Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 646 of 928
  • અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં કુલ ૨૧૪૫ આગની ઘટનાઓ નોંધાઈ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ મનપા હસ્તકના ફાયર વિભાગ તરફથી શહેર હદ તથા હદ બહાર વિસ્તારમાં વર્ષ ૨૦૨૨-૨૩ના એક વર્ષમાં કુલ ૨૧૪૫ આગ માટેના ફોન આવ્યા હતા. આ વર્ષ દરમિયાન વિભાગ તરફથી કુલ ૪૬૨૭ તથા ૩૪૦૧ પક્ષી રેસ્ક્યુ કોલ એટેન્ડ કરવામાં…

  • ધારીવાડા ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી આવતી લકઝરીમાંથી બિનવારસી હેરોઈનનો જથ્થો ઝડપાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની ધારીવાડા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી લકઝરી બસમાંથી પાટણ પોલીસે બાતમીના આધારે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બિનવારસી હેરોઈન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. પાટણ જિલ્લા પોલીસને બાતમી મળી…

  • અમદાવાદના ૧૭ ફાયર સ્ટેશન પરપચીસ ટીમ તહેનાત: જવાનોની રજા કેન્સલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં દિવાળીના તહેવારમાં આગની ઘટના વધુ પ્રમાણમાં બનતી હોય છે. તેને પહોંચી વળવા ફાયર વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે, જેમાં શહેરમાં ૧૭ ફાયર સ્ટેશનોમાં કુલ ૨૫ ટીમો તહેનાત રહેશે. દરેક ફાયર જવાનની રજાઓ કેન્સલ…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ ધમડાછા હાલ અંધેરી સ્વ. રતિલાલ ભીખાભાઇ પટેલ ગં. સ્વ. જસવંતીબેન રતિલાલ પટેલના પુત્ર સંતોષ પટેલ તે સૌ. જયશ્રીબેન સંતોષ રતિલાલ પટેલના પુત્ર ધાર્મિક સંતોષ પટેલ (ઉં. વ. ૧૧) ૯મીના દેવલોક પામ્યા છે. તે હેતાંશના મોટાભાઇ. મીનાક્ષીબેન, ગીતાબેન, કાશ્મીરાબેન…

  • જૈન મરણ

    રાધનપુર તીર્થ જૈનરાધનપુર તીર્થ હાલ બોરીવલી સ્વ. કાંતાબેન અચરતલાલ શાહના પુત્ર સુશીલભાઈ (ઉમર:૮૧) તે અનિલાબેનના પતિ. સંજય, ફાલ્ગુની આશિષકુમાર ના પિતા. મોક્ષા, ભાવિ, વર્ષિલ, ભાવિકના દાદા/નાના. સ્વ. જાસુદબેન સોમચંદ શાહના જમાઈ તે તા.૧૦/૧૧/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ…

  • વેપાર

    સંવત ૨૦૭૯નું અંતિમ સપ્તાહ શૅરબજાર માટે સારું રહ્યું

    મુંબઇ: સંવત ૨૦૭૯નું અંતિમ સપ્તાહ રોકાણકારો માટે સારુ રહ્યું હતું. અફડાતફડી છતાં એકંદરે શેરબજારમાં તેજીવાળાનો હાથ ઉપર રહ્યો હતો. સાપ્તાહિક ધોરણે બીએસઇનો બેન્માચર્ક સેન્સેક્સ ૫૪૦.૯ પોઇન્ટ અથવા તો ૦.૮૪ ટકા વધ્યો છે જ્યારે એનએસઇનો નિફ્ટી ૧૯૪.૭૫ પોઇન્ટ અથવા તો એક…

  • વેપાર

    અમેરિકન શૅરબજારમાં મોટી તેજી, ટ્રેઝરી યીલ્ડ ઠંડી પડવાથી ટૅક્નોલૉજી શેરોમાં ગરમાટો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વોલ સ્ટ્રીટના મુખ્ય ઈન્ડેક્સ ૧૦ નવેમ્બરે મોટા સુધારો સાથે બંધ થયા છે. ટ્રેઝરી યીલ્ડનો ઉછાળો શાંત થવાને કારણે હેવીવેટ ટેકનિકલ અને ગ્રોથ શેરોથી બજારને તેજીનું ટ્રીગર મળ્યું છે. જ્યારે રોકાણકાર મોંઘવારી અને અન્ય આર્થિક આંકડાની પ્રતીક્ષા કરી…

  • અસ્થિર શૅરબજારના માહોલમાં વિભાજિત ઇન્વેસ્ટમેન્ટ સ્ટે્રટેજી લાભકારી

    મુંબઇ: શેરબજાર જ્યારે અસ્થિર, અનિશ્રિત અને મંદીની સાઇકલમાં હોય ત્યારે સામાન્ય રીતે મોટાભાગના રોકાણકારો ચિંતામાં મૂકાઇ જતાં હોય છે કારણ કે આ પરિસ્થિતિ પોર્ટફોલિયો વેલ્યુએશનને આડઅસર કરે છે. અચાનક મંદી ાવવાથી રોકાણકારો ધીરજ ગુમાવી બેસે છે અને વેચવાલી કરી બેસે…

  • સુભાષિતનો રસાસ્વાદ

    पृस्तकस्था तु या विद्या, पर हस्त गतं धनम्॥कार्यकाले समुत्पन्ने, न सा विद्या न तत् धनम् ॥44॥षष સુભાષિત સંગ્રહ ભાવાર્થ :- પુસ્તકમાં રહેલી વિદ્યા, અને બીજાના હાથમાં ગયેલું ધન,આ બન્ને યોગ્ય સમયમાં કામ ન આવે તો તે વિદ્યા પણ નકામી અને…

Back to top button