Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 627 of 928
  • નેશનલ

    મધ્ય પ્રદેશ-છત્તીસગઢમાં ભારે મતદાન

    મધ્ય પ્રદેશમાં ૭૩.૭૨ અને છત્તીસગઢમાં ૬૮.૧૫ ટકા મતદાન: છત્તીસગઢ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન કરવા પરંપરાગત તીરકામઠાં સાથે આવી પહોંચેલા મતદારો. મધ્ય પ્રદેશના જબલપુરમાં શુક્રવારે મતદાન કરવા મતદાન મથક ખાતે લાઈનમાં ઊભા રહેલા મતદારો. (એજન્સી) ભોપાલ/રાયપુર: શુક્રવારે મધ્ય પ્રદેશમાં ૭૩.૭૨…

  • મધ્ય પ્રદેશ ચૂંટણી: કૉંગ્રેસના ઉમેદવારના સાથીદારની હત્યા

    ભોપાલ: મધ્ય પ્રદેશના રાજનગર મતદારક્ષેત્રમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં કૉંગ્રેસના ઉમેદવારના સાથીદારની હત્યા કરવામાં આવી હોવાનું જણાવતાં અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું કે રાજ્યના અન્ય મતદારક્ષેત્રમાં પણ હિંસક અથડામણની ઘટના નોંધાઈ હતી. ઈન્દોર જિલ્લાના મ્હો વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી…

  • છત્તીસગઢ, ઝારખંડમાં વિસ્ફોટ

    સીઆરપીએફના અને આઈટીબીપીના જવાન શહીદ ગારિયાબંદ: છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં ઈન્ડો તિબેટન બૉર્ડર પોલીસ (આઈટીબીપી)નો એક જવાન શહીદ થયો હોવા ઉપરાંત ઝારખંડના વેસ્ટ સિંઘભૂમ જિલ્લામાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા આઈઈડી વિસ્ફોટમાં સીઆરપીએફના એક જવાનું મોત થયું…

  • નૂહમાં ફરી હિંસાનું ષડ્યંત્ર! પૂજા માટે જઈ રહેલી મહિલાઓ પર પથ્થરમારો: ૩ ઘાયલ, ફોર્સ તૈનાત

    ચંડીગઢ: હરિયાણાના નૂહમાં ફરી એકવાર અરાજકતાનો માહોલ સર્જાયો છે. જ્યારે ગુરુવારે રાત્રે ૮.૨૦ વાગ્યાના સુમારે કૂવા પૂજા કરવા જતી મહિલાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પૂજા કરવા જતી મહિલાઓ પર મદરેસામાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાની ઘટનાના સમાચાર મળતાની સાથે…

  • રાંચીમાં પ્રતિમાની તોડફોડ: તપાસ માટે એસઆઈટી રચાઈ

    રાંચી: અહીંનાં મડમા ગામસ્થિત પાંચ મંદિરમાં ભગવાનની પ્રતિમાની કરવામાં આવેલી તોડફોડને મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ ‘સિટ’ની રચના કરવામાં આવી હોવાનું પોલીસે શુક્રવારે કહ્યું હતું. રાંચી (ગ્રામીણ)ના એસપી મનિષ ટોપ્પોએ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે પ્રતિમાની તોડફોડમાં સંડોવાયેલા લોકોને…

  • વર્લ્ડ કપની ફાઇનલ જોવા આવી શકે છે વડા પ્રધાન મોદી

    મુકેશ અંબાણી, અદાણી અને ધોનીને આમંત્રણ અમદાવાદ: વર્લ્ડ કપ ૨૦૨૩ ની ફાઇનલ ૧૯ નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતીય ટીમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી જ્યારે બીજી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં…

  • કાશ્મીરમાં નવ આતંકવાદી ઠાર

    જમ્મુ: કાશ્મીરમાં ૩૬ કલાકમાં નવ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. ઉરીમાં એલઓસી પાર કરતા ચાર આતંકવાદીને તો કુલગામમાં શુક્રવારે સવારે પાંચ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. દરમિયાન, જમ્મુના રાજૌરી જિલ્લાના બુદ્ધલ વિસ્તારમાં પણ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી હોવાના અહેવાલ…

  • પારસી મરણ

    પીલુ નેવીલ ભરૂચા તે મરહુમ નેવીલ દોસુ ભરૂચાના વિધવા. તે ગેવ નેવીલ ભરૂચાના માતાજી. તે મરહુમો રતી તથા દીનશૉ હતારીયાના દીકરી. તે મરહુમ બખ્તાવર દીનશૉ હતારીયાના બહેન. તે મરહુમો ઝીની તથા દોસુ ભરૂચાના વહુ.(ઉં. વ. ૭૬) રે. ઠે. ફલેટ નં.૬૦૩,…

  • હિન્દુ મરણ

    ભાવનગરી મોચીગામ નવાગામ, હાલ બોરીવલી લીલાબેન વાળા તે હરજીવનભાઇ જેઠાભાઇ વાળાના પત્ની. ગીતાબેન જયકિશન ગોહિલ (સુરત) તથા હસમુખભાઇ તથા દીપકભાઇના બા. તે જયકિશન બચુભાઇ ગોહિલ, હેમલતા હસમુખભાઇવાળા, માલતી દીપક વાળાના સાસુમા. દર્પણ, રોનક, ક્રિષ્ણા, જશના દાદીમા. તા. ૧૪-૧૧-૨૩ના દેવ થયા…

  • જૈન મરણ

    મચ્છુકાંઠા વિસાશ્રીમાળી જૈનવાંકાનેર નિવાસી (હાલ મુંબઈ-અંધેરી) કાંતિલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની કુમુદબેન (ઉં. વ. ૭૮) તે અલ્પેશ નીતા શાહ, નીતા ભાવેશભાઈ દોશી, મોના રોહિતભાઈ સોલાણીના માતુશ્રી. દિશા, પહેલ, દેવાંશ, વિનીતના દાદી/નાની તે પિયરપક્ષે સ્વ. વનચંદ અભેચંદ મહેતાની દીકરી શુક્રવાર, તા. ૧૭-૧૧-૨૩ના…

Back to top button