• ઉત્સવ

    દુબઈ કે યુએઈમાં સ્ટડી કે બિઝનેસ કરવા ઈચ્છતા હો તો જાણી લેજો

    મુંબઈ સમાચાર ટીમદુનિયાના ગ્લોબલ ટૂરિસ્ટ સિટીમાં દુબઈનું નામ મોખરાનું છે, પરંતુ ત્યાં કે પછી યુએઈમાં સ્થાયી થવા માટે ગોલ્ડન વિઝાની પૉલિસી સૌથી પહેલી કામ આવે છે. ‘ગોલ્ડન વિઝા’ની પૉલિસી પણ સ્પોન્સરશિપ સિસ્ટમ અન્વયે યુએઈમાં પહેલી યોજના અમલી બનાવી હતી, જેમાં…

  • ઉત્સવ

    દુબઈને હરણફાળ ભરાવીવડા પ્રધાન શેખ

    મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે મુંબઈ સમાચાર ટીમદુબઇમાં હાલના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ જેમનો જન્મ જુલાઈ ૧૫, ૧૯૪૯, દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં થયો. મોહમ્મદ દુબઈના શાસક અને ૧૯૫૮થી ૧૯૯૦ સુધી મકતુમ રાજવંશના વડા શેખ રશીદ બિન સઈદ…

  • ગુજરાતીઆ માટે ભારત બહાર બીજુ ઘર:દુબઈ

    મુંબઈ સમાચાર ટીમગુજરાતીમાં કહેવત છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!,,જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! કવિતા જ્યારે પંક્તિ મટીને કહેવત બની જાય ત્યારે જાણવું કે કવિ અમર થઈ ગયો. પારસી વેપારી અરદેશરે આ…

  • ઉત્સવ

    આ કાઠિયાવાડી ચા હવે દુબઈમાં પણ ધૂમ મચાવશે

    દર્શન દાસાણી ચા કાં તો ઘરમાં બને અને કાં તો ટપરી પર વેચાય. અથવા તો જ્યાં બધુ જ વેચાતું હોય તેવી હોટેલોમાં મોંઘીદાટ ચા મળે. ચાના કોઈ દિવસ કાફે હોય..?ન હોય. તો જે ન હોય તે ઊભું કરવાને તો વેપારીબુદ્ધિ…

  • ઉત્સવ

    અલ ઇમાદ દુબઇની સહુથી મોટી કાર રેન્ટલ કંપની કઈ રીતે બની?

    ઉઝેર ગઝલફર “અલ ઈમાદ પોતાની માલિકીની ૬,૦૦૦ કાર ધરાવે છે.સમગ્ર યુએઈમાં એક દિવસથી લઈ અને એક વર્ષ સુધી કાર ભાડે આપે છે. મુંબઈ સમાચાર ટીમકરછી મૂળના ગઝલફર પરિવારનો દુબઇમાં કાર રેન્ટલ કંપની તરીકે દબદબો છે. આ કંપનીનો માલિક એવો મેમણ…

  • જાતિ આધારિત જનગણના ક્રાન્તિકારી પગલું: રાહુલ

    સતના (મધ્ય પ્રદેશ): જાતિ આધારિત જનગણના ક્રાન્તિકારી પગલું છે અને તે લોકોનું જીવન બદલી નાખશે, એમ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું. જો અમે સત્તામાં આવીશું તો અમારો પક્ષ મધ્ય પ્રદેશમાં તેમ જ રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત સર્વેક્ષણ હાથ…

  • પેટ્રોલ, ડીઝલને જીએસટી હેઠળ લાવવાની કેન્દ્રની ઇચ્છા: નાણાં પ્રધાન

    ઇન્દોર: કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી – માલ અને સેવા કર) હેઠળ લાવવા માગે છે, પરંતુ આ મુદ્દે કૉંગ્રેસ પક્ષ બેવડું ધોરણ અપનાવી રહ્યો છે.તેમણે અહીં…

  • નેશનલ

    શણગાર:

    દિવાળીના તહેવાર નિમિત્તે રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. (એજન્સી)

  • રામ મંદિર અભિષેક માટે યોગીને આમંત્રણ

    લખનઊ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું છે.આદિત્યનાથે એક્સ પર આમંત્રણ વિશે માહિતી આપતાં કહ્યું કે તેઓ “ધન્યતા અનુભવે છે.યોગીએ…

  • નેશનલ

    સ્થાપના દિન:

    દેહરાદૂનમાં શુક્રવારે આઈટીબીપીના ૬૨માં સ્થાપના દિનની પરેડ દરમિયાન ગાર્ડ ઑફ ઑનરનું નીરિક્ષણ કરી રહેલા કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહ. (એજન્સી)

Back to top button