₹ ૨૫,૦૦૦ કરોડનું રોકાણ અને ૪૦,૦૦૦ રોજગાર
મહારાષ્ટ્રની નવી નિકાસ નીતિ મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે નવી નિકાસ નીતિની જાહેરાત કરી છે, તેનાથી રાજ્યમાં નવા રોકાણની તકોનું નિર્માણ થવાની સાથે નવી રોજગારી ઊભી થશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં વેપાર-ધંધાને આગળ વધારવા રાજ્ય સરકારે નિકાસની નીતિને મંજૂરી આપી છે. આ…
બોરીવલીથી મુલુંડ એક કલાકમાં, નવો ફ્લાયઓવર સમય બચાવશે
મુંબઇ: બોરીવલીથી મુલુંડ હવે એક કલાકમાં પહોંચી જવું શક્ય બનશે. મલાડ જળાશય અને અપ્પાપાડા વચ્ચે નવો ફ્લાયઓવર બાંધવામાં આવશે, જે ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ સાથે જોડાશે. પાલિકાએ દાવો કર્યો છે કે આ ફ્લાયઓવરથી વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રાફિકનું ભારણ ૩૦ ટકા…
અજિત પવાર જૂથના ૨૦,૦૦૦ શપથપત્રમાં ખામી
શરદ પવાર જૂથનો આક્ષેપ: આગામી સુનાવણી ૨૦ નવેમ્બરે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીમાં ભાગલા પડ્યા બાદ અજિત પવાર જૂથ અને શરદ પવાર જૂથ બંને જૂથ દ્વારા પક્ષ પર દાવો કરવામાં આવ્યો છે અને કાયદેસરની લડાઈ ચાલુ થઈ છે. આની સુનાવણી ગુરુવારે…
કલ્યાણ પાસેની ઈરાની બસ્તીમાં ફરી પોલીસની ટીમ પર હુમલો: દસ જખમી
૬૦ પોલીસની આઠ ટીમ ટૂરિસ્ટ વાહનમાં ગઈ: એક પકડાયો, બે આરોપી ફરાર (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચેન સ્નેચિંગના કેસમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા કલ્યાણ પાસેની ઈરાની બસ્તીમાં ગયેલી પોલીસની ટીમ પર સ્થાનિક રહેવાસીઓએ પથ્થરમારો કરતાં ૧૦ પોલીસ અધિકારી-કર્મચારી ઘવાયા હતા. દસેક દિવસથી…
મુખ્ય પ્રધાને આપી દિવાળીની ભેટ
મેટ્રો ૨-એ અને ૭ પર હવે છેલ્લી ટ્રેન ૧૧.૦૦ વાગ્યે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની બીજી લાઈફલાઈન તરીકેની પ્રતિષ્ઠા મેળવી રહેલી મુંબઈ મેટ્રોમાં હવે રાતે મોડે સુધી પ્રવાસ કરી શકાશે. રાજ્ય સરકારે મેટ્રો ૨-એ અને મેટ્રો -૭ પર છેલ્લી ટ્રેનના સમયમાં…
મુંબઈના એન્ટ્રી પોઈન્ટ પર થશે વાહનોની ધુલાઈ
પ્રદૂષણને ડામવા પાલિકા સજ્જ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પ્રદૂષણ મુક્ત કરવા અને હવાની ગુણવત્તાનો સ્તર ૧૦૦ની નીચે લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ હવે દિવાળીના તહેવારની ઊજવણી ફટાકડા મુક્ત કરવાની અપીલ મુંબઈગરાને કરી છે. એ…
શહેરમાં ૧,૦૦૦થી વધુ બાંધકામ સાઈટ્સને પ્રદૂષણ નિયંત્રણમાં લાવવાની સુધરાઈની નોટિસ
બીકેસીમાં બુલેટ ટ્રેન ક્ધસ્ટ્રક્શન સાઈટને પણ નોટિસ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૭ સૂચનો સાથેની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા સામે સ્ટોપ વર્કસથી લઈને આકરા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બીકેસીમાં હવાની ગુણવત્તા ઘસરી જતા પાલિકાએ…
બીએમસીએ કોન્ટ્રાક્ટરના રોડ ટેન્ડર રદ કર્યાં, ₹૫૦ કરોડનો દંડ લાદ્યો
મુંબઇ: રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ એ મુંબઈમાં ૨૧૨ રસ્તાઓના કોંક્રીટાઇઝેશનમાં કરેલી નબળી કામગીરીને કારણે બીએમસી દ્વારા તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવ્યો છે. બીએમસી કોન્ટ્રાક્ટર પર ₹૫૦ કરોડથી વધુનો દંડ ફટકારશે.રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડએ શહેરમાં રોડ કોંક્રીટાઇઝેશન માટે ₹૬,૦૮૦…
કાર્તીકી એકાદશીની પૂજા મનોજ જરાંગેના હાથે કરાવો: મરાઠા સમાજની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાર્તીકી એકાદશીના દિવસે પંઢરપુરના વિઠ્ઠલમંદિરમાં શાસકીય પૂજા નાયબ મુખ્ય પ્રધાનને બદલે મનોજ જરાંગેના હસ્તે સપત્ની કરાવવી એવી માગણી મરાઠા ક્રાંતી મોરચા દ્વારા કરવામાં આવી છે.નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પંઢરપુરની શાસકીય પૂજામાં હાજરી આપશે એવું કહેવાઈ રહ્યું…
ગેરકાયદે બાંધકામો પર સરકાર અને રેરા જવાબ આપે: હાઈ કોર્ટ
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે ગેરકાયદે બાંધકામો પર લગામ તાણવા માટે આવેલી જનહિતની અરજી પર સુનાવણી કરતા રેરા અને રાજ્ય સરકારને સોગંદનામું આપવાનો નિર્દેશ આપ્યો હતો. અરજીમાં બનાવટી દસ્તાવેજો દ્વારા રેરા રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેટ મેળવવા પર રોક લગાવવાની માગણી કરવામાં આવી…