Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 636 of 928
  • દૂધના ભાવ ₹ ૩૫ નહીં મળે તો મંત્રીના દરવાજે દૂધ ઠાલવશું: દૂધ ઉત્પાદકો

    મુંબઇ: રાજ્યમાં દૂધ ઉત્પાદક હાલ મુશ્કેલીમાં છે. કારણ કે દૂધની કિંમતમાં અચાનક ઘટાડો થયો છે. જેની મોટી આર્થિક અસર દૂધ ઉત્પાદકો પર પડી રહી છે. ગાયનું દૂધ ૩૫ રૂપિયા પ્રતિ લિટર મળતું હતું, જે હાલમાં દૂધ ૨૭ રૂપિયા પ્રતિ લિટર…

  • રાજ્યમાં ૧૭ પ્રોજેક્ટ સહિત ૮૨૩ નવા પ્રોજેક્ટ્સને મહારેરા નોંધણી નંબરો અપાયા

    મુંબઇ: તહેવારને પગલે મહારેરા દ્વારા ૬૪૫ ઓક્ટોબરમાં અને ૧૩ નવેમ્બર સુધી ૧૭૮, કુલ ૮૨૩ નવા પ્રોજેક્ટની સમયસર અરજીને કારણે નોંધણી મંજૂર કરવામાં આવી છે. આમાં કોંકણ (મુંબઈ સહિત) ૩૮૨, પુણે ૨૫૭, નાગપુર ૭૭, નાસિક ૫૭, સંભાજીનગર ૩૩ અને અમરાવતી ૧૭…

  • આમચી મુંબઈ

    મુંબઈ સમાચાર દર વર્ષે રંગોળી સ્પર્ધાનું આયોજન કરે એવો સૂર ઊમટ્યો

    જ્યુરી સ્પેશિયલ અને ટ્રોફીના વિજેતાઓની તસવીરતમામ તસવીરો -અમય ખરાડે મુંબઈ સમાચાર આયોજિત રંગોળી સ્પર્ધાના ઈનામવિતરણ કાર્યક્રમમાં હાજર હકડેઠઠ મેદની. પૈઠણી સાડીના વિજેતા તોરલ દોશીનું બહુમાન કરતા સાંસદ ગોપાલ શેટ્ટી, દિનેશ ઝાલા અને જજ મીતા ઝાલા. બીજી તસવીરમાં અમારા જજ મનીષા…

  • આમચી મુંબઈ

    થાણેમાં દીપોત્સવ

    મુંબઈ:MCHI, CREDAI થાણે એકમ દ્વારા, થાણે શહેરમાં દિવાળીને ઉજ્જવળ બનાવવાના હેતુથી MCHI CREDAI દ્વારા તમામ થાણે શહેરોમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અમે વિવિધ કાર્યક્રમો દ્વારા દેશભરમાં અને લોકોના મનમાં થાણે શહેરની છબી સુધારવા માટે હંમેશાં પ્રયત્નશીલ છીએ, એમ…

  • આમચી મુંબઈ

    ભાયખલામાં દુકાનમાં ભીષણ આગ: પાંચનો બચાવ

    (અમય ખરાડે)(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયખલા (પશ્ર્ચિમ)માં સાકળી ગલીમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની દુકાનમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ દુકાનમાં રહેલા બે એલપીજી કુકિંગ ગૅસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું…

  • થાણેમાં હાઉસિંગ સોસાયટીના પાર્કિંગમાં લાગેલી આગમાં ૧૬ વાહનો બળીને ખાખ

    (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં મંગળવારે નવા વર્ષના દિવસે એક હાઉસિંગ કૉમ્પ્લેક્સના પાર્કિંગ એરિયામાં મોડી રાતે લાગેલી આગમાં ૧૩ ટુ વ્હીલર અને ત્રણ ફોર વ્હીલર બળીને ખાખ થઈ ગયા હોવાનો બનાવ બન્યો હતો. સદ્નસીબે કોઈ જાનહાનિ કે જખમી થયું નહોતું. થાણે…

  • આમચી મુંબઈ

    શ્રી હરિદાસજી મહારાજની પદયાત્રા પહોંચી ઐરોલી

    ગુરુવર શ્રી હરિદાસજી મહારાજની પદયાત્રાનો ૧૨૭મો દિવસ હતો. આ પદયાત્રા હરિદ્વારથી શરૂ થઈ છે અને ક્ધયાકુમારી ખાતે સમાપ્ત થશે.આજે માનપાડા થાણેથી સવારે ૩.૪૫ કલાકે શરૂ થઈને સવારે ૯.૩૦ કલાકે ઐરોલી વાશી પહોંચી હતી. પદયાત્રામાં મારી સાથે ૧૫૦૦ થી ૨૦૦૦ ભક્તો…

  • નેશનલ

    ભારત ફાઈનલમાં: ચાલો અમદાવાદ

    સદી અને વિક્રમ: મુંબઈમાં બુધવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની ક્રિકેટ વર્લ્ડ કપની સૅમિફાઈનલમાં સદી કરનારા વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર. મુંબઈ: અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે બુધવારે રમાયેલી સૅમિ-ફાઇનલમાં ભારત ન્યૂ ઝીલેન્ડને ૭૦ રને હરાવીને અમદાવાદમાં રવિવારે રમાનારી ફાઇનલમાં પ્રવેશ્યું હતું. મહંમદ…

  • વિરાટ કોહલીએ અનેક વિક્રમ તોડ્યા

    મુંબઇ: વિરાટ કોહલીએ બુધવારે અનેક વિક્રમ તોડ્યા હતા. બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મેચમાં તેણે રિકી પોન્ટિંગનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. વિરાટ કોહલી હવે વનડેમાં ત્રીજો સૌથી વધુ રન કરનાર ખેલાડી…

  • ‘સેબી’ પાસેના ₹ ૨૫,૦૦૦ કરોડનું શું થશે?

    નવી દિલ્હી: સહારા જૂથના વડા સુબ્રતો રોયના નિધનને પગલે બજાર નિયામક ‘સેબી’ના ખાતામાં પડી રહેલા રૂ. ૨૫,૦૦૦ કરોડના ભંડોળનો મુદ્દો ફરી કેન્દ્રસ્થાને આવી ગયો છે.લાંબી માંદગી બાદ રોયનું મંગળવારે રાત્રે મુંબઈમાં અવસાન થયું હતું. બનાવટી સ્કીમ મારફતે નિયામકો સાથે છેતરપિંડી…

Back to top button