ગુજરાતમાં ધનતેરસે ૪૩૯ કરોડનું ૭૦૦ કિલો સોનું વેચાયું
અમદાવાદ: ગુજરાતમાં ધનતેરસના એક જ દિવસમાં અંદાજે રૂ. ૪૩૯ કરોડની કિંમતના ૭૦૦ કિલો સોનાનું વેચાણ થયું હતું. ૬૦ ટકા જવેલરી તથા બાકીના ૪૦ ટકા સિકકા-બિસ્કિટ વેચાયા હતા. અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતના નાના-મોટા શહેરોમાં મોડીરાત સુધી સોનીબજારો ખુલ્લા રહ્યા હતાં. જવેલર્સ…
નૂતન વર્ષ પ્રકાશ પર્વ સાથે ગુજરાતના વૈશ્ર્વિક વિકાસની ઉન્નતિનું પર્વ બને: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્ર્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય પ્રધાને સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દીપાવલીની દીપમાળા,…
વિવિધ રંગોની એકતાથી ઝળહળી ઊઠ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટી
અમદાવાદ: નર્મદાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટૂંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં નવાં આકર્ષણો ઉમેરવાના સતત પ્રયાસો ચાલુ હોય છે, ત્યારે દિવાળીના પાવન પર્વને લઇ એકતાનગર…
પારસી મરણ
વીલુ ફલી ગોટલા તે ફલી પાલનજી ગોટલાના ધનીયાની. તે મરહુમો દોસામાય તથા જમશેદજી ભરૂચાના દીકરી. તે ઝકસીસ તથા દેઝી ગોટલાના માતાજી. તે દીમપલ ગોટલા તથા અલવીનના સાસુજી. તે રોહીન્ટન ભરૂચા તથા મરહુમો શાપુર અને નોશીર ભરૂચા તથા કેટી દારૂવાલાના બહેન.…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનનાના ભાડીયાના અ.સૌ. વાસંતી વિનોદ ગોગરી (ઉં.વ. ૭૩) તા. ૧૨-૧૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લીલબાઈ શીવજી લખમશીના પુત્રવધૂ. વિનોદ શીવજીના ધર્મપત્ની. શૈલેશ, વિરેશ (બોબી)ના માતુશ્રી. કાંડાગરાના સોનબાઈ લખમશી રવજી બોરીચાના સુપુત્રી. મનીષ, નિતીન, જયાબેન, પ્રતાપરના લિલાવંતી પ્રેમજી મેઘજી,…
હિન્દુ મરણ
કચ્છ ગામ વિંઝાણ, હાલે મુલુંડ સ્વ. જયરામભાઈ પુરુષોત્તમ પલણના ધર્મપત્ની ગં. સ્વ. ભાનુમતી (ઉં.વ. ૮૯) તા. ૧૦-૧૧-૨૩, શુક્રવારે રામશરણ પામેલ છે. તે યોગેશના માતુશ્રી. સ્વ. જમનાદાસ તથા સ્વ. પરમાનંદ પુરુષોત્તમ મજેઠીયા ગામ ફરાદીના બહેન. વિમળા (બીના)ના સાસુ. રાજ, રુચિ અંકિત…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર હેમંતઋતુ),મંગળવાર, તા. ૧૪-૧૧-૨૦૨૩, નૂતન વર્ષાભિનંદન ભારતીય દિનાંક ૨૩, માહે કાર્તિક, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧ જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧ પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૪થો…
ચેમ્પિયન ટ્રોફી ૨૦૨૫ માટે આઠ ટીમ ક્વોલિફાય: શ્રીલંકા-નેધરલેન્ડ્સ ફેંકાયા બહાર
નવી દિલ્હી: વર્લ્ડ કપમાં લીગ રાઉન્ડની તમામ મેચો સમાપ્ત થઈ ગઈ છે. ૪૫ મેચ બાદ અંતિમ પોઈન્ટ ટેબલ પણ જાહેર થઇ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા તમામ નવ મેચ જીતીને પ્રથમ સ્થાને છે. નેધરલેન્ડ્સ તેની સાતમી હાર બાદ ૧૦માં સ્થાને છે.…
એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિનર બન્યો રવિન્દ્ર જાડેજા
બેંગલુરુ:ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રવિવાર (૧૨ નવેમ્બર)ના રોજ વર્લ્ડ કપ ૨૦૨૩માં એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિનર બન્યો હતો. નેધરલેન્ડ્સ સામેની મેચમાં જાડેજાએ નવ ઓવર નાંખી અને ૪૯ રન આપીને બે…
વિરેન્દ્ર સહેવાગને મળ્યું સન્માન, બે દિગ્ગજોની સાથે આઇસીસી હોલ ઓફ ફેમમાં કરાયા સામેલ
દુબઇ: ક્રિકેટ ઈતિહાસના ત્રણ મહાન ખેલાડીઓ આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થયા છે. જેમાં ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગ, ભૂતપૂર્વ ભારતીય મહિલા ટેસ્ટ કેપ્ટન ડાયના એડુલ્જી અને શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન અરવિંદ ડી સિલ્વાનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સોમવારે આઈસીસી…