• ધોરણ-૧૦ અને ૧૨ની વર્ગદીઠ સરાસરી હાજરીમાં ઘટાડો કરવાનો નિર્ણય

    અમદાવાદ: ગુજરાતની ધોરણ-૧૦ અને ૧૨ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યામાં છૂટછાટ આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. જેમાં શહેરી વિસ્તારમાં પ્રથમ વર્ગ માટે ૩૬ના બદલે ૨૫ વિદ્યાર્થી સંખ્યા અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વર્ગ માટે ૨૪ના બદલે ૧૮ વિદ્યાર્થી સંખ્યા જાળવવાની રહેશે.…

  • ગુજરાતમાં હાર્ટએટેકના કેસ વધતા રાજ્ય સરકારે શાળાઓમાં કેમ્પનું આયોજન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વધી રહેલા હૃદયરોગના હુમલાના પગલે શાળાઓમાં હાર્ટએટેકની ઘટના બાદ શિક્ષકોને તાલીમ આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. રાજ્યના ૧.૭૫ લાખ શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે શિક્ષણ પ્રધાને તમામ અધિકારીઓ સાથે બેઠક…

  • પાવાગઢ મંદિરમાં પાંચમ સુધી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કર્યો

    અમદાવાદ: દિવાળીના તહેવારને લઈ શક્તિપીઠ પાવાગઢ ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કાળી ચૌદસથી લઈને દિવાળી, નવુ વર્ષ અને છેક પાંચમ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા તહેવારોને અનુલક્ષીને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.…

  • પારસી મરણ

    કેટી જહાંગીર આફખમ તે મરહુમ જહાંગીર ખોદામુરાઇ આફખમના ધણિયાની. દીનયાર અને ખારમન શાહયારીના દીકરી. તે રૂજેબહ જહાંગીર આફખમ અને સીમા ફરદીન તીરનદાજના માતાજી. તે જરીન તથા ફરદીનના સાસુજી. તે શહરૂખ, મહારૂખ તથા મરહુમો હોશંગ અને શીરીનના બહેન. તે ફરજાન, તરોનીશના…

  • હિન્દુ મરણ

    દશા સોરઠીયા વણિકખંડવા, હાલ બોરીવલી સ્વ. લક્ષ્મીચંદ માધવજી શાહ (માધાણી)ના પુત્ર ભરત શાહ (ઉં. વ. ૮૧) તે હર્ષદભાઈ તથા ભાવેશભાઈ, અનિતા અશ્ર્વિનભાઇ, દક્ષા પ્રકાશભાઈ, હંસા શશીકાંત, નયના જયેશભાઇના પિતા. સ્વ. જયંતીભાઈ, પ્રવીણભાઈ, કિશોરભાઈ, સ્વ. કલાવતી હસમુખલાલ વખારિયા, રંજનબેન કિશોરભાઈના ભાઈ.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનસાવરકુંડલા, હાલ મલાડ મંજુલાબેન દિપચંદભાઈ મહેતાના પુત્ર નીતિનભાઈ મહેતા (ઉં. વ. ૬૫) તે ૯/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે શીલાબેનના પતિ. પૂજા તથા વિશાલના પિતા. કૈલાશબેન ધન્વંતરાય, સ્વ. રશ્મિબેન લહેરચંદ, વર્ષાબેન મધુકાંત, નયનાબેન વિનોદકુમાર, શિલ્પાબેન અજયકુમાર, કૌશિક, જીતેનના…

  • હેપી ડેઝ આર ઓવર ફોર ચાઇના?

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ એંશીના દાયકામાં અમેરિકા અને ચીન પાગલ પ્રેમીની જેમ એવા ગળાડૂબ હતા, જાણે કે અમરપ્રેમની દાસ્તાં હોય! પરંતુ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા આ પ્રેમમાં એટલી કડવાશ આવી ગઇ કે તેઓ એકબીજાનુ મોઢુ જોવા તૈયાર નહોતા અને…

  • સિસ્ટમ આઉટેજને કારણે ફોરેક્સમાં ઊથલપાથલ: આરબીઆઈએ સ્પષ્ટતા માગી

    નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે સિસ્ટમ આઉટેજને કારણે રૂપિયામાં મોટા ઉતાર-ચઢાવ અંગે ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ પાસેથી સ્પષ્ટતા માંગી હતી. જેના કારણે રૂપિયો ૮૩.૫૦ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ડેટા પ્રોવાઇડર એલએસઇજી (લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રૂપ) એ એક નિવેદન જાહેર…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૨-૧૧-૨૦૨૩ થી તા. ૧૮-૧૧-૨૦૨૩ રવિવાર, આસો વદ-૧૪, તા. ૧૨મી, ૨૦૨૩. નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૦ સુધી (તા. ૧૩મી) પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. નરક ચતુર્દશી, ચંદ્રોદય પ્રાત: ૦૫-૩૩, અભ્યંગ સ્નાન, લક્ષ્મી વ ઈન્દ્ર પૂજન, દિવાળી, મહાવીર…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૨-૧૧-૨૦૨૩ થી તા.૧૮-૧૧-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૭મીએ તુલામાંથી વૃશ્ર્ચિક રાશિમાં પ્રવેશે છે. મંગળ તા. ૧૬મીએ વૃશ્ર્ચિકમાં પ્રવેશે છે. બુધ સમગ્ર સપ્તાહમાં વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ વક્રી ગતિએ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર…

Back to top button