દિવાળીમાં મીઠાઈ-ફરસાણ ખાધા પછી આરોગ્ય માટે શું કરશો?
દિવાળીનો તહેવાર ગુજરાતીઓ માટે ખાસ છે. માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં, પણ સામાજિક દ્રષ્ટિએ પણ તેનું મહત્વ અનેરું છે. અને ગુજરાતી તહેવાર હોય એટલે પછી ખાવાનું પૂછવાનું જ ન હોય! બરાબર ને?! દિવાળીમાં ફરસાણ અને મીઠાઈ ન હોય તો ચાલે જ…
- વીક એન્ડ
કેરોલિના રીપર પ્રકરણ-૫૮
કેરોલિના રિપર ભલે બધાને તીખું તમતમતું લાગે, મને મીઠું-ઠંડું લાગ્યું પ્રફુલ શાહ કિરણ બોલી કે હીરાનો ધંધો હોય અને કોહિનૂર સ્ટૉકમાં હોય એવું મરચાના વેપારમાં કેરોલિના રિપરનું છે ઈન્ટરનેટ પર કેરોલિના રિપર પર સર્ચ વધવા માંડી. રાજાબાબુ મહાજનને બધી આગોતરી…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
મુંબઈના રેલવે સ્ટેશનના સ્વચ્છતા ગૃહોની સફાઈની જવાબદારી સુધરાઈની: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેર અને ઉપનગરના તમામ રેલવે સ્ટેશન પર આવેલા સ્વચ્છતાગૃહોની સાફસફાઈની જવાબદારી હવે મુંબઈ મહાનગરપાલિકાની રહેશે. મુખ્ય પ્રધાને મુંબઈના દરેક ભાગની સ્વચ્છતાની જવાબદારી સંભાળતી પાલિકાને માથે હવે રેલવે સ્ટેશનના શૌચલાયની સફાઈની જવાબદારી પણ સોંપી દીધી છે. ગુરુવારે…
મોદી ‘બમ્પર બહુમતી’ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતશે: ફડણવીસ
મુંબઈ: દિવાળીના અવસર પર અહીં તેમના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે દેશના લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી ટર્મ આપવાનું નક્કી કરી લીધું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાએ એવી અટકળોને…
રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને મરાઠા મુદ્દાનો ઉકેલ લાવે:શરદ પવાર
સોલાપુર: રાજ્યમાં મરાઠા આરક્ષણનો મુદ્દો ગરમાયો છે. તેમજ મરાઠા આરક્ષણની માગને લઈને ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે ફરી એકવાર રાજ્યના પ્રવાસે છે. આ સાથે જ સોલાપુર જિલ્લાના પ્રવાસે આવેલા શરદ પવારે પણ મરાઠા આરક્ષણ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તો…
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ચૂંટણી પંચને પત્ર લખ્યો
મધ્ય પ્રદેશમાં જનતાને અયોધ્યા લઈ જવાના ભાજપના વચન સામે વાંધો ઉઠાવ્યો મુંબઈ: જો મધ્ય પ્રદેશની જનતા ભારતીય જનતા પક્ષને ફરી સત્તામાં લાવશે તો ભાજપ સરકાર રાજ્યના લોકો માટે અયોધ્યાના પ્રવાસનું આયોજન કરશે એવું વચન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહએ આપ્યા…
મુંબઈમાં ૧૨ દિવસ ૧૦ ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દિવાળી પૂરી થવાની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા ખાતા દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી ૧૨ દિવસ સુધી મુંબઈગરાને ૧૦ ટકા પાણીકાપનો સામનો કરવો પડવાનો છે. પાણીપુરવઠા ખાતાના જણાવ્યા મુજબ પિસેમાં આવેલા ન્યૂમૅટિક ગેટ સિસ્ટમમાં એર…
અઠવાડિયામાં બાઈકનાં મોડિફાય કરેલાં ૨૪૪ સાઈલેન્સર જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાયુ અને ધ્વનિ પ્રદૂષણ રોકવા ટ્રાફિક વિભાગે હાથ ધરેલી વિશેષ ઝુંબેશ હેઠળ બાઈકના મોડિફાય કરેલાં ૨૪૪ સાઈલેન્સર જપ્ત કરવામાં આવ્યાં હતાં, જ્યારે ૭૦૦થી વધુ બાઈક સામે ઈ-ચલાન કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં વધી રહેલા વાયુ અને ધ્વનિ…
રસ્તા ધોવાના ટાર્ગેટમાં સુધરાઈ નિષ્ફળ
૬૦૦ કિલોમિટરને બદલે દરરોજ ફક્ત ૧૦૦ કિલોમિટરના રસ્તાઓને ધોવામાં આવે છે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે અને રસ્તા પર ઉડતી ધૂળને નીચે બેસાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ દરરોજ ૬૫૦ કિલોમીટરના રસ્તાઓને ધોવાનો નિર્ણય લીધો છે. પરંતુ તમામ ૨૪ વોર્ડમાં…