Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 631 of 928
  • ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ચૂંટણી પંચને પત્ર લખ્યો

    મધ્ય પ્રદેશમાં જનતાને અયોધ્યા લઈ જવાના ભાજપના વચન સામે વાંધો ઉઠાવ્યો મુંબઈ: જો મધ્ય પ્રદેશની જનતા ભારતીય જનતા પક્ષને ફરી સત્તામાં લાવશે તો ભાજપ સરકાર રાજ્યના લોકો માટે અયોધ્યાના પ્રવાસનું આયોજન કરશે એવું વચન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહએ આપ્યા…

  • મુંબઈમાં ૧૨ દિવસ ૧૦ ટકા પાણીકાપ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દિવાળી પૂરી થવાની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા ખાતા દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી ૧૨ દિવસ સુધી મુંબઈગરાને ૧૦ ટકા પાણીકાપનો સામનો કરવો પડવાનો છે. પાણીપુરવઠા ખાતાના જણાવ્યા મુજબ પિસેમાં આવેલા ન્યૂમૅટિક ગેટ સિસ્ટમમાં એર…

  • અઠવાડિયામાં બાઈકનાં મોડિફાય કરેલાં ૨૪૪ સાઈલેન્સર જપ્ત

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાયુ અને ધ્વનિ પ્રદૂષણ રોકવા ટ્રાફિક વિભાગે હાથ ધરેલી વિશેષ ઝુંબેશ હેઠળ બાઈકના મોડિફાય કરેલાં ૨૪૪ સાઈલેન્સર જપ્ત કરવામાં આવ્યાં હતાં, જ્યારે ૭૦૦થી વધુ બાઈક સામે ઈ-ચલાન કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં વધી રહેલા વાયુ અને ધ્વનિ…

  • રસ્તા ધોવાના ટાર્ગેટમાં સુધરાઈ નિષ્ફળ

    ૬૦૦ કિલોમિટરને બદલે દરરોજ ફક્ત ૧૦૦ કિલોમિટરના રસ્તાઓને ધોવામાં આવે છે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે અને રસ્તા પર ઉડતી ધૂળને નીચે બેસાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ દરરોજ ૬૫૦ કિલોમીટરના રસ્તાઓને ધોવાનો નિર્ણય લીધો છે. પરંતુ તમામ ૨૪ વોર્ડમાં…

  • મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ૯૮ ટકા કામકાજ પૂર્ણ

    મુંબઈથી નવી મુંબઈ વચ્ચેનું અંતર ઘટશે મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ (એમટીએચએલ)નું કામકાજ ૯૮ ટકાથી વધુ પૂરું થયું હોવાથી આ કોરિડોરને ટૂંક સમયમાં વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે, જે મુંબઈથી નવી મુંબઈનું અંતર ઘટાડશે. ૨૨ કિલોમીટર લાંબા દરિયાઈ…

  • બોગસ ચેકની મદદથી લાખો રૂપિયાની ઉચાપત: ત્રણ વર્ષે આરોપી ઝડપાયો

    થાણે: બોગસ ચેક અને અન્ય દસ્તાવેજોની મદદથી લાખો રૂપિયાની ઉચાપત કરી અનેક લોકો સાથે કથિત છેતરપિંડી કરવાના કેસમાં સંડોવાયેલો આરોપી ત્રણ વર્ષે મીરા રોડમાં ઝડપાયો હતો.મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના સેન્ટ્રલ ક્રાઈમ યુનિટના સિનિયર ઈન્સ્પેક્ટર રાહુલ રાખે જણાવ્યું હતું કે એક ખાનગી…

  • બિલ્ડિંગના મીટર બૉક્સમાં આગ: ૪૫ રહેવાસીને ઉગારી લેવાયા

    થાણે: થાણે પાસેના ઘોડબંદર રોડ પર આવેલી આઠ માળની ઈમારતના મીટર બૉક્સમાં લાગેલી આગને કારણે બિલ્ડિંગમાં ફસાયેલા ૪૫ રહેવાસીને ફાયર બ્રિગેડના જવાનોએ ઉગારી લીધા હતા.થાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે વાઘબીળ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના મીટર…

  • ૪૦ કલાકના બચાવ કાર્ય બાદ બાળવહેલનું રત્નાગિરીના દરિયાકિનારે મૃત્યુ

    મુંબઈ: એક બાળવ્હેલ જે ૪૦ કલાકના લાંબા ઓપરેશન બાદ બચાવીને દરિયામાં પાછું ધકેલવામાં આવ્યું હતું તે કેટલીક અડચણોને કારણે મૃત્યુ પામ્યું હતું અને મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં ગણપતિપુલે ખાતે કિનારે તણાઈ આવ્યું હતું. નાયબ વન અધિકારી ગિરિજા દેસાઈએ જણાવ્યું હતું કે,…

  • બળાત્કાર પીડિતાના બાળકનું દત્તક લીધા પછી ડીએનએ પરીક્ષણ અયોગ્ય: હાઈ કોર્ટ

    મુંબઈ: બળાત્કાર પીડિતાના બાળકને દત્તક લીધા પછી એનું ડીએનએ પરીક્ષણ કરવું એ બાળકના હિતમાં નથી એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે. ન્યાયમૂર્તિ જી. એ. સનપની ખંડપીઠે ૧૭ વર્ષની કિશોરી પર બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવવાના આરોપીને ૧૦ નવેમ્બરે જામીન આપ્યા…

  • મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં આજે મતદાન

    ભાજપ અને કૉંગ્રેસની બળાબળની કસોટી: અનેક નેતાનું રાજકીય ભાવિ નક્કી થશે ભોપાળ અને રાયપુર: મધ્ય પ્રદેશ વિધાનસભાની ૨૩૦ બેઠક અને છત્તીસગઢ વિધાનસભાની ૭૦ બેઠક પર શુક્રવારે મતદાન થવાનું છે અને તેમાં ભાજપ અને કૉંગ્રેસની બળાબળની કસોટી થવાની છે.આ ચૂંટણી આગામી…

Back to top button