Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 649 of 930
  • ધર્મતેજ

    જે દિવસે પૂરતાં કારણો હોય છતાં ક્રોધ ન આવે તે દિવસ અધ્યાત્મની દિવાળી

    માનસ મંથન -મોરારિબાપુ બહુ ખતરનાક વાત છે, જો જો, સમજવાની ઉતાવળ નહીં કરતાં. ખુલાસો પછી આવે છે! પણ જેણે જેણે ભગવાનની કથા સાંભળી હશે તેનું અકાલ મૃત્યુ થશે! ભગવાનની કથા સાંભળે તેનું મૃત્યુ નહીં, અકાળે મૃત્યુ થાય! પ્રમાણ? રામાયણ, દશરથનું…

  • ધર્મતેજ

    લાભ પાંચમ – લાભ ‘પંચમ’

    વિશેષ -હેમુ ભીખુ કારતક મહિનાના સુદ પક્ષની પાંચમી તિથિ એટલે લાભ પાંચમ. દિવાળીના તહેવારોની ઉજવણી બાદ, નવા વર્ષને આવકાર્યા પછી આવતો આ એક અગત્યનો તહેવાર છે. આ તિથિ જાણે દિવાળીના તહેવારની પૂર્ણાહુતિ સમાન છે. આ આ દિવસ પછી દિવાળીના તહેવારોની…

  • ધર્મતેજ

    તે કાળના સમગ્ર આર્યાવર્તના ભગવાન શ્રીકૃષ્ણ લગભગ સર્વમાન્ય રાજનેતા હતા

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૧૭. રાજનેતા શ્રીકૃષ્ણ રાજા નથી, પરંતુ રાજરાજેશ્ર્વર છે!કંસના ઉદ્ધાર પછી ‘રાજાને જીતે તે રાજા થાય’ તદનુસાર સૌ ઈચ્છતા હતા કે શ્રીકૃષ્ણ મથુરાના રાજા થાય, પરંતુ શ્રીકૃષ્ણ રાજગાદી પર બેઠા નહિ અને ઉગ્રસેનને રાજગાદી પર બેસાડ્યા.દ્વારિકાની સ્થાપના…

  • ધર્મતેજ

    દિવાળી બેન ૨૦૭૯

    આજે આટલું જ -શોભિત દેસાઈ ચોંકતા નહીં. આજે તો ઘેલા થઇ જવાય એવા ઉત્સવનો દિવસ છે. હું વાત કરું છું વિક્રમ સંવત ૨૦૭૯ની… અને દિવાળીબેન ભીલ યાદ આવી ગયા, તે આજના વાતચીતના દૌરને શિર્ષકસ્થ કરી નાંખ્યો: દિવાળીબેન ૨૦૭૯. શુભેચ્છાઓનો રાફડો…

  • સંતોની વાણીમાં ભવિષ્ય કથન- આગમવાણી

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ પહેલા પહેલા પવન ફરુકશે, નદીએ નહીં હોય નીર,ઓતર દિશાથી સાયબો આવશે, મોખે હશે હનુમો વીર…લખ્યા ને ભાખ્યા, સોઈ દિન આવશે… એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦પોરો આવશે રે સંતો પાપનો, ધરતી માગશે રે ભોગ,કેટલાક ખડગે સંહારશે,…

  • ધર્મતેજ

    ભારતીય પરંપરાનું મહાપર્વ દિવાળી

    પ્રાસંગિક -રાજેશ ચૌહાણ હર ઘર, હર દર, બાહર, ભીતરનીચે ઉપર, હર જગહ સુધર,કૈસી ઉજિયાલી હૈ પગ-પગ,જગમગ જગમગ જગમગ જગમગ.છજ્જો મેં, છત મેં, આલે મેં,તુલસી કે નન્હે થાલે મેં,યહ કૌન રહા હૈ દગ કો ઠગ?જગમગ જગમગ જગમગ જગમગ.પર્વત મેં, નદિયો, નહરો…

  • ધર્મતેજ

    ઇષ્ટદેવને પ્રસન્ન કરવા હોય તો આરાધનાને ઉચ્ચ સ્તરે લઈ જવી જરૂરી છે

    ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘ભગવાન શિવનું માર્ગદર્શન યોગ્ય છે, તેઓ પોતાના ભક્તોનો વધ કઈ રીતે કરી શકે તેમણે એમ જણાવ્યું કે જ્યાં સુધી એ દૈત્યો તેમની ભક્તિમાં તત્પર છે ત્યાં સુધી એ દૈત્યોનો વધ અસંભવ છે. આ દૈત્યો ભક્તિથી દૂર જઈ…

  • થોડામાં સંતોષ બરકત આપેઅહિંસા પ્રાણીમાત્રના હૃદય પર રાજ કરે

    આચમન -કબીર સી. લાલાણી સુલતાના ચાંદબીબીના શાસનની એક કથા છે:એક ગરીબ સ્ત્રીએ તેમના શ્રીમંત પાડોશી પર અડધો શેર દૂધ ઉછીનું લઈને પાછું નહીં આપ્યાનો આક્ષેપ કર્યો હતો. પહેલી નજરે આ આરોપ હાસ્યાસ્પદ લાગે, કારણ શ્રીમંતને ત્યાં કોઈ વાતની કમી નહોતી…

  • ધર્મતેજ

    યથાર્થતા જ યથાર્થ છે

    મનન ચિંતન -હેમંત વાળા દરેક બાબત એક સંદર્ભમાં કહેવાય હોય છે. તેની પાછળ ચોક્કસ ઉદ્દેશ્ય હોય છે, તે ચોક્કસ સંજોગોમાં ચોક્કસ વ્યક્તિ-સમૂહ માટે કહેવાયેલી હોય છે અને તેનાથી ચોક્કસ પ્રકારનો પ્રતિભાવ ઉદભવે તેવી સંભાવનાઓ અપેક્ષિત હોય છે. જો ઉદ્દેશ્ય, સંજોગો,…

  • ધર્મતેજ

    ગિરનારી નાથસંતપરંપરાનો મેરુદંડ : વેલનાથ

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની બંગાળી નાથ પરંપરાની સમાંતરે સૌરાષ્ટ્રની લોકધર્મ પરંપરામાં પણ નાથસંત પરંપરાનું પગેરું મળે છે. આમાં વેલનાથનું ચરિત્ર ભારે પ્રખ્યાત છે. વેલોબાવો, વેલો એમ નામછાપથી ઘણાં ભજનો આજે પણ જીવંત પરંપરારૂપે જળવાયેલાં છે. વેલનાથના ગુરુ તરીકે વાઘનાથનું…

Back to top button