Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 631 of 928
  • મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ૯૮ ટકા કામકાજ પૂર્ણ

    મુંબઈથી નવી મુંબઈ વચ્ચેનું અંતર ઘટશે મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ (એમટીએચએલ)નું કામકાજ ૯૮ ટકાથી વધુ પૂરું થયું હોવાથી આ કોરિડોરને ટૂંક સમયમાં વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે, જે મુંબઈથી નવી મુંબઈનું અંતર ઘટાડશે. ૨૨ કિલોમીટર લાંબા દરિયાઈ…

  • બોગસ ચેકની મદદથી લાખો રૂપિયાની ઉચાપત: ત્રણ વર્ષે આરોપી ઝડપાયો

    થાણે: બોગસ ચેક અને અન્ય દસ્તાવેજોની મદદથી લાખો રૂપિયાની ઉચાપત કરી અનેક લોકો સાથે કથિત છેતરપિંડી કરવાના કેસમાં સંડોવાયેલો આરોપી ત્રણ વર્ષે મીરા રોડમાં ઝડપાયો હતો.મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના સેન્ટ્રલ ક્રાઈમ યુનિટના સિનિયર ઈન્સ્પેક્ટર રાહુલ રાખે જણાવ્યું હતું કે એક ખાનગી…

  • બિલ્ડિંગના મીટર બૉક્સમાં આગ: ૪૫ રહેવાસીને ઉગારી લેવાયા

    થાણે: થાણે પાસેના ઘોડબંદર રોડ પર આવેલી આઠ માળની ઈમારતના મીટર બૉક્સમાં લાગેલી આગને કારણે બિલ્ડિંગમાં ફસાયેલા ૪૫ રહેવાસીને ફાયર બ્રિગેડના જવાનોએ ઉગારી લીધા હતા.થાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે વાઘબીળ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના મીટર…

  • ૪૦ કલાકના બચાવ કાર્ય બાદ બાળવહેલનું રત્નાગિરીના દરિયાકિનારે મૃત્યુ

    મુંબઈ: એક બાળવ્હેલ જે ૪૦ કલાકના લાંબા ઓપરેશન બાદ બચાવીને દરિયામાં પાછું ધકેલવામાં આવ્યું હતું તે કેટલીક અડચણોને કારણે મૃત્યુ પામ્યું હતું અને મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં ગણપતિપુલે ખાતે કિનારે તણાઈ આવ્યું હતું. નાયબ વન અધિકારી ગિરિજા દેસાઈએ જણાવ્યું હતું કે,…

  • બળાત્કાર પીડિતાના બાળકનું દત્તક લીધા પછી ડીએનએ પરીક્ષણ અયોગ્ય: હાઈ કોર્ટ

    મુંબઈ: બળાત્કાર પીડિતાના બાળકને દત્તક લીધા પછી એનું ડીએનએ પરીક્ષણ કરવું એ બાળકના હિતમાં નથી એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે. ન્યાયમૂર્તિ જી. એ. સનપની ખંડપીઠે ૧૭ વર્ષની કિશોરી પર બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવવાના આરોપીને ૧૦ નવેમ્બરે જામીન આપ્યા…

  • મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં આજે મતદાન

    ભાજપ અને કૉંગ્રેસની બળાબળની કસોટી: અનેક નેતાનું રાજકીય ભાવિ નક્કી થશે ભોપાળ અને રાયપુર: મધ્ય પ્રદેશ વિધાનસભાની ૨૩૦ બેઠક અને છત્તીસગઢ વિધાનસભાની ૭૦ બેઠક પર શુક્રવારે મતદાન થવાનું છે અને તેમાં ભાજપ અને કૉંગ્રેસની બળાબળની કસોટી થવાની છે.આ ચૂંટણી આગામી…

  • ક્રૂડ ઑઈલ, ડીઝલની નિકાસ પરનો વિન્ડફૉલ ટૅક્સ ઘટાડાયો

    નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં થયેલા ઘટાડાને પગલે સરકારે દેશમાં ઉત્પાદન કરવામાં આવતા ક્રૂડ ઑઈલ અને ડીઝલની નિકાસ પરનો વિન્ડફૉલ ટૅક્સ ગુરુવારે ઘટાડ્યો હતો. સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવતા ક્રૂડ તેલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી (એસએઈડી) સ્વરૂપે…

  • ભારત સામે ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા ટકરાશે

    કોલકાતા: ક્રિકેટ વિશ્ર્વ કપની રવિવારે અમદાવાદમાં રમાનારી ફાઇનલ મેચમાં ભારતની સામે ઑસ્ટ્રેલિયા ટકરાશે. અહીં ગુરુવારે રમાયેલી બીજી સૅમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. ઑસ્ટ્રેલિયાએ ૪૭.૨ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૨૧૫ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાના પ્રારંભિક બેટ્સમેન ટ્રેવિસ હેડે…

  • બૅન્કો માટે પર્સનલ લૉનના નિયમ કડક બનાવાયા

    મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ બૅન્કો અને નૉન-બૅન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ માટે અસુરક્ષિત પર્સનલ લૉનના નિયમો ગુરુવારે વધુ કડક બનાવ્યા હતા. નવા સુધારા મુજબ લૉનના જોખમની ટકાવારીમાં પચીસ પર્સન્ટેજ પૉઈન્ટનો વધારો કરી અગાઉના ૧૨૫ પૉઈન્ટથી વધારીને ૧૫૦ પૉઈન્ટ કરવામાં આવ્યો છે.…

  • બિહાર જતી બે ટ્રેન અને બે બસમાં આગ

    ઇટાવા: છઠ પૂજા પહેલા દેશભરમાંથી બિહાર-યુપીના લોકો ઘરે પહોંચવા માટે ઊમટી રહ્યા છે. ત્યારે આ સમયે ટ્રેન અને બસ દુર્ઘટનાના સમાચારો સામે આવી રહ્યા છે. બે દિવસની અંદર બિહાર જતી બે ટ્રેન અને બે બસના અકસ્માત થયા હોવાના અહેવાલ મળી…

Back to top button