આજે દિવાળી નિમિત્તે થાણેમાં ટ્રાફિકમાં ફેરફાર
થાણે: થાણે શહેરમાં રવિવારે રામ મારુતિ રોડ, ગડકરી રંગાયતન ચોક વિસ્તારમાં રાજકીય પક્ષો દ્વારા દિવાળીના દિવસે સવારે કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમ માટે થાણે પોલીસે ટ્રાફિકમાં મહત્વપૂર્ણ ફેરફારો લાગુ કર્યા છે. રવિવારે સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધી ટ્રાફિક…
મુુંબઈમાં કચરો બાળનારા સામે લેવાશે આકરા પગલાં
કચરો બાળવાની ફરિયાદ કરવા હેલ્પલાઈન નંબર જાહેર (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અનેક ઉપાયયોજનાને અમલમાં મૂકી છે. છતાં દિવાળીના તહેવાર દરમિયાન પ્રદૂષણનું સ્તર વધવાની શક્યતા છે તેને ધ્યાનમાં રાખીને પાલિકાએ રસ્તા પર ગમે ત્યાં કચરો…
હવે શિંદે જૂથમાં ડખો ગજાનન કીર્તિકરે રામદાસ કદમને ગણાવ્યા ગદ્દાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનામાં રહેલા આંતરિક વિખવાદને કારણે ભાગલા પડ્યા અને શિંદે જૂથ અલગ થયું હતું, પરંતુ હવે શિંદે જૂથમાં નેતાઓમાં આંતરિક ડખા થઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. શિંદે જૂથના બે ટોચના નેતાઓ વચ્ચે શનિવારે વિખવાદ હોવાનું બહાર…
- આમચી મુંબઈ
ધુમ્મસનું સામ્રાજ્ય:
હાલમાં વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. પ્રશાસન તરફથી પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટેના પગલાં લેવાયા છે ત્યારે અમુક અંશે ધુમ્મસનું પ્રમાણ ઓછું થયું છે. (તસવીર: અમય ખરાડે)
મહાડની ફૅક્ટરીમાં આગ ડીએનએ ટેસ્ટ પછી મૃતદેહો પરિવારજનોને સોંપાયા
કંપનીના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો અલિબાગ: રાયગઢ જિલ્લાના મહાડ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બ્લુ જેટ હેલ્થકૅરની ફૅક્ટરીમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા ૧૧ કર્મચારીના મૃતદેહ ડીએનએ ટેસ્ટ પછી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. બીજી બાજુ, મૃતકોના કુટુંબીજનોને વળતર પેટે ૩૦…
કાંદિવલીમાં મીઠાઇની દુકાનમાંથી લાખો રૂપિયાનો નકલી માવો જપ્ત
મુંબઈ: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ દિવાળી નિમિત્તે નાગરિકોને સારી ગુણવત્તા વાળી શુદ્ધ મીઠાઇ અને દિવાળીનો નાસ્તો મળે તે માટે છેલ્લા અનેક દિવસોથી ભેળસેળયુક્ત ખોરાકને પકડવા ઝુંબેશ હાથ ધરી છે. એફડીએએ ગુરુવારે કાંદિવલી પશ્ર્ચિમમાં દહાણુકરવાડી ખાતે મેસર્સ ગુલાબ ફૂડ પ્રોડક્ટ્સની…
હાઇ કોર્ટનો જાલનાની શાળા દ્વારા બરતરફ કરાયેલા સાત શિક્ષકોની ફેરનિમણૂક કરવાનો આદેશ
જાલના: બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે જાલનામાં અંગ્રેજી માધ્યમની શાળાના મેનેજમેન્ટ દ્વારા બરતરફ કરાયેલ સાત શિક્ષકોને રાહત આપી હતી. જસ્ટિસ રવીન્દ્ર ધુગે અને વાય જી ખોબરાગડેની બેન્ચે શુક્રવારે એમએસ ઇંગ્લિશ સ્કૂલ, જાલનાના મેનેજમેન્ટ દ્વારા બરતરફ કરાયેલા સાત શિક્ષકોની ફેરનિમણૂક કરવાનો આદેશ…
મુંબઈના રસ્તાઓ પર પહેલી ડિસેમ્બરથી ક્લીન અપ માર્શલ દેખાશે
મુંબઈ: કોરોનાનું જોખમ હટી ગયા બાદ પાલિકાએ મુંબઈમાં ક્લીનઅપ માર્શલને કોન્ટ્રેક્ટ વધાર્યો નહોતો. આ કારણે માર્ચ, ૨૦૨૨ના રોજ મુંબઈના રસ્તાઓ પર ક્લીનઅપ માર્શલ દેખાવાનું બંધ થઇ ગયા. હવે ૨૧ મહિના બાદ મુંબઈના રસ્તાઓ પર ફરી એક વાર ક્લીનઅપ માર્શલ દેખા…
મારો વાળ પણ વાંકો થશે તો… ઉદ્ધવ ઠાકરેની શિંદે જૂથને ધમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ મુંબ્રાની શિવસેનાની શાખાને તોડી નાખવામાં આવી અને આ મુદ્દે શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા છે. શિંદે જૂથે મુંબ્રાની શાખાનું ડિમોલિશન કરી નાખ્યા બાદ ત્યાં ક્ધટેનરમાં નવી શાખા ઊભી કરી છે. આ બધાને પગલે…
આ શાખા તો મારા નામે છે: મુંબ્રાના વૃદ્ધ શિવસૈનિક
મુંબઈ: મુંબ્રામાં શિવસેનાની શાખાના ડિમોલિશન બાદ રાજકીય વાતાવરણ ગરમ થયું છે ત્યારે શનિવારે તેમાં નવો ફણગો ફૂટ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ મુંબ્રામાં તોડી નાખવામાં આવેલી શાખાને મુદ્દે શિંદે જૂથને ચેતવણી આપી હતી. ત્યારબાદ એક વૃદ્ધ શિવસૈનિક સામે આવ્યા છે. તેમણે કહ્યું…