મહાડની ફૅક્ટરીમાં આગ ડીએનએ ટેસ્ટ પછી મૃતદેહો પરિવારજનોને સોંપાયા
કંપનીના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો અલિબાગ: રાયગઢ જિલ્લાના મહાડ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બ્લુ જેટ હેલ્થકૅરની ફૅક્ટરીમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા ૧૧ કર્મચારીના મૃતદેહ ડીએનએ ટેસ્ટ પછી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. બીજી બાજુ, મૃતકોના કુટુંબીજનોને વળતર પેટે ૩૦…
કાંદિવલીમાં મીઠાઇની દુકાનમાંથી લાખો રૂપિયાનો નકલી માવો જપ્ત
મુંબઈ: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ દિવાળી નિમિત્તે નાગરિકોને સારી ગુણવત્તા વાળી શુદ્ધ મીઠાઇ અને દિવાળીનો નાસ્તો મળે તે માટે છેલ્લા અનેક દિવસોથી ભેળસેળયુક્ત ખોરાકને પકડવા ઝુંબેશ હાથ ધરી છે. એફડીએએ ગુરુવારે કાંદિવલી પશ્ર્ચિમમાં દહાણુકરવાડી ખાતે મેસર્સ ગુલાબ ફૂડ પ્રોડક્ટ્સની…
હાઇ કોર્ટનો જાલનાની શાળા દ્વારા બરતરફ કરાયેલા સાત શિક્ષકોની ફેરનિમણૂક કરવાનો આદેશ
જાલના: બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે જાલનામાં અંગ્રેજી માધ્યમની શાળાના મેનેજમેન્ટ દ્વારા બરતરફ કરાયેલ સાત શિક્ષકોને રાહત આપી હતી. જસ્ટિસ રવીન્દ્ર ધુગે અને વાય જી ખોબરાગડેની બેન્ચે શુક્રવારે એમએસ ઇંગ્લિશ સ્કૂલ, જાલનાના મેનેજમેન્ટ દ્વારા બરતરફ કરાયેલા સાત શિક્ષકોની ફેરનિમણૂક કરવાનો આદેશ…
મુંબઈના રસ્તાઓ પર પહેલી ડિસેમ્બરથી ક્લીન અપ માર્શલ દેખાશે
મુંબઈ: કોરોનાનું જોખમ હટી ગયા બાદ પાલિકાએ મુંબઈમાં ક્લીનઅપ માર્શલને કોન્ટ્રેક્ટ વધાર્યો નહોતો. આ કારણે માર્ચ, ૨૦૨૨ના રોજ મુંબઈના રસ્તાઓ પર ક્લીનઅપ માર્શલ દેખાવાનું બંધ થઇ ગયા. હવે ૨૧ મહિના બાદ મુંબઈના રસ્તાઓ પર ફરી એક વાર ક્લીનઅપ માર્શલ દેખા…
મારો વાળ પણ વાંકો થશે તો… ઉદ્ધવ ઠાકરેની શિંદે જૂથને ધમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ મુંબ્રાની શિવસેનાની શાખાને તોડી નાખવામાં આવી અને આ મુદ્દે શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા છે. શિંદે જૂથે મુંબ્રાની શાખાનું ડિમોલિશન કરી નાખ્યા બાદ ત્યાં ક્ધટેનરમાં નવી શાખા ઊભી કરી છે. આ બધાને પગલે…
આ શાખા તો મારા નામે છે: મુંબ્રાના વૃદ્ધ શિવસૈનિક
મુંબઈ: મુંબ્રામાં શિવસેનાની શાખાના ડિમોલિશન બાદ રાજકીય વાતાવરણ ગરમ થયું છે ત્યારે શનિવારે તેમાં નવો ફણગો ફૂટ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ મુંબ્રામાં તોડી નાખવામાં આવેલી શાખાને મુદ્દે શિંદે જૂથને ચેતવણી આપી હતી. ત્યારબાદ એક વૃદ્ધ શિવસૈનિક સામે આવ્યા છે. તેમણે કહ્યું…
બૅન્કના અધિકારીનો સી-લિંક પરથી કૂદકો મારી આપઘાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત ખાનગી બૅન્કના અધિકારીએ બાન્દ્રા-વરલી સી-લિંક પરથી દરિયામાં કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વરલી પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારની રાતે બનેલી ઘટનામાં મૃતકની ઓળખ રાકેશ આકાશ સિંહ (૨૭) તરીકે થઈ હતી.…
નાગપુરમાં ભાજપના પદાધિકારીનીહત્યા: ઢાબાના બે કર્મચારી ફરાર
નાગપુર: નાગપુરમાં ભાજપના પદાધિકારી રાજુ ડેંગરેની પથ્થર અને બામ્બુ ફટકારી કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. હત્યા બાદ ઢાબાના બે કર્મચારી રોકડ અને કાર લૂંટી ફરાર થઈ ગયા હોવાનું પોલીસનું કહેવું છે. રાજુ ડેંગરે નાગપુર ગ્રામીણ એકમના…
- નેશનલ
સરયૂ નદીના કિનારે સર્જાયો ‘વિશ્ર્વ વિક્રમ’
દીપોત્સવ: અયોધ્યામાં ‘રામ કી પૌડી’ ખાતે અંદાજે ૨૨.૨૩ લાખ દીપ પ્રગટાવીને નવો વિશ્ર્વ વિક્રમ કરાયો હતો. (પીટીઆઇ) અયોધ્યા ૨૨.૨૩ લાખ દીવાથી ઝગમગ: સરયૂના કાંઠે ૫૧ ઘાટ પર દીપોત્સવ અયોધ્યા: અહીં સરયૂ નદીના કાંઠે ૫૧ ઘાટ પર ૨૨.૨૩ લાખ દીવા કરવામાં…
પાકિસ્તાન વિશ્ર્વકપમાંથી બહાર ફેંકાયુ
ઇંગ્લેન્ડ સામે ૯૩ રનથી પરાજય કોલકાતા: અહીં શનિવારે રમાયેલી વિશ્ર્વકપની મેચમાં પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામે ૯૩ રને હારી જતાં સૅમિફાઇનલમાં પ્રવેશવાની તેની બચેલી થોડી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું.પાકિસ્તાનના બધા બૅટ્સમેન ૪૩.૩ ઓવરમાં ૨૪૪ રન કરી આઉટ થયા હતા.…