• રાજ્ય સરકારને વીજશુલ્કમાંથી ત્રણ વર્ષમાં ₹ ૨૨ હજાર કરોડથી વધુની આવક થઈ

    અમદાવાદ: ગુજરાત સરકારને ઉદ્યોગો અને ઘરવપરાશ થકી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૨-૨૩ દરમિયાન વીજશુલ્ક પેટે રૂ. ૨૨૪૫૨ કરોડની આવક થઇ છે. આ સમયગાળા દરમિયાન ઘરવપરાશ થકી વીજશુલ્ક પેટે સરકારને ૪૦૮૦ કરોડની આવક થઇ હતી જ્યારે તેનાથી સાડા ચાર ગણી આવક રૂ.…

  • ગુજરાતમાં ૪૫૦૦ તલાટી, જુનિયર ક્લાર્ક, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરોને નિમણૂકપત્ર અપાયા

    અમદાવાદ: ગુજરાતમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો હતો. ગાંધીનગરમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કને નિમણૂકપત્ર એનાયત કરાયા હતા. સોમવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના ૩૦૧૪…

  • ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો: સુરત અને ગાંધીનગરથી પકડાયા નકલી સાહેબો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં બનાવટી ધી, માખણ, પનીર, તેલ, માવો , આખે આખી સરકારી કચેરી જ નકલી હોય ત્યાં નકલી સરકારી અધિકારીઓ તો ખુલ્લેઆમ ફરતા હોય છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. આ નકલી અધિકારીઓ…

  • પારસી મરણ

    એમી અદી બાલીવાલા તે મરહુમ અદી સોહરાબ બાલીવાલાના વિધવા. તે તનાઝ શાહીદ બાદશાહ તથા રૂબી હોમી પસ્તાકીયાના માતાજી. તે મરહુમો દોસીબાઇ તથા ડોસાભાઇ દોરાબજી દુમસીયાના દીકરી. તે શાહીદ બાદશાહ તથા હોમી એસ પસ્તાકીયાના સાસુજી. તે મરહુમો મનીજેહ તથા સોહરાબ બાલીવાલાના…

  • હિન્દુ મરણ

    ગામ રૂપાલ સ્વ. ચીનુપ્રસાદ જગન્નાથ શુકલનું સ્વર્ગવાસ તા.:-૪/૧૧/૨૩ ના થયેલ છે, બેસણું તા. ૯/૧૧/૨૩ વાર ગુરૂવારના રોજ રાખેલ છે. પત્ની વસુમતીબેન ચિનુપ્રસાદ શુક્લ, દીકરી ભારતીબેન સુરેશકુમાર જાની, પુત્ર નિતીન શુક્લ, વિપુલ શુક્લ, પ્રદીપ શુક્લ. બેસણાનું સરનામું:- ગણેશ એપાર્ટમેન્ટ ચામુંડા મંદિરની…

  • જૈન મરણ

    ચંદ્રકાંત (ચંદુ) શાહ તે સ્વ. તારક મહેતાના જમાઈ. તે ઈશાની શાહના પતિ. તે શૈલી અને કુશાનના પિતા તા. ૪ નવેમ્બરના અરિહંતશરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૭ નવેમ્બરના ૫.૩૦થી ૭.૩૦ સ્થળ: જુહુ ઈસ્કોન મંડપમ હોલમાં રાખેલ છે.કચ્છી વિશા ઓશવાળ જૈનમેરાઉના…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર હેમંતૠતુ*,મંગળવાર, તા. ૭-૧૧-૨૦૨૩, ભદ્રા પ્રારંભ ભારતીય દિનાંક ૧૬, માહે કાર્તિક, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧૦ જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૦ પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૩જો…

  • તરોતાઝા

    કેરોલિના રીપર પ્રકરણ-૫૦

    પ્રફુલ શાહ આપણા બે માણસોને ૨૪ કલાક કબ્રસ્તાન પર નજર રાખવા કહી દો રાજાબાબુ મહાજને અર્જન્ટ બોલાવતા દીપક, રોમા અને કિરણ દોડી આવ્યાં એટીએસના પરમવીર બત્રાની ઑફિસમાં એક યુવાન સરદારજી સડસડાટ આગળ વધતો ગયો હતો. એક કોન્સ્ટેબલે રોક્યો, તો યુવાને…

  • તરોતાઝા

    શનિ માર્ગી થયેલ હોવાથી અસાધ્ય કે લાંબા સમયથી પીડિત દર્દીઓ માટે ધીમે ધીમે આરોગ્ય સુધરશે

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળમાં આરોગ્યદાતાસૂર્ય તુલા રાશિ મંગળ- તુલા રાશિ બુધ – વૃશ્ર્ચિક રાશિ ગુરુ – મેષ વક્રીભ્રમણ શુક્ર – ક્ધયા રાશિ શનિ – કુંભ(સ્વગૃહી) રાશિ રાહુ- મીન વક્રીભ્રમણ કેતુ- ક્ધયા વક્રીભ્રમણ રાશિમાં રહેશે. શનિ…

  • તરોતાઝા

    હઠીલો ત્વચા રોગ સોરાયસીસ

    હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક (ગતાંકથી આગળ)ત્વચાની પરતોનો દેખાવ સોરાયસિસ નિદાન તરફ દોરી જાય છે, પરંતુ લક્ષણો અન્ય સમાન ત્વચા સ્થિતિઓ સાથે સંબંધિત હોઈ શકે છે, તેથી તમારી સારવાર કરનાર નિષ્ણાત તમારા નિદાનની પુષ્ટિ કરવા માટે ત્વચા બાયોપ્સી પરીક્ષણ કરવાની…

Back to top button