• તરોતાઝા

    રાશિ ભવિષ્ય – વિક્રમ સંવત ૨૦૮૦

    આપ સૌને મારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. ૨૦૮૦ની શરૂઆત કારતક સુદ એકમને મંગળવાર તા. ૧૪-૧૧-૨૦૨૩થી થાય છે. ‘શોભન’ નામે સંવત્સર રહેશે. તેમાં વર્ષની શરૂઆતમાં ચંદ્ર તુલા રાશિમાં સ્થિત છે. રાહુ ગ્રહ મીન રાશિમાં રેવતી નક્ષત્ર અને કેતુ ક્ધયા રાશિમાં હસ્ત…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • હાઇ કોર્ટના આદેશની ઐસીતૈસી પછી મોડે સુધી ફૂટ્યા ધૂમ ફટાકડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. મુંબઈ હાઈ કોર્ટે પણ તેની દખલ લેવી પડી હતી અને દિવાળી દરમિયાન રાતના ફક્ત ૮થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી. જોકે શનિવાર મોડી…

  • આમચી મુંબઈ

    સેલ્ફી વિથ સીએમ…

    થાણેમાં દિવાળી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં લોકોને સંબોધતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સેલ્ફી ખેંચી હતી.(અમય ખરાડે)

  • શરદ પવાર પાસે ઓબીસી પ્રમાણપત્ર?

    પ્રમાણપત્રનો ફોટો થયો વાયરલ, સુપ્રિયા સૂળેએ આપ્યો રદિયો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવારના દાખલા પર ઓબીસી નોંધ હોવાનો ફોટો અત્યારે સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટો વાઈરલ થયા બાદ શરદ પવારના સમર્થક વિકાસ પાસલકરે દાખલો…

  • મુંબ્રાની શાખાનો વિવાદ હાઈ કોર્ટમાં પહોંચશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબ્રાની શિવસેનાની શાખાને મુદ્દે શિવસેનાના શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા હતા અને તેને કારણે શનિવારે થાણેમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. શિવસેનાના ઠાકરે જૂથે મુંબ્રામાં જઈને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ બધાની…

  • ટ્રાફિક પોલીસે મરમ્મતની પરવાનગી નકારતા પરેલનો ટીટી બ્રિજ ખુલ્લો રહેશે

    મુંબઈ: પરેલ ટીટી બ્રિજને નવ મહિના સુધી બંધ કરીને તેના રિપેરિંગ માટેનો પ્રસ્તાવ પાલિકા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, પણ આ રિપેરિંગ કામ માટે ટ્રાફિક પોલીસ વિભાગ પાસેથી પરવાનગી ન મળતા આ બ્રિજ હાલમાં ખૂલો મૂકવામાં આવશે. પાલિકાએ બ્રિજના રસ્તાઓ…

  • રાજ્યની મહાયુતિમાં ડખો! અજિત પવાર સત્તાની વહેંચણીથી નારાજ: અમિત શાહે સમજાવીને પાછા મોકલ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સત્તાની વહેંચણીમાં થઈ રહેલા અન્યાયની ફરિયાદ લઈને ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા અને ૪૦ મિનિટ લાંબી ચર્ચા બાદ અમિત શાહે અજિત પવારની ફરિયાદોના નિવારણની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ…

  • આમચી મુંબઈ

    મુહૂર્ત ટ્રેડિંગ…

    બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)માં દિવાળી પર ટ્રેડિંગની ખાસ પરંપરા છે જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મુહૂર્ત ટ્રેડિંગ સમૃદ્ધિ લાવે છે અને રોકાણકારો પર આખું વર્ષ રોકાણકારો પર સંપત્તિનો વરસાદ થાય છે. (અમય ખરાડે)

  • ભંગારના ગોદામમાં નાના ભાઇએ આગ લગાવી હોવાનો આરોપ

    પાલઘર: નાના ભાઇએ ફટાકડા ફોડીને ભંગારના ગોદામમાં આગ લગાવી હોવાનો આરોપ મોટા ભાઇએ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસે નાના ભાઇ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ફરિયાદી રાકેશ ઉપાધ્યાય (૪૫) પાલઘર જિલ્લાના મનોર રોડ પર ભંગારનું…

Back to top button