- નેશનલ

ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વર્લ્ડ કપની ફાઇનલ અગાઉ એર શો માટે કર્યું રિહર્સલ
કરતબ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈસીસી મૅન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ અગાઉ ઈન્ડિયન ઍર ફૉર્સ (આઈએએફ)ની સૂર્યકિરણ એરોબેટિક ટીમે શુક્રવારે રિહર્સલ દરમિયાન કરતબ દેખાડ્યા હતા. (એજન્સી) અમદાવાદ: ભારતીય વાયુસેનાની એરોબેટિક (એરક્રાફ્ટ) ટીમ સૂર્યકિરણે…
- નેશનલ

સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૦ મજૂરોને બચાવવા ૨૨ મીટર સુધી ડ્રિલિંગ કરાયું
રાહત કામગીરી: ઉત્તરકાશી જિલ્લાના બ્રહ્મખલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્કયારા અને દાંડલગામ વચ્ચે નિર્માણાધિન ટનલનો હિસ્સો તૂટી પડ્યા બાદ શુક્રવારે ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી . (એજન્સી) ઉત્તરકાશી: ઉત્તરકાશીમાં ૧૨ નવેમ્બરની સવારે ચારધામ પ્રોજેક્ટ હેઠળ બનાવાઇ રહેલી ટનલનો એક હિસ્સો…
ગાઝામાં કાટમાળમાં દટાયેલા હજારો મૃતદેહોને હાથેથી ખોદીને શોધતા પરિવારજનો
દેર અલ-બલાહ: ઇઝરાયલ અને હમાસના યુદ્ધને પાંચ અઠવાડિયાથી વધુનો સમય થઇ ગયો છે. ગાઝાની શેરીઓ કબ્રસ્તાન બની ગઇ છે. દરરોજ સેંકડો લોકો પાવડા અને લોખંડના સળિયા અને ખુલ્લા હાથો વડે તેમના બાળકો અને સ્વજનોના મૃતદેહો શોધી રહ્યા છે. આ તમામ…
શિકાગોમાં ટ્રેન અકસ્માતમાં વીસથી વધુ ઘાયલ
શિકાગો: શિકાગોની એક કોમ્યુટર ટ્રેન ગુરુવારે સવારે રેલવે ટ્રેક પર બરફ સાફ કરવા માટેના મશીન સાથે અથડાઈ હતી, જેમાં વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા. શિકાગો ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે શહેરની ઉત્તર…
જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ રજૂ કરવા એએસઆઈએ વધુ સમય માગ્યો
વારાણસી: જ્ઞાનવાપી સંકુલના વૈજ્ઞાનિક સર્વેનો અહેવાલ રજૂ કરવા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ કોર્ટ પાસેથી વધુ ૧૫ દિવસનો સમય માગ્યો હતો. સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, પણ ટેકિનકલ રિપોર્ટ હજુ બાકી હોવાથી વધુ સમયની માત્ર કરવામાં આવી છે તેવી અરજી…
- આમચી મુંબઈ

દેર આયે દુરસ્ત આયે નવી મુંબઈવાસીઓને ૧૨ વર્ષ પછી મળી મેટ્રોની ભેટ…
મેટ્રોની પહેલી ટિકિટ મેળવનાર નસીબદાર ગૃહસ્થ (અમય ખરાડે) મુંબઈ: છેલ્લા ૧૨ વર્ષથી ચાલી રહેલા નવી મુંબઈ મેટ્રોનું કામ આખરે પૂરું થઈ જતાં આ સેવાને ૧૭મી નવેમ્બર શુક્રવારના રોજ ઉદ્ઘાટન વિના નવી મુંબઈ મેટ્રો સેવાને શરૂ કરવામાં આવી છે. આ મેટ્રોના…
દિવાળીમાં આગ લાગવાના ૭૯ બનાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બોમ્બે હાઈ કોર્ટે ફટાકડા ફોડવા માટે ફકત બે કલાકની (રાત્રે ૮ થી ૧૦વાગ્યા સુધી) મુદત આપી છે, છતાં કેટલાંક સ્થળોએ નાગરિકો દ્વારા તેનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના પરિણામે આગની સંખ્યામાં વધારો થયો…
- આમચી મુંબઈ

ગ્રાન્ટ રોડમાં બહુમાળી ઈમારતમાં આગ: રહેવાસીઓને બચાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગ્રાન્ટ રોડમાં આવેલી ૨૩ માળની ધવલગિરી નામની બહુમાળીય ઈમારતના ૧૧માં અને ૧૨ માળે શુક્રવારે સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગી ત્યારે ઈમારતમાં અનેક રહેવાસીઓ ઉપર ફસાઈ ગયા હતા, જેને ફાયરબિગ્રેડે ટેરસ પરથી સુરક્ષિત રીતે બહાર…
‘મહાયુતિ’માં સંકટના એંધાણ?
સીટ વહેંચણી મુદ્દે ખેંચાખેંચી મુંબઈ: લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને કારણે દેશની ટોચની પાર્ટીમાં મતદારોની રિઝવવાની કવાયત હાથ ધરી છે, ત્યારે પાર્ટીમાં નેતાઓએ પોતે અથવા પોતાના માણસોને બેઠકો પર ઊભા રાખવા હિલચાલ વધારી છે. ચૂંટણીને કારણે મહારાષ્ટ્રની મહાયુતિ (ભાજપ, શિવસેના અને…
એક ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય હાંસલ કરવા કેબિનેટની બેઠકમાં ચર્ચા
મુંબઇ: ગઈકાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ રાજ્યની કેબિનેટ બેઠક લેવામાં આવી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, રાજ્યના એક ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રના લક્ષ્ય સુધી પહોંચવા માટે આજની બેઠક મહત્ત્વની હતી. બેઠક બાદ…



