• અમદાવાદમાં નવા વર્ષથી રખડતાં ઢોર પર તંત્ર ત્રાટકશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં હાઇવે અને જાહેર માર્ગો પર રખડતાં ઢોરની સમસ્યા નીવારવા માટે ગુજરાત હાઇકોર્ટની વારવાંરની તાકીદોને અંતે ગુજરાત સરકારે રખડતાં ઢોર નિયંત્રણ માટેની તૈયાર કરેલી ગાઇડલાઇનના અમલ બાદ પણ હજુ અમદાવાદ સહિતનાં મહાનગરો અને નગરોમાં તંત્ર ચૂસ્ત રીતે…

  • મહારાષ્ટ્રથી ગુજરાતમાં કેશવાનથી દારૂની હેરાફેરી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પણ પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી કરોડો રૂપિયાની દારૂની હેરાફેરી ચાલતી હોય છે. ગુજરાતમાં દારૂ ઘૂસડવા માટે બૂટલેગરો અવનવા અખતરા કરે છે. અગાઉ એમ્બ્યુલન્સથી દારૂની ખેપ મારવાના અનેક કિસ્સા બહાર આવ્યાં હતા. હવે કેશવાનમાં…

  • પારસી મરણ

    એમી અદી બાલીવાલા તે મરહુમ અદી સોહરાબ બાલીવાલાના વિધવા. તે તનાઝ શાહીદ બાદશાહ તથા રૂબી હોમી પસ્તાકીયાના માતાજી. તે મરહુમો દોસીબાઇ તથા ડોસાભાઇ દોરાબજી દુમસીયાના દીકરી. તે શાહીદ બાદશાહ તથા હોમી એસ. પસ્તાકીયાના સાસુજી. તે મરહુમો મનીજેહ તથા સોહરાબ બાલીવાલાના…

  • હિન્દુ મરણ

    કપોળરાજુલાવાળા સ્વ. દમયંતીબેન હરીલાલ પરશોત્તમદાસ સંઘવીના પુત્ર પ્રવીણચંદ્ર (ઉં. વ. ૮૫) તા. ૫-૧૧-૨૩ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે કુસુમબેનના પતિ. દિપક, પ્રિતીના પિતા. પૂર્વી, તેજસના સસરા. સ્વ. શશીકાંતભાઇ, ચીમનભાઇ, સ્વ. રાજુભાઇ, મીનાક્ષીબેન, ચંદ્રિકાબેન, કુંદનબેન, ઉમાબેન, જયશ્રીબેનના ભાઇ. લાઠીવાળા ગીરધરલાલ મુળજીભાઇ…

  • જૈન મરણ

    ઝાલાવાડી સ્થા. વિશા શ્રીમાળી જૈનહારીજ નિવાસી હાલ કાંદિવલી સ્વ. કસ્તુરીબેન પાનાચંદ ગાંધી ના પુત્ર મનહરભાઈ ગાંધી (ઉમર:૭૦) તે ૪/૧૧/૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. પ્રવિણાબેન ના પતિ, હેમાંગ, હેનલ, ખુશ્બુ મિહિર શાહ ના પિતા, સ્વ. અશોકભાઈ, વનીતાબેન…

  • વેપાર

    અમેરિકાના જોબ ડેટા નબળા આવતાં વૈશ્ર્વિક હાજર સોનામાં મક્કમ વલણ, વાયદામાં ભાવ બે હજાર ડૉલરની લગોલગ

    કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વે ગત સપ્તાહે પહેલી નવેમ્બરના રોજ સમાપન થયેલી બેદિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખ્યા હતા અને ફેડરલ રિઝર્વના અધ્યક્ષે અર્થતંત્રમાં જોવા મળેલી વૃદ્ધિ અંગે સંતોષ વ્યક્ત કરવાની સાથે ફુગાવો પણ અંકુશ હેઠળ આવી રહ્યો…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), સોમવાર, તા. ૬-૧૧-૨૦૨૩) ભારતીય દિનાંક ૧૫, માહે કાર્તિક, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૯) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૯) પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૩જો…

  • ધર્મતેજ

    આપણે એકબીજાની ગણતરીમાં શું કામ પડીએ છીએ ? આ તુલના આપણને મારી નાખે છે

    માનસ મંથન -મોરારિબાપુ પ્રબુદ્ધજન કે જાગૃત મહાપુરુષ ઈચ્છે છે કે વ્યક્તિની પ્રત્યેક ક્રિયામાં, પછી ભલે એ આંતરમનમાં ચાલતી હોય તો પણ, વિવેક ન છૂટવો જોઈએ. જ્યારે હું પ્રબુદ્ધ’ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું ત્યારે મારી નજર સમક્ષ પરમ જાગૃત અવતાર…

  • સુભાષિતનો રસાસ્વાદ

    वृथा वृष्टि समुद्रय, वृथा तृप्तस्य भोजनम्॥वृथा दानं समर्थस्य, वृथा दिपो दिवाडपिव ॥ 43 ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ :- સમુદ્રમાં વૃષ્ટિ થાય એ વૃથા છે. તૃપ્ત થયેલાને ભોજન કરાવવું એ વૃથા છે. સમર્થને દાન આપવું એ વૃથા છે. તે જ રીતે…

  • એકસ્ટ્રા અફેર

    ઈસરો ચીફના આક્ષેપોની તપાસ થવી જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં મોટા ભાગનાં લોકોને રાજકારણીઓ તરફ માન નથી. રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે હલકી કક્ષાનું રાજકારણ રમે છે એવી સામાન્ય લોકોની માન્યતા છે. બીજી તરફ દેશને મહાન સિદ્ધિ અપાવનારા આપણા વિજ્ઞાનીઓને આપણે બહુ માન આપીએ છીએ. એ…

Back to top button