ટ્રાફિક પોલીસે મરમ્મતની પરવાનગી નકારતા પરેલનો ટીટી બ્રિજ ખુલ્લો રહેશે
મુંબઈ: પરેલ ટીટી બ્રિજને નવ મહિના સુધી બંધ કરીને તેના રિપેરિંગ માટેનો પ્રસ્તાવ પાલિકા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, પણ આ રિપેરિંગ કામ માટે ટ્રાફિક પોલીસ વિભાગ પાસેથી પરવાનગી ન મળતા આ બ્રિજ હાલમાં ખૂલો મૂકવામાં આવશે. પાલિકાએ બ્રિજના રસ્તાઓ…
રાજ્યની મહાયુતિમાં ડખો! અજિત પવાર સત્તાની વહેંચણીથી નારાજ: અમિત શાહે સમજાવીને પાછા મોકલ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સત્તાની વહેંચણીમાં થઈ રહેલા અન્યાયની ફરિયાદ લઈને ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા અને ૪૦ મિનિટ લાંબી ચર્ચા બાદ અમિત શાહે અજિત પવારની ફરિયાદોના નિવારણની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ…
- આમચી મુંબઈ
મુહૂર્ત ટ્રેડિંગ…
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)માં દિવાળી પર ટ્રેડિંગની ખાસ પરંપરા છે જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મુહૂર્ત ટ્રેડિંગ સમૃદ્ધિ લાવે છે અને રોકાણકારો પર આખું વર્ષ રોકાણકારો પર સંપત્તિનો વરસાદ થાય છે. (અમય ખરાડે)
ભંગારના ગોદામમાં નાના ભાઇએ આગ લગાવી હોવાનો આરોપ
પાલઘર: નાના ભાઇએ ફટાકડા ફોડીને ભંગારના ગોદામમાં આગ લગાવી હોવાનો આરોપ મોટા ભાઇએ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસે નાના ભાઇ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ફરિયાદી રાકેશ ઉપાધ્યાય (૪૫) પાલઘર જિલ્લાના મનોર રોડ પર ભંગારનું…
મેટ્રો-ટૂબીની ત્રણ ટ્રેન મુંબઈ આવી
મુંબઈ: ‘અંધેરી વેસ્ટ – માનખુર્દ મેટ્રો ૨બી’ રૂટ ઓપરેશન માટે જરૂરી ટ્રેનો પૈકી, ત્રણ મેટ્રો ટ્રેનો તાજેતરમાં મુંબઈમાં પ્રવેશી છે. આ કાર મંડલા ખાતે ડબલ ડેકર કાર શેડમાં પાર્ક કરવામાં આવી છે. આ ટ્રેનોને ટૂંક સમયમાં કનેક્ટ કરીને ટેસ્ટ કરવામાં…
મુંંબઈ સેન્ટ્રલમાં એસટીના ડેપોમાં આગ: ફાયરમેન જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સેન્ટ્રલમાં આવેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડેપોની ઓફિસમાં રવિવારે બપોરના આગ ફાટી નીકળી હતી, જેમાં આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયરમેન જખમી થયો હતો. રવિવારે વહેલી સવારે મલાડની બહુમાળીય ઈમારતમાં પણ આગની દુર્ઘટના બની હતી. ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ…
એપીએમસીના ગેરવહીવટ બદલ ભૂતપૂર્વ પ્રધાન સહિત આઠ સામે ગુનો
થાણે: એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)નો કથિત ગેરવહીવટ અને રાજ્યની તિજોરીને રૂ. ૭.૬૧ કરોડનું નુકસાન પહોંચાડવા બદલ નવી મુંબઈ પોલીસે રાજ્યના ભૂતર્પૂ પ્રધાન સહિત આઠ જણ સામે ગુનો દાખલ કર્યો હતો. એપીએમસી નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં કેટલીક સંસ્થાઓની તરફેણ કરી શૌચાલયના…
છેલ્લી લીગ મેચમાં વિજય સાથે ભારતીય ટીમ અજેય
નેધરલેન્ડ્સને ૧૬૦ રનથી હરાવ્યું, નવેનવ મેચ જીતીને ભારતે ઈતિહાસ સર્જ્યો બેંગલૂરુ: વર્લ્ડ કપ ૨૦૨૩ની ૪૫મી અને છેલ્લી લીગ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને ૧૬૦ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ગ્રુપ રાઉન્ડમાં પોતાની તમામ મેચ જીતી લીધી છે. તેણે તમામ…
- નેશનલ
વન-ડે વર્લ્ડકપમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો કેએલ રાહુલ
બેંગલૂરુ: ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન કેએલ રાહુલે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની છેલ્લી લીગ મેચમાં શાનદાર સદી ફટકારી છે. તેણે માત્ર ૬૨ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રાહુલ પહેલા સાવધાનીપૂર્વક રમી રહ્યો હતો અને બાદમાં મોટા શોટ ફટકાર્યા હતા. વર્લ્ડ…
- નેશનલ
ભારતની સંરક્ષણ ક્ષેત્રે વૈશ્ર્વિક ભૂમિકા મહત્ત્વની બની છે: મોદી
દિવાળી: હિમાચલ પ્રદેશના લેપચા ખાતે રવિવારે સલામતી દળોના જવાનોની સાથે દિવાળી ઊજવી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (પીટીઆઇ) લેપચા (હિમાચલ પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિવાળી નિમિત્તે અહીં સૈનિકોની સાથે ઉજવણી કરતી વખતે જણાવ્યું હતું કે ભારતની સંરક્ષણ ક્ષેત્રે…