• વેપાર

    અમેરિકાના ફુગાવાની જાહેરાત પશ્ર્ચાત્ વૈશ્ર્વિક સોનામાં નરમાઈ છતાં અન્ડરટોન મજબૂત, સ્થાનિકમાં ઊંચા મથાળેથી માગ રૂંધાઈ

    કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકામાં ગત જુલાઈ મહિનાના ફુગાવામાં અર્થશાસ્ત્રીઓની અપેક્ષાનુસાર સાધારણ વૃદ્ધિ થવાની સાથે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેકસ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાથી સપ્તાહના અંતે ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના હાજર અને…

  • વેપાર

    શૅરોનાં ઊંચા વૅલ્યુએશન્સ ઑગસ્ટમાં એફપીઆઈનો ઈક્વિટીમાં આંતરપ્રવાહ ઘટીને ₹ ૭૩૨૦ કરોડ

    નવી દિલ્હી: ગત ઑગસ્ટ મહિનામાં શૅરોનાં ઊંચા વૅલ્યુએશન્સ અને બૅન્ક ઑફ જાપાને વ્યાજદરમાં વધારો કરતાં યેન કેરી ટ્રેડ અંતર્ગત થયેલા વેપારો સુલટાવાતા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ સાવચેતીનું વલણ અપનાવતા તેઓનો ભારતીય ઈક્વિટીમાં આંતરપ્રવાહ ઘટીને રૂ. ૭૩૨૦ કરોડનો રહ્યો હતો. ઑગસ્ટ મહિનાનો…

  • એકસ્ટ્રા અફેર

    હરિયાણા-મહારાષ્ટ્રમાં મોબ લિંચિંગ, આ ક્યા પ્રકારનું હિંદુત્વ?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભાજપ શાસિત રાજ્યોમાં ગૌમાંસના નામે મોબ લિંચિંગનું ભૂત ફરી ધૂણ્યું છે. માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં મોબ લિંચિંગની બે ઘટનાઓ બનતાં સૌ સ્તબ્ધ છે. બંને ઘટનામાં ભોગ બનનારા મુસ્લિમો છે અને બે…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરશરદૠતુ), સોમવાર, તા. ૨-૯-૨૦૨૪ભારતીય દિનાંક ૧૧, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૩૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪પારસી કદમી રોજ…

  • ધર્મતેજ

    કોઈપણ ઉદ્દેશની પ્રાપ્તિ માટે સાચી ભક્તિભાવના અને નિષ્ઠા હોવી આવશ્યક છે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)વિદલ અને ઉત્પલના વધ બાદ દેવતાઓ પોતપોતાના લોક ચાલ્યા જાય છે. નાના નાના અસુરો પોતાનું પ્રભુત્વ પ્રાપ્ત કરવા દેવગણો પર આક્રમણ કરતા રહે છે પણ તેઓ સ્વર્ગલોક પર વિજય થઈ શકતાં નથી, આથી દેવતાઓને પોતાની…

  • ધર્મતેજ

    મહિલાનું જાતીય શોષણ ક્યાં નથી થતું?

    વિશેષ -રાજેશ યાજ્ઞિક આજકાલ દેશમાં મહિલા સુરક્ષાને લઈને બે ઘટના ખૂબ ગાજી છે. એક છે કોલકાતામાં એક યુવા લેડી ડૉકટર નિર્મમ બળાત્કાર ત્યાર પછી એની નિર્મમ હત્યા. આ ઘટના પછી આક્રોશથી સમગ્ર દેશ હચમચી ઊઠ્યો. એનો રોષ હજુ શમે એ…

  • ધર્મતેજ

    પનઘટ લીલા પરમેશ્ર્વરની-ર

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સંતકવિ મીઠા ઢાઢીના નામાચરણ સાથે આ જ પ્રસંગની ત્રણેક રચનાઓ લોકકંઠે ગવાતી રહે છે.ચાલો જળ જમુના રે હો નાવા,ગિરધર આવશે ગૌધન પાવા..ગોવાળુંની મંડળી રે હો લઈને,વ્હાલો મારો નાચશે થૈ થૈ થૈ ને…ચાલો જળ જમુના રે…

  • ધર્મતેજ

    જ્ઞાનથી ઉઘડતી મુક્તિની સંભાવના

    ચિંતન -હેમુ ભીખુ જ્ઞાનનો અનેરો મહિમા છે. ગીતામાં તો કહેવાયું છે કે આ લોકમાં જ્ઞાન સમાન અન્ય કશું પવિત્ર નથી, જ્યારે પવિત્ર બાબતને ધારણ કરવામાં આવે ત્યારે આપમેળે પવિત્રતાની સ્થાપના થાય. આ પવિત્રતા આગળના માર્ગ ખોલી નાખે. પવિત્રતાની હાજરીમાં અશુભ…

  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી: મહત્તા અન્ો મૂલ્યવત્તા-ભાગ-૧૫

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્યકોટિના ચરિત્ર- આલેખકઽબાયોગ્રાફિકલ રાઇટર છે. એમણે રચેલા ત્રણેય ચરિત્રો અત્યંત પ્રમાણભૂત મનાયા છે. શ્રીહરિની અન્ો એમના સમકાલીનોની ઉપસ્થિતિમાં કહેવાયેલી વિગતોન્ો દસ્તાવેજી અન્ો શ્રદ્ધેય પ્રમાણ તરીકે સ્વીકૃતિ પ્રાપ્ત થયેલી છે. એમના ભક્તિમૂલક…

  • ધર્મતેજ

    અસંગ શસ્ત્ર

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં કર્મ અને સમયના સંબંધને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ અનાસક્તિના લાભની વાત કરે છે. ગીતા સમજાવે છે કે સંસારરૂપી વૃક્ષ અતિ મોહક છે. પંચવિષયો દ્વારા તે માનવીને ખેંચીને બાંધી રાખે છે. આ મોહજાળ અતિ ઘટ્ટ છે.…

Back to top button