Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 660 of 928
  • શહેરમાં ૧,૦૦૦થી વધુ બાંધકામ સાઈટ્સને પ્રદૂષણ નિયંત્રણમાં લાવવાની સુધરાઈની નોટિસ

    બીકેસીમાં બુલેટ ટ્રેન ક્ધસ્ટ્રક્શન સાઈટને પણ નોટિસ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૭ સૂચનો સાથેની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા સામે સ્ટોપ વર્કસથી લઈને આકરા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બીકેસીમાં હવાની ગુણવત્તા ઘસરી જતા પાલિકાએ…

  • બીએમસીએ કોન્ટ્રાક્ટરના રોડ ટેન્ડર રદ કર્યાં, ₹૫૦ કરોડનો દંડ લાદ્યો

    મુંબઇ: રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ એ મુંબઈમાં ૨૧૨ રસ્તાઓના કોંક્રીટાઇઝેશનમાં કરેલી નબળી કામગીરીને કારણે બીએમસી દ્વારા તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવ્યો છે. બીએમસી કોન્ટ્રાક્ટર પર ₹૫૦ કરોડથી વધુનો દંડ ફટકારશે.રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડએ શહેરમાં રોડ કોંક્રીટાઇઝેશન માટે ₹૬,૦૮૦…

  • કાર્તીકી એકાદશીની પૂજા મનોજ જરાંગેના હાથે કરાવો: મરાઠા સમાજની માગણી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાર્તીકી એકાદશીના દિવસે પંઢરપુરના વિઠ્ઠલમંદિરમાં શાસકીય પૂજા નાયબ મુખ્ય પ્રધાનને બદલે મનોજ જરાંગેના હસ્તે સપત્ની કરાવવી એવી માગણી મરાઠા ક્રાંતી મોરચા દ્વારા કરવામાં આવી છે.નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પંઢરપુરની શાસકીય પૂજામાં હાજરી આપશે એવું કહેવાઈ રહ્યું…

  • ગેરકાયદે બાંધકામો પર સરકાર અને રેરા જવાબ આપે: હાઈ કોર્ટ

    મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે ગેરકાયદે બાંધકામો પર લગામ તાણવા માટે આવેલી જનહિતની અરજી પર સુનાવણી કરતા રેરા અને રાજ્ય સરકારને સોગંદનામું આપવાનો નિર્દેશ આપ્યો હતો. અરજીમાં બનાવટી દસ્તાવેજો દ્વારા રેરા રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેટ મેળવવા પર રોક લગાવવાની માગણી કરવામાં આવી…

  • મુંબઈ આવતી બસ કોલ્હાપુરની નદીમાં ઊતરી: પ્રવાસીઓ સુરક્ષિત

    મુંબઈ: ગોવાથી મુંબઈ આવી રહેલી લક્ઝરી બસ કોલ્હાપુર તાલુકામાં નદીમાં ઊતરી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. નદી પરના બ્રિજનો અંદાજો મેળવવામાં થયેલી ડ્રાઈવરની ભૂલને કારણે આ ઘટના બની હોઈ સદ્નસીબે કોઈ પ્રવાસીને ઇજા થઈ નહોતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની…

  • અમારી સરકારે ગરીબો માટે ચાર કરોડ પાકા ઘર બાંધ્યા

    ૧૦ કરોડ બનાવટી લાભાર્થીઓને દૂર કર્યા: મોદી નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં પ્રત્યેક મતદારના મતમાં ‘ત્રિશક્તિ’ છે જે રાજ્યમાં ભાજપને ફરી સરકાર રચવામાં અને વડા પ્રધાનને કેન્દ્રમાં મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે એમ છે, એમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું.મોદીએ મતદારોને…

  • નેશનલ

    પલાયન:

    પૅલેસ્ટાઈન-વાસીઓ ગુરુવારે ગાઝાપટ્ટીના બુરેજસ્થિત સલાહ-અલ-દિન સ્ટ્રીટ મારફતે દક્ષિણ ગાઝાપટ્ટી વિસ્તારમાં પલાયન કરી ગયા હતા. (એજન્સી)

  • કેશ ફૉર ક્વૅરીને મામલે મહૂઆ મોઈત્રાને બરતરફ કરવાની ભલામણ પૂર્વગ્રહયુકત

    નવી દિલ્હી: કેશ ફૉર ક્વૅરીને મામલે ટીએમસીના સાંસદ મહૂઆ મોઈત્રાને ગૃહમાંથી બરતરફ કરવાની લોકસભાની નીતિ વિષયક સમિતિએ કરેલી ભલામણ પૂર્વગ્રહયુકત હોવાનું સૂત્રોએ કહ્યું હતું.લોકસભાની નીતિ વિષયક સમિતિએ સાંસદને બરતરફ કરવાની ભલામણ કરી હોય તેવું કદાચ આ પ્રથમ જ વાર બન્યું…

  • સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: આજે ફરી માવઠાનો વરતારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં હાલ વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના કારણે દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ,…

  • કેશ ફૉર ક્વૅરીને મામલે મહૂઆ મોઈત્રાને બરતરફ કરવાની ભલામણ પૂર્વગ્રહયુકત

    નવી દિલ્હી: કેશ ફૉર ક્વૅરીને મામલે ટીએમસીના સાંસદ મહૂઆ મોઈત્રાને ગૃહમાંથી બરતરફ કરવાની લોકસભાની નીતિ વિષયક સમિતિએ કરેલી ભલામણ પૂર્વગ્રહયુકત હોવાનું સૂત્રોએ કહ્યું હતું.લોકસભાની નીતિ વિષયક સમિતિએ સાંસદને બરતરફ કરવાની ભલામણ કરી હોય તેવું કદાચ આ પ્રથમ જ વાર બન્યું…

Back to top button