મણિપુરમાં આસામ રાઈફલ્સના વાહન પર આઇઇડી વડે હુમલો
ઇમ્ફાલ: આતંકવાદીઓએ ગુરુવારે સવારે મણિપુરના તેંગનોપલ જિલ્લામાં આસામ રાઇફલ્સના ખાણ-સંરક્ષિત વાહન હેઠળ ઓછી-તીવ્રતાવાળા ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી)નો વિસ્ફોટ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અર્ધલશ્કરી દળનું વાહન જિલ્લાના સાયબોલ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતું ત્યારે તેને સવારે ૮.૧૫ વાગ્યાની આસપાસ…
ઓડિશામાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
ભૂવનેશ્ર્વર: ઓડિશામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી ભારતીય હવામાન ખાતાએ ગુરુવારે કરી હતી. ૪૦ કિમી. પ્રતિ કલાકથી ૭૦ કિમી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું. ઈન્ડિયા મિટિયોરોજિકલ ડિપાર્ટમેન્ટ…
મુંબઈમાં પ્રોપર્ટીના રજિસ્ટ્રેશનમાં ઉછાળો
નવી દિલ્હી: મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રોપર્ટીના રજિસ્ટ્રેશનની સંખ્યામાં એક મહિનામાં ૩૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એક રિયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૫મી ઑક્ટોબર (નવરાત્રિ)થી ૧૫મી નવેમ્બર (ભાઈબીજ)ના સમયગાળામાં ૧૨,૬૦૨ પ્રોપર્ટીની નોંધણી થઈ હતી જે એક વર્ષની…
જમીન હડપવી, કારચોરી ઓર્ગેનાઈઝ ક્રાઈમ ગણાશે
નવી દિલ્હી: નાણાંકીય કૌંભાડ, પોન્ઝી સ્કીમ, સાઈબર ગુના, વાહનચોરી, જમીન હડપવી, હત્યાની સુપારી આપવી વિગેરેને ઓર્ગેનાઈઝ ક્રાઈમમાં ગણવાનો નવો કાયદો લાવવાની ભલામણ એક સંસદીય સમિતિએ કરી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજલાલના વડપણ હેઠળની પાર્લામેન્ટરી સ્ટેન્ડિ કમિટી ઓન હોમ અફેર્સ…
ઘઉં, ચોખાના ભાવ નિયંત્રણ માટે સરકાર દ્વારા પગલાં
નવી દિલ્હી: સરકારે ગુરુવારે ખુલ્લા બજારમાં છૂટક કિંમતોને નિયંત્રિત કરવાના પ્રયાસોના ભાગરૂપે ઈ-ઓક્શન દ્વારા તેના બફર સ્ટોકમાંથી ૨.૮૪ લાખ ટન ઘઉં અને ૫૮૩૦ ટન ચોખાનું ૨૩૩૪ બિડર્સને વેચાણ કર્યું છે. એક સત્તાવાર નિવેદનમાં, ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ૨૧મી ઈ-ઓક્શન…
જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ આજે કોર્ટમાં રજૂ થશે
વારાણસી: અહીંના જ્ઞાનવાપી પરિસરમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એઆઈએસ)ના સર્વેનું કામ આજે પૂર્ણ થશે. શુક્રવારે એએસઆઈ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સીલબંધ પરબીડિયામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. એએસઆઈએ કલેક્ટર કચેરીની તિજોરીમાં સંકુલની અંદરથી મળેલા ૨૫૦ થી વધુ અવશેષો સુરક્ષિત રાખ્યા છે. એએસઆઈ…
- નેશનલ
ગિરદી:
છઠ પૂજા અગાઉ પોતાના ઘરે પહોંચવા ગુરુવારે પટનામાં ખીચોખીચ ભરેલી ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા લોકો. (એજન્સી)
અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલના પગલે હોટેલના ભાડા વધીને ₹ ૫૦ હજાર થયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં હજી ટીમ ઈન્ડિયા પહોંચતા જ હવે અમદાવાદમાં રમાનારી ફાઇનલ મેચ જોવા માટે દેશભરમાંથી લોકો અમદાવાદમાં ઊમટી પડશે અને તેની સીધી અસર શહેરની હોટેલોના ભાડા વધારાના રૂપે થઇ છે.અમદાવાદની હોટલના ભાડા ૫૦…
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ફાઇનલ મેચની તડામાર તૈયારીઓ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ભારતની જીત થયા બાદ ભારત રવિવારે ૧૯મી નવેમ્બરના અમદાવાદમાં ફાઈનલ રમશે. જ્યારે ફાઈનલની બીજી ટીમ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બેમાંથી એક હશે. એટલે મોદી સ્ટેડીયમમાં ખરાખરીનો ખેલ જામશે. ભારતની…
એસ. ટી. નિગમને દિવાળી ફળી: કુલ ₹ ૪૮.૧૩ કરોડની આવક થઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દિવાળીના તહેવારો દરમિયાન સરકારી સાહસ એસ.ટી. નિગમની આવકમાં ધરખમ વધારો થયો છે. એસ.ટી. નિગમ દ્વારા ૮૦૦૦ બસોનું સંચાલન કયુર્ં હતું, જેમાંથી દિવાળીના પર્વમાં કુલ ૪૮.૧૩ કરોડની આવક થઈ હતી. ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમે ઓનલાઇન બુકિંગનો પોતાનો જ…