- નેશનલ
પોતાના જન્મદિવસ પર વિરાટ કોહલીની ઐતિહાસિક સદી
સચિનના ૪૯ વન-ડે સદીના રેકોર્ડની કરી બરાબરી કોલકાતા: ભારતના મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસ પર સચિનના ૪૯ વન-ડે સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. વિરાટ કોહલીએ વર્લ્ડકપ ૨૦૨૩ની ૩૭મી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ છેલ્લી બે…
વધતાં પ્રદૂષણને પગલે દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ ૧૦ નવે. સુધી બંધ
નવી દિલ્હી: દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તરને ધ્યાને લઇને રાજધાનીની તમામ પ્રાથમિક શાળાઓ ૧૦ નવેમ્બર સુધી બંધ રાખવાની દિલ્હીના શિક્ષણ પ્રધાન આતિશીએ જાહેરાત કરી છે. જ્યારે ૬ થી ૧૨ ધોરણ માટે શાળાઓ પાસે ઓનલાઇન ભણાવવાનો વિકલ્પ છે. આતિશીએ એક્સ પર જણાવ્યું…
છત્તીસગઢ, મિઝોરમની પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા
રાયપુર: છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારના પડઘમ રવિવારે સાંજે શાંત થયા હતા. આ બે રાજ્યમાં સાતમી નવેમ્બરે ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે.છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૨૦ બેઠક માટે મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારમાં…
વર્લ્ડ કપ પર પ્રદૂષણનો ખતરો શ્રીલંકા – બંગલાદેશ વચ્ચેની મેચ રદ થવાની શક્યતા
નવી દિલ્હી: વર્લ્ડ કપની ૩૮મી મેચ શ્રીલંકા અને બંગલાદેશ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ શ્રીલંકા માટે કરો યા મરો હશે. આ સાથે જ બંગલાદેશની ટીમ જીત સાથે બે પોઈન્ટ મેળવવા…
પાલનપુરમાં સામૂહિક આત્મહત્યા પરિણીતા, તેના બે સંતાનો અને સાસુએ ડેમમાં ઝંપલાવી મોત વહાલું કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં એક જ કુટુંબના સાતની સામૂહિક હત્યાની ચર્ચા હજૂ શમી નથી ત્યાં પાલનપુરના નાની ભટામલમાં સામૂહિક આત્મહત્યાના બનાવમાં પરિણીતા, તેના બે સંતાનો અને તેની સાસુએ ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મૃતક…
હાર્ટએટેકના કેસમાં કોઈ જ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી: નિષ્ણાત તબીબોનું તારણ
સરકારની સૂચનાને પગલે યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલનું એનાલિસિસ (અમારા પ્રતિનિધિ તરફથી)અમાદાવાદ: ગુજરાતમાં હૃદયરોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે મોતની સતત ઘટનાઓ વધી રહી હોવાના પ્રચાર અને ચર્ચાઓને રાજ્ય સરકારની જાણીતી એવી યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલનાં નિયામકે ફગાવી દીધી છે. કોરોના કાળ…
રાજ્યમાં ફટાકડાના ભાવ વધ્યાં: દિવાળી બજારોમાં ભીડ જામી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યમાં દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ હજુ સુધી ફટાકડા બજારમાં જોઇએ તોવી ઘરાકી નીકળી નથી. સામાન્ય રીતે દિવાળીના અઠવાડિયા પહેલેથી જ અમદાવાદ સહિતના શહેરોમાં ફટાકડાના સ્ટોલ ધમધમતાં હોય છે અને લોકો પણ ફટાડકાની વહેલી…
અમદાવાદમાં નવા વર્ષથી રખડતાં ઢોર પર તંત્ર ત્રાટકશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં હાઇવે અને જાહેર માર્ગો પર રખડતાં ઢોરની સમસ્યા નીવારવા માટે ગુજરાત હાઇકોર્ટની વારવાંરની તાકીદોને અંતે ગુજરાત સરકારે રખડતાં ઢોર નિયંત્રણ માટેની તૈયાર કરેલી ગાઇડલાઇનના અમલ બાદ પણ હજુ અમદાવાદ સહિતનાં મહાનગરો અને નગરોમાં તંત્ર ચૂસ્ત રીતે…
મહારાષ્ટ્રથી ગુજરાતમાં કેશવાનથી દારૂની હેરાફેરી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પણ પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી કરોડો રૂપિયાની દારૂની હેરાફેરી ચાલતી હોય છે. ગુજરાતમાં દારૂ ઘૂસડવા માટે બૂટલેગરો અવનવા અખતરા કરે છે. અગાઉ એમ્બ્યુલન્સથી દારૂની ખેપ મારવાના અનેક કિસ્સા બહાર આવ્યાં હતા. હવે કેશવાનમાં…
પારસી મરણ
એમી અદી બાલીવાલા તે મરહુમ અદી સોહરાબ બાલીવાલાના વિધવા. તે તનાઝ શાહીદ બાદશાહ તથા રૂબી હોમી પસ્તાકીયાના માતાજી. તે મરહુમો દોસીબાઇ તથા ડોસાભાઇ દોરાબજી દુમસીયાના દીકરી. તે શાહીદ બાદશાહ તથા હોમી એસ. પસ્તાકીયાના સાસુજી. તે મરહુમો મનીજેહ તથા સોહરાબ બાલીવાલાના…