કલવામાં ઓવરહેડ વાયર તૂટતા મધ્ય રેલવેની ટ્રેનસેવા ખોરવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત પરાના વિસ્તારમાં આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં મધ્ય રેલવેની મેઈન લાઈનમાં ઓવરહેડ વાયર તૂટવાને કારણે લોકલની ટ્રેનસેવા પર ગંભીર અસર પડી હતી. મધ્ય રેલવેના કલવા સ્ટેશને ઓવરહેડ વાયર તૂટવાને કારણે ટ્રેનસેવા ખોરવાઈ હતી,…
દિવાળીમાં કમોસમી વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગરમી અને ઉકળાટથી પરેશાન થઈ ગયેલા મુંબઈગરા આતૂરતાપૂર્વક ઠંડીની રાહ છે ત્યારે બુધવારે સાંજે મુંબઈમાં અચાનક કમોસમી વરસાદના ઝાપટાં પડી ગયા હતા અને વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. બરોબર દિવાળીના સમયમાં આવી પડેલા વરસાદથી ખરીદી કરવા નીકળેલા…
મુંબઈના વાતાવરણમાં પ્રદૂષણનો સતત વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દિલ્હીની માફક માયનગરી મુંબઈ પણ પ્રદૂષિત થઈ ગઈ છે. વાતાવરણમાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે અને મુંબઈ હાઈ કોર્ટે પણ તેની દખલ લઈને સરકાર સહિત પાલિકા પ્રશાસનને ફટકાર આપી છે. ચાર દિવસમાં મુંબઈમાં પ્રદૂષણમાં ઘટાડો થયો…
એર-ઈન્ડિયાની બિલ્ડિંગને મહારાષ્ટ્ર સરકાર હસ્તગત કરશે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તાર ખાતેની આઈકોનિક એર-ઈનિડયા બિલ્ડિંગને રૂ. ૧૬૦૧ કરોડમાં હસ્તગત કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી…
ફટાકડા સિવાયની દિવાળી ઉજવો: કેસરકર
મુંબઈ: પ્રદૂષણની બાબતમાં દેશનું આર્થિક પાટનગર મુંબઈ દેશના પાટનગર દિલ્હીને પાછળ મૂકી રહ્યું છે. આગામી દિવસોમાં દિવાળીમાં ફટાકડકા ફોડવાને કારણે પ્રદૂષણનું સ્તર હજી વધવાની શક્યતાને પગલે રાજ્ય સરકારે મુંબઈગરાને ફટાકડા મુક્ત દિવાળીની ઉજવણી કરવાની અપીલ કરી છે. ફટાકડા નહીંફોડતા દિવાળી…
દાદરમાં ફેરિયાઓને વ્યવસાય કરવાની છૂટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દિવાળીના તહેવાર દરમિયાન દાદરમાં રસ્તા અને ફૂટપાથ પર બેસેલા ફેરિયાઓ સામેની કાર્યવાહીને રોકી દેવાની સૂચના મુંબઈના પાલક પ્રધાન દીપક કેસરકરે આપી છે. ફેરિયાઓ દ્વારા મંગળરે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીનો વિરોધ કર્યા બાદ માનવતાના ધોરણે…
‘શાસન આપલ્યા દારી’ યોજનાના દોઢ કરોડ લાભાર્થી: મુખ્ય પ્રધાન
મુંબઈ: સરકારી યોજનાનો લાભ સામાન્ય માણસ સુધી પહોંચે એ આશય સાથે શરૂ કરવામાં આવેલા ‘શાસન આપલ્યા દારી’ (સરકાર તમારા આંગણે) કાર્યક્રમના અમલથી દોઢ કરોડ જનતાને લાભ થયો હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જણાવ્યું હતું. આ વર્ષના મે મહિનામાં…