- વેપાર
શૅરબજાર તહેવારોના મૂડમાં, નિફ્ટીએ ૧૯,૪૦૦ની સપાટી વટાવી, સેન્સેક્સ ૬૫,૦૦૦ની લગોલગ પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડરલના નરમ વલણ અને અમેરિકન શેરબજારના તેજીના માહોલને કારણે ઇક્વિટી બજારોમાં તહેવારો જેવું હવામાન જોવા મળ્યું હતું. સ્થાનિક શેરબજારઓ છઠી નવેમ્બરે સતત ત્રીજા સત્રમાં એકધારા જળવાઇ હતી, જેમાં બીએસઇનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક સેન્સેક્સ ૫૯૪.૯૧ પોઇન્ટ અથવા ૦.૯૨…
₹ ૨.૧૫ કરોડ આઇડી બેલેન્સવાળો બુકી ઝબ્બે
ગુજરાતમાં વર્લ્ડકપની મેચ પર ઓનલાઇન સટ્ટાનું રેકેટ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં વર્લ્ડકપની મેચ પર ઓનલાઇન સટ્ટાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો સીઆઇડી ક્રાઇમની ટીમે મોટાવરાછામાં વીઆઇપી સર્કલ પાસે આવેલા પાનના ગલ્લા પર દરોડા પાડી બુકીને પકડી પાડ્યો હતો. જેના બંને…
રાજ્ય સરકારને વીજશુલ્કમાંથી ત્રણ વર્ષમાં ₹ ૨૨ હજાર કરોડથી વધુની આવક થઈ
અમદાવાદ: ગુજરાત સરકારને ઉદ્યોગો અને ઘરવપરાશ થકી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૨-૨૩ દરમિયાન વીજશુલ્ક પેટે રૂ. ૨૨૪૫૨ કરોડની આવક થઇ છે. આ સમયગાળા દરમિયાન ઘરવપરાશ થકી વીજશુલ્ક પેટે સરકારને ૪૦૮૦ કરોડની આવક થઇ હતી જ્યારે તેનાથી સાડા ચાર ગણી આવક રૂ.…
ગુજરાતમાં ૪૫૦૦ તલાટી, જુનિયર ક્લાર્ક, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરોને નિમણૂકપત્ર અપાયા
અમદાવાદ: ગુજરાતમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો હતો. ગાંધીનગરમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કને નિમણૂકપત્ર એનાયત કરાયા હતા. સોમવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના ૩૦૧૪…
ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો: સુરત અને ગાંધીનગરથી પકડાયા નકલી સાહેબો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં બનાવટી ધી, માખણ, પનીર, તેલ, માવો , આખે આખી સરકારી કચેરી જ નકલી હોય ત્યાં નકલી સરકારી અધિકારીઓ તો ખુલ્લેઆમ ફરતા હોય છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. આ નકલી અધિકારીઓ…
પારસી મરણ
એમી અદી બાલીવાલા તે મરહુમ અદી સોહરાબ બાલીવાલાના વિધવા. તે તનાઝ શાહીદ બાદશાહ તથા રૂબી હોમી પસ્તાકીયાના માતાજી. તે મરહુમો દોસીબાઇ તથા ડોસાભાઇ દોરાબજી દુમસીયાના દીકરી. તે શાહીદ બાદશાહ તથા હોમી એસ પસ્તાકીયાના સાસુજી. તે મરહુમો મનીજેહ તથા સોહરાબ બાલીવાલાના…
હિન્દુ મરણ
ગામ રૂપાલ સ્વ. ચીનુપ્રસાદ જગન્નાથ શુકલનું સ્વર્ગવાસ તા.:-૪/૧૧/૨૩ ના થયેલ છે, બેસણું તા. ૯/૧૧/૨૩ વાર ગુરૂવારના રોજ રાખેલ છે. પત્ની વસુમતીબેન ચિનુપ્રસાદ શુક્લ, દીકરી ભારતીબેન સુરેશકુમાર જાની, પુત્ર નિતીન શુક્લ, વિપુલ શુક્લ, પ્રદીપ શુક્લ. બેસણાનું સરનામું:- ગણેશ એપાર્ટમેન્ટ ચામુંડા મંદિરની…
જૈન મરણ
ચંદ્રકાંત (ચંદુ) શાહ તે સ્વ. તારક મહેતાના જમાઈ. તે ઈશાની શાહના પતિ. તે શૈલી અને કુશાનના પિતા તા. ૪ નવેમ્બરના અરિહંતશરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૭ નવેમ્બરના ૫.૩૦થી ૭.૩૦ સ્થળ: જુહુ ઈસ્કોન મંડપમ હોલમાં રાખેલ છે.કચ્છી વિશા ઓશવાળ જૈનમેરાઉના…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર હેમંતૠતુ*,મંગળવાર, તા. ૭-૧૧-૨૦૨૩, ભદ્રા પ્રારંભ ભારતીય દિનાંક ૧૬, માહે કાર્તિક, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧૦ જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૦ પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૩જો…
- તરોતાઝા
હઠીલો ત્વચા રોગ સોરાયસીસ
હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક (ગતાંકથી આગળ)ત્વચાની પરતોનો દેખાવ સોરાયસિસ નિદાન તરફ દોરી જાય છે, પરંતુ લક્ષણો અન્ય સમાન ત્વચા સ્થિતિઓ સાથે સંબંધિત હોઈ શકે છે, તેથી તમારી સારવાર કરનાર નિષ્ણાત તમારા નિદાનની પુષ્ટિ કરવા માટે ત્વચા બાયોપ્સી પરીક્ષણ કરવાની…