ઉત્તર કાશીમાં બોગદું તૂટ્યું: ફસાયેલા ૪૦ કામદારોેને ખાદ્યપદાર્થ, પાણી પૂરા પડાયા
નવી દિલ્હી: ઉત્તર કાશીમાં બ્રહ્માખલ-યમનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધિન બોગદું રવિવારે સવારે તૂટી પડતાં ૪૦ કામદાર તેમાં ફસાયા હોવાનાં અહેવાલ છે. આ બોગદું ચારધામ ઑલ વૅધર પ્રોજેક્ટનો હિસ્સો છે. દરમિયાન, મુખ્ય પ્રધાન પુષ્કર ધામી ઘટનાસ્થળે પહોંચી ગયા હોવાનું અધિકારીઓએ કહ્યું…
ભૂપેશ બઘેલ મુખ્ય સૂત્રધાર, લૂંટેલા રૂપિયાથી ગાંધી પરિવારની તિજોરી ભરી: ભાજપ
મહાદેવ ઍપ કૌભાંડ નવી દિલ્હી: મહાદેવ બૅટિંગ ઍપ કૌભાંડને મામલે ભાજપે સોમવારે છત્તીસગઢના મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા ભૂપેશ બઘેલ પર એમ કહીને પ્રહાર કર્યા હતા કે ભૂપેશ બઘેલ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર હતા અને લૂંટેલા રૂપિયાથી તેમણે જ ગાંધી…
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં ૧૨નાં મોત
લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બે જુદા જુદા અકસ્માતમાં મહિલા અને બાળકો સહિત ૧૨ લોકોનાં મોત થયા હતા. રવિવારે સાંજે લાહોરના પોશ વિસ્તારમાં ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં બે કાર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના છ સભ્યોના મૃત્યુ થયા હતા. એક કિશોરે…
એક જ દિવસમાં હમાસના ૧૫૦ આતંકીઓને ઠાર કર્યા હોવાનો ઇઝરાયલી સેનાનો દાવો
સેનાએ અલ-શિફા હૉસ્પિટલમાં હમાસના કમાન્ડ સેન્ટરનો ઘેરાવ કર્યો ગાઝા: ઇઝરાયલના સૈનિકોએ એક દિવસની લડાઇમાં ૧૫૦ હમાસ આતંકવાદીઓને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો છે. આ જંગ ગત અઠવાડિયાના અંતમાં ગાઝામાં અલગ-અલગ સ્થળો પર લડાઇ હતી. પરંતુ આ વખતે ભીષણ યુદ્ધ અલ-શિફા…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનનાના ભાડીયાના અ.સૌ. વાસંતી વિનોદ ગોગરી (ઉં.વ. ૭૩) તા. ૧૨-૧૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લીલબાઈ શીવજી લખમશીના પુત્રવધૂ. વિનોદ શીવજીના ધર્મપત્ની. શૈલેશ, વિરેશ (બોબી)ના માતુશ્રી. કાંડાગરાના સોનબાઈ લખમશી રવજી બોરીચાના સુપુત્રી. મનીષ, નિતીન, જયાબેન, પ્રતાપરના લિલાવંતી પ્રેમજી મેઘજી,…
હિન્દુ મરણ
કચ્છ ગામ વિંઝાણ, હાલે મુલુંડ સ્વ. જયરામભાઈ પુરુષોત્તમ પલણના ધર્મપત્ની ગં. સ્વ. ભાનુમતી (ઉં.વ. ૮૯) તા. ૧૦-૧૧-૨૩, શુક્રવારે રામશરણ પામેલ છે. તે યોગેશના માતુશ્રી. સ્વ. જમનાદાસ તથા સ્વ. પરમાનંદ પુરુષોત્તમ મજેઠીયા ગામ ફરાદીના બહેન. વિમળા (બીના)ના સાસુ. રાજ, રુચિ અંકિત…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર હેમંતઋતુ),મંગળવાર, તા. ૧૪-૧૧-૨૦૨૩, નૂતન વર્ષાભિનંદન ભારતીય દિનાંક ૨૩, માહે કાર્તિક, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧ જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧ પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૪થો…
ચેમ્પિયન ટ્રોફી ૨૦૨૫ માટે આઠ ટીમ ક્વોલિફાય: શ્રીલંકા-નેધરલેન્ડ્સ ફેંકાયા બહાર
નવી દિલ્હી: વર્લ્ડ કપમાં લીગ રાઉન્ડની તમામ મેચો સમાપ્ત થઈ ગઈ છે. ૪૫ મેચ બાદ અંતિમ પોઈન્ટ ટેબલ પણ જાહેર થઇ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા તમામ નવ મેચ જીતીને પ્રથમ સ્થાને છે. નેધરલેન્ડ્સ તેની સાતમી હાર બાદ ૧૦માં સ્થાને છે.…
એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિનર બન્યો રવિન્દ્ર જાડેજા
બેંગલુરુ:ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રવિવાર (૧૨ નવેમ્બર)ના રોજ વર્લ્ડ કપ ૨૦૨૩માં એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિનર બન્યો હતો. નેધરલેન્ડ્સ સામેની મેચમાં જાડેજાએ નવ ઓવર નાંખી અને ૪૯ રન આપીને બે…
વિરેન્દ્ર સહેવાગને મળ્યું સન્માન, બે દિગ્ગજોની સાથે આઇસીસી હોલ ઓફ ફેમમાં કરાયા સામેલ
દુબઇ: ક્રિકેટ ઈતિહાસના ત્રણ મહાન ખેલાડીઓ આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થયા છે. જેમાં ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગ, ભૂતપૂર્વ ભારતીય મહિલા ટેસ્ટ કેપ્ટન ડાયના એડુલ્જી અને શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન અરવિંદ ડી સિલ્વાનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સોમવારે આઈસીસી…