- તરોતાઝા
ડાયાબિટીસ તથા કબજિયાતની તકલીફનો રામબાણ ઉપાય છે ‘જામફળ’
જામફળના સ્વોાસ્થ્યવર્ધક લાભ જાણી લઈએ સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક શિયાળાની શરૂઆત થાય તેની સાથે જામફળની આવક શરૂ થાય. ફળ વેચતાં ફેરિયાની પાસે બે પ્રકારના જામફળ ઊડીને આંખે વળગે તે રીતે સજાવેલાં જોવા મળે. કોઈની પાસે નાના જામફળ હોય જેનો…
- તરોતાઝા
વિટામિન-બીની અગત્યતા
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક તત્ત્વોની મૂળભૂત ભૂમિકા હોય છે. આ જરૂરી તત્ત્વોનું નામ જ ‘વિટામિન’ છે તત્ત્વોનો સમૂહ જે શરીરની કોશિકાઓના કાર્ય, વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. શરીરનું કાર્ય સુગમ રીતે…
- તરોતાઝા
ત્રિફળા ગૂગળ
આયુર્વેદની એન્ટીબાયોટીક આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ સમયની સાથે ચાલતાં આયુર્વેદની ઔષધિઓનું જો આધુનિક તબીબી વિજ્ઞાનનાં હેડિંગ નીચે વર્ગીકરણ કરવામાં આવે તો એલોપથીનાં બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટી-બાયોટિક વર્ગમાં આયુર્વેદના અનેક યોગોને મૂકી શકાય છે. એકથી વધુ તંત્ર (સિસ્ટમ) પર અસર…
- આમચી મુંબઈ
વિદ્યાવિહાર ફ્લાયઓવર માટેનો બીજો ગર્ડર સફળતાપૂર્વક બેસાડાયો.
ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ટ્રાફિક માટે પુલ ખુલ્લો મુકાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પૂર્વ ઉપનગરના વાહનચાલકોને રાહત આપવા માટે વિદ્યાવિહાર પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો રોડ ઓવર બ્રિજ (આરઓબી) બનાવવામાં આવી રહ્યો છે. મે મહિનામાં પહેલા તબક્કામાં ગર્ડર બેસાડ્યા બાદ શનિવારે ૧,૧૦૦ મેટ્રિક…
રવિવારે ૫૪ કિલોમીટર સુધીના મુંબઈના રસ્તા કરાયા ધૂળમુક્ત
સુધરાઈ એક્શન મોડમાં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હવામાં પ્રદૂષણ માટે કારણભૂત રહેલી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ રસ્તા તથા ફૂટપાથને પાણીથી ધોવાનું ચાલુ કર્યું છે, જે અંતર્ગત રવિવારે ૫૪ કિલોમીટર લંબાઈના રસ્તાને પાણીથી સાફ કરીને ધૂળ મુક્ત કરવામાં આવ્યા હતા.…
- આમચી મુંબઈ
બજારોમાં રોનક…
દિવાળી માટેની ખરીદી કરવા દાદર સહિતની બજારોમાં ભીડ જોવા મળી હતી જ્યારે રવિવારે રજાના દિવસે ફટાકડાની દુકાનો પર પણ ભારે ભીડ જોવા મળી હતી. (અમય ખરાડે)
માનવતસ્કરી બદલ અમદાવાદના વૃદ્ધ વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: નકલી કાર્ય અનુભવના પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને ત્રણ જણને યુનાઇટેડ કિંગડમ (યુકે) ખાતે ગેરકાયદે મોકલવાનો પ્રયાસ કરવા બદલ અમદાવાદના ૭૪ વર્ષના વૃદ્ધ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચિત્તરંજન દવે શુક્રવારે વહેલી સવારે મોરિશિયસ જતી ફ્લાઇટ પકડવા માટે છત્રપતિ શિવાજી…
મંત્રાલયને ટાર્ગેટ કરતી ફેસબુક પોસ્ટ બદલ ગુનો દાખલ
મુંબઈ: મરાઠા ક્રાંતિ મોરચાની માગણી સામે અસંતોષ વ્યક્ત કરવા માટે મંત્રાલયની ઇમારતને આગ ચાંપવાનું અને દસ્તાવેજોનો નાશ કરવાનું સૂચન કરતો ઉશ્કેરણીજનક મેસેજ ફેસબૂક પર પોસ્ટ કરનાર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. ફેસબૂક પોસ્ટનો વાંધાજનક પ્રકાર અને તેને કારણે સંભવિત…
રાજ્યમાં ગ્રામપંચાયત ચૂંટણીમાં ૭૪ ટકા મતદાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની ૨,૩૫૯ ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું મતદાન રવિવાર કરાવવામાં આવ્યું હતું. આરોપ-પ્રત્યારોપના કેટલાક છૂટક બનાવોને બાદ કરતાં રાજ્યમાં મતદાન શાંતીપુર્વક પાર પડ્યું હતું. ચૂંટણી પંચના પ્રાથમિક અંદાજ મુજબ મતદાન ૭૪ ટકા જેટલું થયું હતું. એનસીપીમાં ભંગાણ પછીની…
મ્હાડાની ૩૮૮ ઈમારતના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો
જર્જરિત ઈમારતોની જગ્યાએ બનશે ઊંચા ઊંચા ટાવર મુંબઈ: મહારાષ્ટ્ર ગૃહનિર્માણ અને ક્ષેત્રવિકાસ પ્રાધિકરણ (મ્હાડા) દ્વારા દક્ષિણ મુંબઈમાં પુન:બાંધણી કરવામાં આવેલી, પણ ૩૦ વર્ષ પૂર્ણ ન થયેલા સેસ વગરની ૩૮૮ ઈમારતના પુન:વિકાસ માટે એટલે કે રિડેવલપમેન્ટ માટે ૩૩ (૨૪) આ નવી…