Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 659 of 930
  • દિવાળીના તહેવારના સમયે જ ૧૮૬૩ કિલો ઘી-તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત અને વલસાડ ખાતેથી ખોરાક-ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ રૂા. ૬.ર૪ લાખથી વધુનો ૧૮૬૩ કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો જેના વિવિધ નવ નમૂના લઈને તેની તપાસ કરાઈ રહી છે.ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ.…

  • ગુજરાતમાં ૩૦ હજાર બાળક ટાઇપ-૧ ડાયાબિટીક

    ૧૪મી નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે, જાગૃતિ જરૂરી (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ૩૦ હજાર જેટલાં બાળક ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. બાળકનું વજન ઘટવા લાગે, ભૂખ લાગે, ખૂબ પાણી માગે તો ડૉક્ટરને બતાવો , કેમ કે બાળકોમાં આવાં લક્ષણો…

  • અમદાવાદ પોલીસ કમિશનરના બેજવાબદાર નિવેદનની હાઈ કોર્ટે લીધી ગંભીર નોંધ

    અમદાવાદ: રખડતાં ઢોર અને બિસ્માર રસ્તાઓ મામલે હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન હાઈકોર્ટ દ્વારા પોલીસ કમિશનરે થોડા દિવસ પહેલા આપેલા એક નિવદેનની ગંભીરતાથી નોંધ લીધી છે. પોલીસ કમિશનર…

  • અમદાવાદમાં કેવાયસી અપડેટ કરવાના બહાને ગઠિયાઓએ લાખો રૂપિયા સેરવી લીધા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના નવરંગપુરાના વૃદ્ધ દંપતીને સાયબર ગઠિયાએ બૅન્ક મેનેજર બોલું છું કહીને બૅન્ક એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરાવવાનું કહી વીડિયો કોલ કરીને બે એકાઉન્ટમાંથી કુલ રૂા. ૬.૬૩ લાખ સેરવી લીધા હતા. વૃદ્ધે અજાણ્યા ગઠિયા સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં…

  • પારસી મરણ

    માણેક ખરશેદજી પટેલ તે મરહુમ આબાન માણેક પટેલના ધની/ખાવીંદ. તે ફરઝીન માણેક પટેલના બાવાજી. તે મરહુમો બાનુ તથા ખરશદજી મં. પટેલના દીકરા. તે રોહિનતન, શહેરુ, નરગેશ તથા રોડાના ભાઇ. તે મરહુમો ચાંદન તથા અદી કુપરના જમઇ. તે હોમી ભાઠેના તથા…

  • હિન્દુ મરણ

    ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણમાણાવદર, હાલ થાણા સ્વ. નર્મદાબેન દયાશંકર ત્રિવેદીના પુત્ર શરદ (બબલભાઈ) ત્રિવેદી (ઉં. વ. ૬૪) તે ૯/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કવિતાના પતિ. હિમાંશું તથા અનીશના પિતા. જાગૃતિ તથા આસ્થાના સસરા. માયાના દાદા, સ્વ.દિનેશભાઇ, સ્વ. મહેશભાઈ, નયનાબેનના નાનાભાઈ.…

  • જૈન મરણ

    મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈનવાંકાનેર, હાલ ઘાટકોપર સ્વ. અશોકકુમાર વ્રજલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. સરલાબેન (ઉં. વ. ૮૦) તે નિર્મલભાઈ, દર્શનભાઈ અને અ.સૌ. ચેતનાબેનના માતુશ્રી. તે હર્ષદકુમાર, અ. સૌ. આશાબેન અને અ. સૌ. અવનીના સાસુ, તે ભાવિક, જીતેન અને પલકના દાદી.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શનિવાર, તા. ૧૧-૧૧-૨૦૨૩,કાળીચૌદસ, શિવરાત્રિ ભારતીય દિનાંક ૨૦, માહે કાર્તિક, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧૩ જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૩ પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૩જો…

  • વીક એન્ડ

    સ્થાપત્યનું મૂલ્યાંકન

    સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા આમ તો પીઝાનો ઢળતો મિનારો પણ સ્થાપત્યની નિષ્ફળતાનો નમૂનો છે, પણ તે જે રીતે ટકી ગયો છે તેનાથી તે સીમાચિહ્ન બની ગયો. જિંદગીનું અને સ્થાપત્યનું આ એક કડવુંસત્ય છે. સ્થાપત્યની સફળતા અને નિષ્ફળતાનો માત્ર એક…

  • વીક એન્ડ

    જિસ ને હમ સે આશાઓં કા ઝરના છીન લિયા, આઓ ગિરા દેં મિલકર હમ પત્થર કી દીવાર

    ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી રાત અંધેરી દૂર સવેરા ફિર ભી ઉડતા જાઉં,મન કે પાગલ પંછી કો હૈ તેરે મિલન કી આસ.*કોઈ નહીં જો મુઝ સે બસ મુઝ સે હી પ્યાર કરે,સબ હરજાઈ, સબ મતવાલે, સબ કો અપની…

Back to top button