સ્વાતંત્ર્ય: મન મોકળાપણાનું નામ
મોહમદ સાહેબ, ગૌતમ બુધ્ધ, મહાવીરે માણસના મનને રૂઢીઓથી મુક્ત કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું આચમન – કબીર સી. લાલાણી આપણી આસપાસ શું બની રહ્યું છે એ જોવા માટે આંખો અને સાંભળવા માટે કાન આપ્યા છે, એટલે આપણી પાસે જગતભરની માહિતી…
દેવતાઓ તમે પણ ધર્મજ્ઞ છો,તમે જ બતાવો કે જ્યારેએ દૈત્યો મારા ભક્ત હોય તો હું કઈ રીતે તેમને મારી નાખું
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ) બ્રહ્મદેવ મયાસુરને આદેશ આપી બ્રહ્મલોક ચાલ્યા ગયા. ધૈર્યશાળી મયાસુરે પોતાના તપોબળથી નગરોના નિર્માણનું કામ આરંભ કરી દીધું. તેમણે તારકાક્ષ માટે સુવર્ણમય, કમલાક્ષને રજતમય અને વિદ્યુનમાલીને લોહમય એમ ત્રણ પ્રકારના ઉત્તમ દુર્ગ એકબીજાની ઉપર એક…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- એકસ્ટ્રા અફેર
ઈસરો ચીફના આક્ષેપોની તપાસ થવી જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં મોટા ભાગનાં લોકોને રાજકારણીઓ તરફ માન નથી. રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે હલકી કક્ષાનું રાજકારણ રમે છે એવી સામાન્ય લોકોની માન્યતા છે. બીજી તરફ દેશને મહાન સિદ્ધિ અપાવનારા આપણા વિજ્ઞાનીઓને આપણે બહુ માન આપીએ છીએ. એ…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૪૯
તોપચી અબ્દુલ્લા હમીદુલ્લા ‘ગુલાબ’ની કબર કંઇક અલગ હતી પ્રફુલ શાહ સદાનંદે તરત કબૂલી લીધું કે આકાશ-મોના પર નજર રાખવાનું કામ રાજીવ દુબેએ સોંપ્યું હતું કિરણની ચાલમાં એક અનોખો વિશ્ર્વાસ હતો. હૃદયની અંદર ધરબાયેલી વેદનાને વિસારીને એ સ્મિત ફરકાવતી ‘મહાજન મસાલા’ની…
- નેશનલ
નેપાળમાં ૬.૪નો ધરતીકંપ: ૧૫૦થી વધુનાં મોત
૧૫૯ પાછોતરા આચકા: અનેક ઘાયલ, સેંકડો ઇમારતને નુકસાન ભયાનક ધરતીકંપની ભયાવહ તસવીર:નેપાળના જાજરકોટમાં શનિવારે આવેલા ધરતીકંપમાં ધ્વસ્ત થયેલી ઈમારતો. (પીટીઆઈ) કાઠમંડુ: નેપાળમાં ૬.૪ની તીવ્રતાવાળા આવેલા ધરતીકંપમાં ઓછામાં ઓછા ૧૫૭થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.…
૮૦ કરોડ ગરીબોને નિ:શુલ્ક અનાજ યોજના: પાંચ વર્ષ લંબાવવાની વડા પ્રધાનની જાહેરાત
દુર્ગ: ૮૦ કરોડ ગરીબોને નિ:શુલ્ક અનાજ આપતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને વધુ પાંચ વર્ષ લંબાવવાની વડા પ્રધાન મોદીએ શનિવારે જાહેરાત કરી હતી. છત્તીસગઢના દુર્ગમાં એક જાહેરસભાને સંબોધન કરતા મોદીએ કહ્યું કે કૉગ્રેસ ઓબીસી વડા પ્રધાન અને પછાત વર્ગનું અપમાન કરે…
જ્ઞાનવાપીમાં ૭૯ દિવસનો સર્વે પૂર્ણ: ૧૫ દિવસમાં રિપોર્ટ
વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે જિલ્લા અદાલતના આદેશ હેઠળ જ્ઞાનવાપી મસ્જિદનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ પૂર્ણ કર્યું છે. આ સર્વે એટલા માટે હાથ ધરવામાં આવ્યો હતો કારણકે કેટલાક અરજદારોનું કહેવું હતું કે આ મસ્જિદ હિન્દુ મંદિરની ઉપર આવેલી છે. ત્યારે…
રાયગઢની ફેક્ટરીમાં ભીષણ આગ આઠ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
મુંબઈ: રાયગઢ જિલ્લાની મહાડ એમઆઈડીસીની બ્લૂ જેટ હેલ્થકેરની ફેક્ટરીમાંથી શનિવારે બપોર સુધીમાં આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે ૧૧.૦૦ કલાકે મહાડની ફેક્ટરીમાં આગ લાગી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના એક અધિકારીએ કહ્યું કે શનિવારે સવારે ૭.૦૦ કલાક સુધી…
સુરતમાં શાળાના બાળકો નશાના રવાડે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સ્કૂલ બેગમાં નશો ચડે એવી સોલ્યુશન ટ્યુબ રાખી વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકની બેગમાં નાખીને નશો કરતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સુરતમાં બન્યો હતો. આ ટ્યૂબના સેવનથી દારૂ કરતાં પણ વધુ નશો ચડે એવું માનવામાં આવે છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં…