Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 680 of 928
  • પાલનપુરમાં સામૂહિક આત્મહત્યા પરિણીતા, તેના બે સંતાનો અને સાસુએ ડેમમાં ઝંપલાવી મોત વહાલું કર્યું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં એક જ કુટુંબના સાતની સામૂહિક હત્યાની ચર્ચા હજૂ શમી નથી ત્યાં પાલનપુરના નાની ભટામલમાં સામૂહિક આત્મહત્યાના બનાવમાં પરિણીતા, તેના બે સંતાનો અને તેની સાસુએ ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મૃતક…

  • હાર્ટએટેકના કેસમાં કોઈ જ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી: નિષ્ણાત તબીબોનું તારણ

    સરકારની સૂચનાને પગલે યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલનું એનાલિસિસ (અમારા પ્રતિનિધિ તરફથી)અમાદાવાદ: ગુજરાતમાં હૃદયરોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે મોતની સતત ઘટનાઓ વધી રહી હોવાના પ્રચાર અને ચર્ચાઓને રાજ્ય સરકારની જાણીતી એવી યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલનાં નિયામકે ફગાવી દીધી છે. કોરોના કાળ…

  • રાજ્યમાં ફટાકડાના ભાવ વધ્યાં: દિવાળી બજારોમાં ભીડ જામી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યમાં દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ હજુ સુધી ફટાકડા બજારમાં જોઇએ તોવી ઘરાકી નીકળી નથી. સામાન્ય રીતે દિવાળીના અઠવાડિયા પહેલેથી જ અમદાવાદ સહિતના શહેરોમાં ફટાકડાના સ્ટોલ ધમધમતાં હોય છે અને લોકો પણ ફટાડકાની વહેલી…

  • અમદાવાદમાં નવા વર્ષથી રખડતાં ઢોર પર તંત્ર ત્રાટકશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં હાઇવે અને જાહેર માર્ગો પર રખડતાં ઢોરની સમસ્યા નીવારવા માટે ગુજરાત હાઇકોર્ટની વારવાંરની તાકીદોને અંતે ગુજરાત સરકારે રખડતાં ઢોર નિયંત્રણ માટેની તૈયાર કરેલી ગાઇડલાઇનના અમલ બાદ પણ હજુ અમદાવાદ સહિતનાં મહાનગરો અને નગરોમાં તંત્ર ચૂસ્ત રીતે…

  • મહારાષ્ટ્રથી ગુજરાતમાં કેશવાનથી દારૂની હેરાફેરી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પણ પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી કરોડો રૂપિયાની દારૂની હેરાફેરી ચાલતી હોય છે. ગુજરાતમાં દારૂ ઘૂસડવા માટે બૂટલેગરો અવનવા અખતરા કરે છે. અગાઉ એમ્બ્યુલન્સથી દારૂની ખેપ મારવાના અનેક કિસ્સા બહાર આવ્યાં હતા. હવે કેશવાનમાં…

  • પારસી મરણ

    એમી અદી બાલીવાલા તે મરહુમ અદી સોહરાબ બાલીવાલાના વિધવા. તે તનાઝ શાહીદ બાદશાહ તથા રૂબી હોમી પસ્તાકીયાના માતાજી. તે મરહુમો દોસીબાઇ તથા ડોસાભાઇ દોરાબજી દુમસીયાના દીકરી. તે શાહીદ બાદશાહ તથા હોમી એસ. પસ્તાકીયાના સાસુજી. તે મરહુમો મનીજેહ તથા સોહરાબ બાલીવાલાના…

  • હિન્દુ મરણ

    કપોળરાજુલાવાળા સ્વ. દમયંતીબેન હરીલાલ પરશોત્તમદાસ સંઘવીના પુત્ર પ્રવીણચંદ્ર (ઉં. વ. ૮૫) તા. ૫-૧૧-૨૩ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે કુસુમબેનના પતિ. દિપક, પ્રિતીના પિતા. પૂર્વી, તેજસના સસરા. સ્વ. શશીકાંતભાઇ, ચીમનભાઇ, સ્વ. રાજુભાઇ, મીનાક્ષીબેન, ચંદ્રિકાબેન, કુંદનબેન, ઉમાબેન, જયશ્રીબેનના ભાઇ. લાઠીવાળા ગીરધરલાલ મુળજીભાઇ…

  • જૈન મરણ

    ઝાલાવાડી સ્થા. વિશા શ્રીમાળી જૈનહારીજ નિવાસી હાલ કાંદિવલી સ્વ. કસ્તુરીબેન પાનાચંદ ગાંધી ના પુત્ર મનહરભાઈ ગાંધી (ઉમર:૭૦) તે ૪/૧૧/૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. પ્રવિણાબેન ના પતિ, હેમાંગ, હેનલ, ખુશ્બુ મિહિર શાહ ના પિતા, સ્વ. અશોકભાઈ, વનીતાબેન…

  • વેપાર

    અમેરિકાના જોબ ડેટા નબળા આવતાં વૈશ્ર્વિક હાજર સોનામાં મક્કમ વલણ, વાયદામાં ભાવ બે હજાર ડૉલરની લગોલગ

    કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વે ગત સપ્તાહે પહેલી નવેમ્બરના રોજ સમાપન થયેલી બેદિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખ્યા હતા અને ફેડરલ રિઝર્વના અધ્યક્ષે અર્થતંત્રમાં જોવા મળેલી વૃદ્ધિ અંગે સંતોષ વ્યક્ત કરવાની સાથે ફુગાવો પણ અંકુશ હેઠળ આવી રહ્યો…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), સોમવાર, તા. ૬-૧૧-૨૦૨૩) ભારતીય દિનાંક ૧૫, માહે કાર્તિક, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૯) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૯) પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૩જો…

Back to top button