Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 672 of 928
  • ગુજરાતમાં ફટાકડા બજારમાં મંદીનું મોજું: ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો ભાવવધારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવારના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજ્યમાં ગ્રાહકો વગર શહેરોના ફટાકડા બજારમાં વેપારીઓ હવા ખાતા હોવાનો વસવસો ખુદ વેપારીઓના મુખેથી સાંભળવા મળ્યો હતો. શિવાકાશીમાં બનતા અને ગુજરાત સુધી પહોંચતા ફટાકડા બજારમાં ઘરાકી વગર વેપારીઓના…

  • ગુજરાત એસ.ટી. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં ૩૦ ટકા સુધીનો વધારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસ.ટી. વિભાગના સાત હજારથી વધુ ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો હતો. આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા…

  • પશ્ર્ચિમ રેલવે તહેવારોમાં સુરત-મહુવા અને સુરત-વેરાવળ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

    અમદાવાદ: પશ્ર્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ થઈને ખાસ ભાડું લઈને વધુ ત્રણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. પશ્ર્ચિમ રેલવે દ્વારા ત્રણ ફેસ્ટીવલ સ્પેશીયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ટ્રેન નંબર ૦૯૧૧૧-૦૯૧ર…

  • અમરેલીમાં નાનાં વિમાનો બનશે: એક વર્ષમાં ૨૫ વિમાનોનું પ્રોડક્શન થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: એક વિમાન ઉત્પાદક કંપની દ્વારા અમરેલી ખાતે નાના વિમાન બનાવવાના પ્રોજેક્ટનું અમરેલીના લાઠી રોડ ઉપર ખાત મુહૂર્ત કરાયું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હાથે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. વલ્લભ કુલભૂષણ…

  • પારસી મરણ

    સિકંદરાબાદજમશેદ બી. ઇરાની (ઉ. વ. ૮૨) તા. ૨૪ ઓકટોબરે ગુજરી ગયા છે. તે ઝેનોબિયાના હસબન્ડ, રોડા આર. બસ્તાવાલા, બેનિફર આર. ગોટલા, રઝવિનના ફાધર, મીનુ બી. ઇરાનીના ભાઇ.સિકંદરાબાદઅરમાઇટી એમ. મિસ્ત્રી (ઉં. વ.૭૪) તા. ૨૧ ઓક્ટોબરે ગુજરી ગયા છે. તે મર્ઝબાન એન.…

  • હિન્દુ મરણ

    ૨૫ ગામ ભાટીયાકુમુદબેન પ્રતાપ વ્રજલાલ આશર (ઉં. વ. ૮૪) તે સમીરના માતુશ્રી. રૂપાના સાસુજી. તે શ્રેયા દીપ દોશીના દાદીમા. તે લલિત, પ્રવીણ, રાજેશના ભાભી. માતૃપક્ષે સ્વ. વસનજી દેવશી વોરાના પુત્રી તા. ૬-૧૧-૨૩ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.…

  • જૈન મરણ

    વાગડ વિ. ઓ. જૈનગામ લાકડીયાના સ્વ. ભાણજી ગડા (ઉં.વ.૫૫) મુંબઇ મધે અવસાન પામેલ છે. સ્વ. જેઠીબેન ગોવર પરબત ગડાના પૌત્ર. સ્વ. મીણાબેન-ડાઇબેન હિરજીના સુપુત્ર. હંસાના પતિ. ચિરાગ, ધ્રુમીલના પિતા. સ્વ. લખમશીના ભાઇ. ગામ સામખીયારીનાં ગં. સ્વ. પાર્વતીબેન ગોવરનાં જમાઇ. પ્રાર્થનાસભા…

  • શેર બજાર

    ત્રણ દિવસની તેજીને બ્રેક: અફડાતફડી બાદ બેન્ચમાર્ક સાધારણ ઘટાડા સાથે નેગેટીવ ઝોનમાં ધકેલાયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એશિયન અને યુરોપિયન બજારોમાં નબળા વલણો અને વિદેશી ભંડોળના અવિરત વેચાણ પ્રવાહ વચ્ચે અફડાતફડીમાં અટવાઇને મંગળવારે ઇક્વિટી બેન્ચમાર્ક શેરઆંકોએ ત્રણ દિવસની તેજીને ટૂંકાવી દીધી હતી અને નજીવા ધટાડા સાથે નેગેચટીવ ઝોનમાં સરકી ગયાં હતાં. બીએસઈનો ૩૦ શેરવાળો…

  • વેપાર

    ડૉલર મજબૂત થતાં વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૪૭૪નો અને ચાંદીમાં ₹ ૧૩૩૨નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગમાં ઘટાડો અને અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ સહિત અધિકારીઓની વ્યાજદર અંગેની સ્પષ્ટતાના અણસારો વચ્ચે રોકાણકારોનો સાવચેતીનો અભિગમ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ૦.૫…

  • વેપાર

    કોપર સહિતની ધાતુઓમાં પાંખાં કામકાજે મિશ્ર વલણ

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ પાંખાં કામકાજો વચ્ચે ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં…

Back to top button