દિવાળીમાં આગ લાગવાના ૭૯ બનાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બોમ્બે હાઈ કોર્ટે ફટાકડા ફોડવા માટે ફકત બે કલાકની (રાત્રે ૮ થી ૧૦વાગ્યા સુધી) મુદત આપી છે, છતાં કેટલાંક સ્થળોએ નાગરિકો દ્વારા તેનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના પરિણામે આગની સંખ્યામાં વધારો થયો…
- આમચી મુંબઈ
ગ્રાન્ટ રોડમાં બહુમાળી ઈમારતમાં આગ: રહેવાસીઓને બચાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગ્રાન્ટ રોડમાં આવેલી ૨૩ માળની ધવલગિરી નામની બહુમાળીય ઈમારતના ૧૧માં અને ૧૨ માળે શુક્રવારે સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગી ત્યારે ઈમારતમાં અનેક રહેવાસીઓ ઉપર ફસાઈ ગયા હતા, જેને ફાયરબિગ્રેડે ટેરસ પરથી સુરક્ષિત રીતે બહાર…
‘મહાયુતિ’માં સંકટના એંધાણ?
સીટ વહેંચણી મુદ્દે ખેંચાખેંચી મુંબઈ: લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને કારણે દેશની ટોચની પાર્ટીમાં મતદારોની રિઝવવાની કવાયત હાથ ધરી છે, ત્યારે પાર્ટીમાં નેતાઓએ પોતે અથવા પોતાના માણસોને બેઠકો પર ઊભા રાખવા હિલચાલ વધારી છે. ચૂંટણીને કારણે મહારાષ્ટ્રની મહાયુતિ (ભાજપ, શિવસેના અને…
એક ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય હાંસલ કરવા કેબિનેટની બેઠકમાં ચર્ચા
મુંબઇ: ગઈકાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ રાજ્યની કેબિનેટ બેઠક લેવામાં આવી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, રાજ્યના એક ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રના લક્ષ્ય સુધી પહોંચવા માટે આજની બેઠક મહત્ત્વની હતી. બેઠક બાદ…
‘ડિલાઈલ બ્રિજ’ ત્રણ-ચાર દિવસમાં ખુલ્લો મુકાશે: સુધરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોઅર પરેલમાં આવેલા ડિલાઈલ પુલનું થોડું કામ હજી બાકી છે અને સત્તાવાર રીતે તેને ખુલ્લો મૂકવામાં આવે તે પહેલા જ ગુરુવારે મોડી રાતે શિવસેનાના (યુટીબી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સહિત પક્ષના કાર્યકર્તાઓએ તેને બિનસત્તાવાર રીતે ખુલ્લો મૂકી દીધો…
મરાઠા ક્વોટા ઓબીસીના ભોગે ન હોવો જોઈએ, ભુજબળે જરાંગે પર નિશાન સાધ્યું
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળે શુક્રવારે પુનરોચ્ચાર કર્યો હતો કે મરાઠાઓને અનામત આપતી વખતે અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટેના હાલના આરક્ષણમાં ઘટાડો થવો જોઈએ નહીં, અને મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેના નિવેદનો પર પણ પ્રહારો કર્યા. ઓબીસી સમુદાયોની રેલીમાં બોલતા,…
મુંબઈની સરકારી હોસ્પિટલોમાં લોહીની અછત
મુંબઈ: ઑક્ટોબર અને નવેમ્બરમાં વધતી ગરમી અને દિવાળીની રજાઓને લીધે રક્ત એકત્ર કરવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે અને એની અસર બ્લડ બેંકોમાં દેખાઈ રહી છે. બ્લડ બેંકો દ્વારા ઈ બ્લડ સેલ પર જે રેકોર્ડ બનાવવામાં આવી રહ્યા છે તે…
- આમચી મુંબઈ
ઉદ્ધવ પરિવારે સેનાના સ્થાપક બાળ ઠાકરેને ૧૧મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી
શિવાજીપાર્કમાં બાળ ઠાકરે સ્મારકમાં દિવંગત નેતાને અંજલિ આપવા લોકો ઊમટી પડયા હતા. (અમય ખરાડે) મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે તેમના પિતા અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની ૧૧મી પુણ્યતિથિ પર તેમના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.શિવસેના (યુબીટી) વડા…
૨૪મી નવેમ્બર સુધી મધ્ય રેલવેના છ ટર્મિનસમાં પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉત્તર ભારતમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ હોય છે. દર વર્ષે આ તહેવાર મનાવવા હજારોની સંખ્યામાં લોકો મુંબઈ આવે છે, તેથી સ્ટેશન પર પ્રવાસીઓની બિનજરુરી ભીડ ઊભી થાય નહીં તે માટે અમુક ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ ટિકિટ વેચવામાં પ્રતિબંધ…
પ્રદૂષણ કરતા પણ વધારે ખતરનાક આ અદૃશ્ય આફત આવી શકે છે મુંબઈ પર
મુંબઈ: હાલમાં માત્ર દેશની રાજધાની જ નહીં, પરંતુ મુંબઈ, પુણે, અમદાવાદ જેવા શહેરો પણ પ્રદૂષણના ખતરા સામે ઝઝૂમી રહ્યા છે. મુંબઈમાં નસીબજોગે થોડું વરસાદી વાતાવરણ સર્જાતા પ્રદૂષણમાં નજીવો ફરેફાર દેખાયો છે, પરંતુ ખતરો ટળ્યો નથી અને હજુ શિયાળાની ઋતુમાં આ…