- તરોતાઝા
શરદઋતુ તબિયત ઉપર ભારે અને દિવાળી ફેફસા ઉપર ત્રાસ ગુજારે!
કવર સ્ટોરી – અભિમન્યુ મોદી દિલ્હી સિર્ફ સુર્ખીયો મેં બદનામ હૈ, અસલ મેં પોલ્યુશન સબ શહેર મેં હૈ. પર્યાવરણ ઉપર કોઈ બોલીવુડ સ્ટાઈલ ફિલ્મ બનાવવી હોય તો આવો ડાયલોગ એમાં લઇ શકાય. દિલ્હીમાં અત્યારે હવાનું પ્રદુષણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું…
- તરોતાઝા
વાયુ પ્રદૂષણ – આ પાંચ તત્ત્વોનો વપરાશ વધારો, તમારી દિવાળી સુધારો
વિશેષ – મુકેશ પંડ્યા શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે તેની સાથે દિલ્હી અને મુંબઇ જેવાં શહેરોમાં પ્રદૂષણ પણ વધવા લાગ્યું છે. શિયાળામાં હવાની ગીચતા (ડેન્સિટી) વધતી જવાથી ધુમાડાની તેમ જ બાંધકામ દરમ્યાન ઊડતી રજકણો હવામાં જ સપડાયેલી રહે છે. આવી…
- તરોતાઝા
પ્રાચીન જ્ઞાન, આધુનિક વિજ્ઞાન ‘કાઉસ્સગમ્’ દ્વારા આત્માનંદની કેળવણી!
ફિટ સોલ – ડૉ. મયંક શાહ સુખ બધાને જોઇએ છે તમને કોઇ એવો માણસ નહીં મળે જે સુખની પાછળ દોડતો નહીં હોય અને એવી જ રીતે, દુ:ખ કોઇને નથી જોઇતું દુ:ખથી બધા જ દૂર ભાગે છે. આ સુખ-દુ:ખના ભાગંભાગ જ…
- તરોતાઝા
ફ્લેવર્ડ ગૌમૂત્ર (ગૌમંગલ સંજીવની રસ)
પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા (ગતાંકથી ચાલુ)=ગૌમુત્રનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરતા આ પ્રમાણેના દ્રવ્યો, તત્ત્વો, પદાર્થો એટલે કે ઘટકો મળી આવ્યા છે. નાઇટ્રોજન, એમોનિયા, સુવર્ણ ક્ષાર ૮.૫૦mg/ltr, તાંબુ, સિલ્વર ૪.૫૭mg/ltr,મેંગેનીઝ ૩.૨૧mg/ltr, આયોડિન, સલ્ફર, એમોનિયા ગેસ, યુરિયા,ફુલ્વિક (fulvic) એસિડ ૧૬૫ mg /ltr,યુરિક…
- તરોતાઝા
ડાયાબિટીસ તથા કબજિયાતની તકલીફનો રામબાણ ઉપાય છે ‘જામફળ’
જામફળના સ્વોાસ્થ્યવર્ધક લાભ જાણી લઈએ સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક શિયાળાની શરૂઆત થાય તેની સાથે જામફળની આવક શરૂ થાય. ફળ વેચતાં ફેરિયાની પાસે બે પ્રકારના જામફળ ઊડીને આંખે વળગે તે રીતે સજાવેલાં જોવા મળે. કોઈની પાસે નાના જામફળ હોય જેનો…
- તરોતાઝા
વિટામિન-બીની અગત્યતા
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક તત્ત્વોની મૂળભૂત ભૂમિકા હોય છે. આ જરૂરી તત્ત્વોનું નામ જ ‘વિટામિન’ છે તત્ત્વોનો સમૂહ જે શરીરની કોશિકાઓના કાર્ય, વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. શરીરનું કાર્ય સુગમ રીતે…
- તરોતાઝા
ત્રિફળા ગૂગળ
આયુર્વેદની એન્ટીબાયોટીક આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ સમયની સાથે ચાલતાં આયુર્વેદની ઔષધિઓનું જો આધુનિક તબીબી વિજ્ઞાનનાં હેડિંગ નીચે વર્ગીકરણ કરવામાં આવે તો એલોપથીનાં બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટી-બાયોટિક વર્ગમાં આયુર્વેદના અનેક યોગોને મૂકી શકાય છે. એકથી વધુ તંત્ર (સિસ્ટમ) પર અસર…
- આમચી મુંબઈ
વિદ્યાવિહાર ફ્લાયઓવર માટેનો બીજો ગર્ડર સફળતાપૂર્વક બેસાડાયો.
ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ટ્રાફિક માટે પુલ ખુલ્લો મુકાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પૂર્વ ઉપનગરના વાહનચાલકોને રાહત આપવા માટે વિદ્યાવિહાર પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો રોડ ઓવર બ્રિજ (આરઓબી) બનાવવામાં આવી રહ્યો છે. મે મહિનામાં પહેલા તબક્કામાં ગર્ડર બેસાડ્યા બાદ શનિવારે ૧,૧૦૦ મેટ્રિક…
રવિવારે ૫૪ કિલોમીટર સુધીના મુંબઈના રસ્તા કરાયા ધૂળમુક્ત
સુધરાઈ એક્શન મોડમાં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હવામાં પ્રદૂષણ માટે કારણભૂત રહેલી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ રસ્તા તથા ફૂટપાથને પાણીથી ધોવાનું ચાલુ કર્યું છે, જે અંતર્ગત રવિવારે ૫૪ કિલોમીટર લંબાઈના રસ્તાને પાણીથી સાફ કરીને ધૂળ મુક્ત કરવામાં આવ્યા હતા.…
- આમચી મુંબઈ
બજારોમાં રોનક…
દિવાળી માટેની ખરીદી કરવા દાદર સહિતની બજારોમાં ભીડ જોવા મળી હતી જ્યારે રવિવારે રજાના દિવસે ફટાકડાની દુકાનો પર પણ ભારે ભીડ જોવા મળી હતી. (અમય ખરાડે)