• ધર્મતેજ

    કર્મ વિના જીવી નથી શકાતુંતો કર્મફળથી કેમ બચવું ?

    માનસ મંથન -મોરારિબાપુ ગોસ્વામીજીનું દૃઢ માનવું છે કે જીવ ક્યાંય પણ જાય પરંતુ કર્મ એનો પીછો કરે છે. કર્મ જીવનું જરાય તાડન ન કરી શકે એટલા માટે જીવનું કર્તવ્ય છે કે એ ઋષ્યમૂક પર ચાલ્યો જાય. ઋષ્યમૂક પર્વતનો અર્થ છે…

  • ધર્મતેજ

    મહિલાનું જાતીય શોષણ ક્યાં નથી થતું?

    વિશેષ -રાજેશ યાજ્ઞિક આજકાલ દેશમાં મહિલા સુરક્ષાને લઈને બે ઘટના ખૂબ ગાજી છે. એક છે કોલકાતામાં એક યુવા લેડી ડૉકટર નિર્મમ બળાત્કાર ત્યાર પછી એની નિર્મમ હત્યા. આ ઘટના પછી આક્રોશથી સમગ્ર દેશ હચમચી ઊઠ્યો. એનો રોષ હજુ શમે એ…

  • ધર્મતેજ

    જ્ઞાનથી ઉઘડતી મુક્તિની સંભાવના

    ચિંતન -હેમુ ભીખુ જ્ઞાનનો અનેરો મહિમા છે. ગીતામાં તો કહેવાયું છે કે આ લોકમાં જ્ઞાન સમાન અન્ય કશું પવિત્ર નથી, જ્યારે પવિત્ર બાબતને ધારણ કરવામાં આવે ત્યારે આપમેળે પવિત્રતાની સ્થાપના થાય. આ પવિત્રતા આગળના માર્ગ ખોલી નાખે. પવિત્રતાની હાજરીમાં અશુભ…

  • ધર્મતેજવેર-વિખેર - પ્રકરણ-૬૨

    વેર- વિખેર -પ્રકરણ -૫૨

    કિરણ રાયવડેરા જો શ્યામલીએ ફોન ઊંચક્યો હતો તો પછી દૂરથી વાસણનો અવાજ કેવી રીતે આવતો હતો?નશ્યામલીના ફ્લેટમાંથી નીકળ્યા બાદ આ પ્રશ્ન વિક્રમનો પીછો નહોતો છોડતો. કારમાં બેઠો અને થોડે દૂર સુધી કાર હંકારી પણ મન નહોતું માનતું. ધીમો વરસાદ પડવાની…

  • ધર્મતેજ

    અસંગ શસ્ત્ર

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં કર્મ અને સમયના સંબંધને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ અનાસક્તિના લાભની વાત કરે છે. ગીતા સમજાવે છે કે સંસારરૂપી વૃક્ષ અતિ મોહક છે. પંચવિષયો દ્વારા તે માનવીને ખેંચીને બાંધી રાખે છે. આ મોહજાળ અતિ ઘટ્ટ છે.…

  • ધર્મતેજ

    યાજ્ઞવલ્ક્ય દ્વારા વૈદિક જ્ઞાન ને યજ્ઞવિદ્યામાં એક નવા યુગનો પ્રારંભ

    જીવનનું અમૃત -ભાણદેવ ભગવાન સવિતાનારાયણે યાજ્ઞવલ્ક્યને આશીર્વાદ આપ્યા:“યાજ્ઞવલ્ક્ય ! તારી વિદ્યા પરિપૂર્ણ થઈ છે. આ વિદ્યા તું તારા માનવબંધુઓને આપજે. આ વિદ્યા શુક્લ છે, વિશુદ્ધ છે અને વિશુદ્ધ રહેશે. મારે તને આશીર્વાદ છે.યાજ્ઞવલ્ક્ય ભગવાન સવિતાનારાયણ પાસેથી નવી સંહિતા લઈ આવ્યા:…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • વેપાર

    નાકા ડિલિવરી ધોરણે ખાંડમાં સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા, જ્યારે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સપ્તાહના અંતે હાજરમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની ખપપૂરતી માગ વચ્ચે સ્મોલ…

  • પારસી મરણ

    મેહલી મીનોચેર પાલખીવાલા તે ઝરીનના ધની. તે મરહુમો મીથામાંય મીનોચેર પાલખીવાલાના દીકરા. તે આસતાદ ને શીરાઝના પપા. તે શેરેઝાદ ને નીખીલના સસરા. તે અદીલના ભાઇ. તે ફઇઝદ ને વીઝીનાના બપાવા. (ઉં. વ. ૭૬) રે. ઠે. ૧૦૪/૨૦૪ શીવાલીક ટાવર, ૯૦ ફીટ…

  • વેપાર

    ધાતુમાં વધ્યા મથાળેથી પીછેહઠ, વેપાર પાંખાં

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં માત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ટીનમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો સુધારો આવ્યો હતો અને…

Back to top button