Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 642 of 928
  • શેર બજાર

    ઇન્ફલેશન ડેટાની જાહેરાત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે શૅરબજાર નેગેટિવ ઝોનમાં લપસ્યું

    મુંબઇ: મુહૂર્તના સોદા વખતે જોવા મળેલો તેજીનો ઉન્માદ સપ્તાહના પહેલા સત્રમાં શેરબજાર જાણે ગુમાવી બેઠું હતું. ઇન્ફલેશન ડેટાની જાહેરાત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે આઇટી, ક્ધઝ્યુમર ડ્યરેબલ અને ફાઇનાન્શિયલ શેરોની વેચવાલીના દબાણને કારણે બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં લપસી પડ્યો હતો. આ ઉપરાંત…

  • ગુજરાતમાં ૨૪ કલાકમાં વીજ કરંટ લાગવાથી ચારનાં મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વીજ કરંટ લાગવાથી એક આધેડ સહિત કુલ ચાર લોકોના મોત થયા હતાં. આણંદમાં સામરખા પાસે વીજ કરંટ લાગતા યુવકનું મોત થયું હતું. જ્યારે રાજકોટના ઉપલેટા પંથકમાં દિવાળીના દિવસે એક સાથે બે વ્યક્તિઓના કરંટ…

  • ગીર જંગલમાં દિવાળીના તહેવારોમાં ગેરકાયદે લાયન-શૉ રોકવા વનવિભાગે વિશેષ ટીમો બનાવી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવારમાં ગેરકાયદે સિંહ દર્શન કરવાની ઘટનાઓ સતત સામે આવતી હોય છે, તેવા સમયે આ વર્ષે વનવિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ રેન્જમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. દિવાળી તહેવાર શરૂ…

  • ગુજરાતમાં ધનતેરસે ૪૩૯ કરોડનું ૭૦૦ કિલો સોનું વેચાયું

    અમદાવાદ: ગુજરાતમાં ધનતેરસના એક જ દિવસમાં અંદાજે રૂ. ૪૩૯ કરોડની કિંમતના ૭૦૦ કિલો સોનાનું વેચાણ થયું હતું. ૬૦ ટકા જવેલરી તથા બાકીના ૪૦ ટકા સિકકા-બિસ્કિટ વેચાયા હતા. અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતના નાના-મોટા શહેરોમાં મોડીરાત સુધી સોનીબજારો ખુલ્લા રહ્યા હતાં. જવેલર્સ…

  • નૂતન વર્ષ પ્રકાશ પર્વ સાથે ગુજરાતના વૈશ્ર્વિક વિકાસની ઉન્નતિનું પર્વ બને: મુખ્ય પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્ર્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય પ્રધાને સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દીપાવલીની દીપમાળા,…

  • વિવિધ રંગોની એકતાથી ઝળહળી ઊઠ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટી

    અમદાવાદ: નર્મદાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટૂંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં નવાં આકર્ષણો ઉમેરવાના સતત પ્રયાસો ચાલુ હોય છે, ત્યારે દિવાળીના પાવન પર્વને લઇ એકતાનગર…

  • પારસી મરણ

    વીલુ ફલી ગોટલા તે ફલી પાલનજી ગોટલાના ધનીયાની. તે મરહુમો દોસામાય તથા જમશેદજી ભરૂચાના દીકરી. તે ઝકસીસ તથા દેઝી ગોટલાના માતાજી. તે દીમપલ ગોટલા તથા અલવીનના સાસુજી. તે રોહીન્ટન ભરૂચા તથા મરહુમો શાપુર અને નોશીર ભરૂચા તથા કેટી દારૂવાલાના બહેન.…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનનાના ભાડીયાના અ.સૌ. વાસંતી વિનોદ ગોગરી (ઉં.વ. ૭૩) તા. ૧૨-૧૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લીલબાઈ શીવજી લખમશીના પુત્રવધૂ. વિનોદ શીવજીના ધર્મપત્ની. શૈલેશ, વિરેશ (બોબી)ના માતુશ્રી. કાંડાગરાના સોનબાઈ લખમશી રવજી બોરીચાના સુપુત્રી. મનીષ, નિતીન, જયાબેન, પ્રતાપરના લિલાવંતી પ્રેમજી મેઘજી,…

  • હિન્દુ મરણ

    કચ્છ ગામ વિંઝાણ, હાલે મુલુંડ સ્વ. જયરામભાઈ પુરુષોત્તમ પલણના ધર્મપત્ની ગં. સ્વ. ભાનુમતી (ઉં.વ. ૮૯) તા. ૧૦-૧૧-૨૩, શુક્રવારે રામશરણ પામેલ છે. તે યોગેશના માતુશ્રી. સ્વ. જમનાદાસ તથા સ્વ. પરમાનંદ પુરુષોત્તમ મજેઠીયા ગામ ફરાદીના બહેન. વિમળા (બીના)ના સાસુ. રાજ, રુચિ અંકિત…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર હેમંતઋતુ),મંગળવાર, તા. ૧૪-૧૧-૨૦૨૩, નૂતન વર્ષાભિનંદન ભારતીય દિનાંક ૨૩, માહે કાર્તિક, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧ જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧ પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૪થો…

Back to top button