Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 626 of 928
  • ગાઝામાં કાટમાળમાં દટાયેલા હજારો મૃતદેહોને હાથેથી ખોદીને શોધતા પરિવારજનો

    દેર અલ-બલાહ: ઇઝરાયલ અને હમાસના યુદ્ધને પાંચ અઠવાડિયાથી વધુનો સમય થઇ ગયો છે. ગાઝાની શેરીઓ કબ્રસ્તાન બની ગઇ છે. દરરોજ સેંકડો લોકો પાવડા અને લોખંડના સળિયા અને ખુલ્લા હાથો વડે તેમના બાળકો અને સ્વજનોના મૃતદેહો શોધી રહ્યા છે. આ તમામ…

  • શિકાગોમાં ટ્રેન અકસ્માતમાં વીસથી વધુ ઘાયલ

    શિકાગો: શિકાગોની એક કોમ્યુટર ટ્રેન ગુરુવારે સવારે રેલવે ટ્રેક પર બરફ સાફ કરવા માટેના મશીન સાથે અથડાઈ હતી, જેમાં વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા. શિકાગો ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે શહેરની ઉત્તર…

  • જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ રજૂ કરવા એએસઆઈએ વધુ સમય માગ્યો

    વારાણસી: જ્ઞાનવાપી સંકુલના વૈજ્ઞાનિક સર્વેનો અહેવાલ રજૂ કરવા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ કોર્ટ પાસેથી વધુ ૧૫ દિવસનો સમય માગ્યો હતો. સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, પણ ટેકિનકલ રિપોર્ટ હજુ બાકી હોવાથી વધુ સમયની માત્ર કરવામાં આવી છે તેવી અરજી…

  • આમચી મુંબઈ

    દેર આયે દુરસ્ત આયે નવી મુંબઈવાસીઓને ૧૨ વર્ષ પછી મળી મેટ્રોની ભેટ…

    મેટ્રોની પહેલી ટિકિટ મેળવનાર નસીબદાર ગૃહસ્થ (અમય ખરાડે) મુંબઈ: છેલ્લા ૧૨ વર્ષથી ચાલી રહેલા નવી મુંબઈ મેટ્રોનું કામ આખરે પૂરું થઈ જતાં આ સેવાને ૧૭મી નવેમ્બર શુક્રવારના રોજ ઉદ્ઘાટન વિના નવી મુંબઈ મેટ્રો સેવાને શરૂ કરવામાં આવી છે. આ મેટ્રોના…

  • દિવાળીમાં આગ લાગવાના ૭૯ બનાવ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બોમ્બે હાઈ કોર્ટે ફટાકડા ફોડવા માટે ફકત બે કલાકની (રાત્રે ૮ થી ૧૦વાગ્યા સુધી) મુદત આપી છે, છતાં કેટલાંક સ્થળોએ નાગરિકો દ્વારા તેનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના પરિણામે આગની સંખ્યામાં વધારો થયો…

  • આમચી મુંબઈ

    ગ્રાન્ટ રોડમાં બહુમાળી ઈમારતમાં આગ: રહેવાસીઓને બચાવ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગ્રાન્ટ રોડમાં આવેલી ૨૩ માળની ધવલગિરી નામની બહુમાળીય ઈમારતના ૧૧માં અને ૧૨ માળે શુક્રવારે સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગી ત્યારે ઈમારતમાં અનેક રહેવાસીઓ ઉપર ફસાઈ ગયા હતા, જેને ફાયરબિગ્રેડે ટેરસ પરથી સુરક્ષિત રીતે બહાર…

  • ‘મહાયુતિ’માં સંકટના એંધાણ?

    સીટ વહેંચણી મુદ્દે ખેંચાખેંચી મુંબઈ: લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને કારણે દેશની ટોચની પાર્ટીમાં મતદારોની રિઝવવાની કવાયત હાથ ધરી છે, ત્યારે પાર્ટીમાં નેતાઓએ પોતે અથવા પોતાના માણસોને બેઠકો પર ઊભા રાખવા હિલચાલ વધારી છે. ચૂંટણીને કારણે મહારાષ્ટ્રની મહાયુતિ (ભાજપ, શિવસેના અને…

  • એક ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય હાંસલ કરવા કેબિનેટની બેઠકમાં ચર્ચા

    મુંબઇ: ગઈકાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ રાજ્યની કેબિનેટ બેઠક લેવામાં આવી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, રાજ્યના એક ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રના લક્ષ્ય સુધી પહોંચવા માટે આજની બેઠક મહત્ત્વની હતી. બેઠક બાદ…

  • ‘ડિલાઈલ બ્રિજ’ ત્રણ-ચાર દિવસમાં ખુલ્લો મુકાશે: સુધરાઈ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોઅર પરેલમાં આવેલા ડિલાઈલ પુલનું થોડું કામ હજી બાકી છે અને સત્તાવાર રીતે તેને ખુલ્લો મૂકવામાં આવે તે પહેલા જ ગુરુવારે મોડી રાતે શિવસેનાના (યુટીબી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સહિત પક્ષના કાર્યકર્તાઓએ તેને બિનસત્તાવાર રીતે ખુલ્લો મૂકી દીધો…

  • મરાઠા ક્વોટા ઓબીસીના ભોગે ન હોવો જોઈએ, ભુજબળે જરાંગે પર નિશાન સાધ્યું

    છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળે શુક્રવારે પુનરોચ્ચાર કર્યો હતો કે મરાઠાઓને અનામત આપતી વખતે અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટેના હાલના આરક્ષણમાં ઘટાડો થવો જોઈએ નહીં, અને મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેના નિવેદનો પર પણ પ્રહારો કર્યા. ઓબીસી સમુદાયોની રેલીમાં બોલતા,…

Back to top button