ કલાકે મહાડની ફેક્ટરીમાં આગ લાગી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના એક અધિકારીએ કહ્યું કે શનિવારે સવારે ૭.૦૦ કલાક સુધી…
સુરતમાં શાળાના બાળકો નશાના રવાડે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સ્કૂલ બેગમાં નશો ચડે એવી સોલ્યુશન ટ્યુબ રાખી વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકની બેગમાં નાખીને નશો કરતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સુરતમાં બન્યો હતો. આ ટ્યૂબના સેવનથી દારૂ કરતાં પણ વધુ નશો ચડે એવું માનવામાં આવે છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં…
રાજસ્થાન સરહદ નજીક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત- રાજસ્થાન સીમા નજીક વીંછીવાડા પાસે કાર અને બસ વચ્ચે જોરાદાર ટક્કરમાં ચાર યુવકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. તમામ મૃતકો રાજસ્થાનથી ગુજરાત પરત આવી રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ઉદેપુર –…
પાકિસ્તાનના હવાઇદળના તાલીમ મથક પર હુમલો: નવ ત્રાસવાદી ઠાર
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શનિવારે વહેલી સવારે ભારે શોથી સજ્જ ત્રાસવાદીઓએ પાકિસ્તાનના હવાઇદળના તાલીમ મથક પર હુમલો કર્યો હતો અને ત્રણ વિમાન તેમ જ ઈંધણના એક ટેન્કરને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પાકિસ્તાનના સૈનિકોએ હુમલાખોર નવ ત્રાસવાદીને ઠાર માર્યા હોવાનો દાવો…
ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીને ધમકીભર્યા મેઈલ મોકલનારા ગુજરાત-તેલંગણાથી ઝડપાયા
મોજ ખાતર ધમકી આપી હોવાનો આરોપીઓનો દાવો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી પાસેથી 400 કરોડ રૂપિયાની ખંડણી માગી જાનથી મારવાની ધમકી આપવાના કેસમાં પોલીસે ગુજરાત અને તેલંગણાથી બે યુવકને પકડી પાડ્યા હતા. કમ્પ્યુટર ટેક્નોલૉજીમાં માહેર ગાંધીનગરના કૉલેજ સ્ટુડન્ટે માત્ર…
પૂર્વ, પશ્ચિમ એક્સપ્રેસવે પર ટ્રાફિકની સમસ્યા
પાલિકા નવ જંકશન પર બાંધશે અંડરપાસ, નાના ફ્લાયઓવર મુંબઈ: પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે પર વાહનોની વધતી અવરજવર અને ટ્રાફિક જામની સમસ્યા ધ્યાનમાં રાખીને, મુંબઈ મહાનગરપાલિકાએ એક્સેસ કંટ્રોલ નીતિને પસંદ કરી છે. ટ્રાન્સપોર્ટને ઝડપી અને સલામત બનાવવા માટે, પૂર્વ અને…
પદૂષણની ગાઈડલાઈનનું પાલન કરો અથવા કાર્યવાહી માટે તૈયાર રહો
815 સાઈટ પર બીએમસી સ્કવોડનું ઈન્સ્પેકશન (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની તપાસ કરવા માટે 24 પ્રશાસકીય વોર્ડમાં કુલ 815 ક્નસ્ટ્રક્શન સાઈટની પાલિકાની સ્પેશિયલ સ્કવોડે…
- આમચી મુંબઈ
બર્થડેની ઉજવણી…:
રાણીબાગમાં શક્તિ અને કરિશ્મા વાઘના બચ્ચાં જય અને રુદ્રના પ્રથમ જન્મ દિવસની ઉજવણી શનિવારે કરવામાં આવી હતી. તસવીરમાં જય અને રુદ્ર પાણીમાં મસ્તી કરતા નજરે પડે છે. (અમય ખરાડે)