- ઉત્સવ
અલીબાબા
મધુ રાયની વાર્તા – મધુ રાય હરિભાઈ જ્યારે હરિદાદા થયા ત્યારની આ વાત છે, ઓકે? વાળમાં કલર કરવાનો, પાડોશીઓ ફાંદની મશ્કરી કરે ત્યારે હશવાનું, વાઇફને સુવાસ ચડે ત્યારે સ્કૂટરને બદલે રીક્સામાં તેને સિવિલમાં લઈ જવાનું, ડોક્ટર સાયેબ હરિદાદાના પેટ ઉપર…
- ઉત્સવ
સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે યા હોમ કરીને પડો ક્રિકેટ છે આગે
પ્રાસંગિક – શોભિત દેસાઈ (મહાન નર્મદની મહાન પંક્તિ આજના ખાસ દિવસની સુસંગતતા સાથે) આ વર્લ્ડ કપના જાહેરાતોનાં ઘરેણાના શણગાર હતા નોખાતો ચાલો કરીએ એ બધી જ જાહેરાતોના આજે તો લેખાં જોખાં આજના આ અતિમંગળમય દિવસે દુંદુભી નાદ અને રણશિંગા ફૂંકાતા…
- ઉત્સવ
માળો તોડવાનો આનંદ
શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ સમાજસેવીઓ ત્યાં ધાબળા વહેંચી ગયા, સ્થાનિક નેતા ત્યાંથી વોટ લઈ ગયો અને પોલીસવાળો ત્યાંથી હપ્તો લઈ ગયો. ગુનો એની જગ્યા પર જ રહ્યો એટલે કે ઝૂંપડી ત્યાંની ત્યાં જ રહી! જે દિવસે મહાનગરના…
- ઉત્સવ
સુબ્રત રોય: ઝાકઝમાળ જિંદગીનો કલંકિત અંત
મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી નવા વર્ષના પહેલા દિવસે, સહારા ઇન્ડિયા પરિવાર નામના બિઝનેસ સમૂહના સ્થાપક, સુબ્રત રોયનું, ૭૫ વર્ષની વયે અવસાન થયું, ત્યારે સુન્દીપ ખન્ના નામના બિઝનેસ પત્રકારે લખ્યું હતું, સુબ્રત રોય યુવાન હતા ત્યારે કોઈ તેમને કહેવાનું ભૂલી…
- ઉત્સવ
મૂર્તિ સાહેબનું ૭૦ કલાકનું વિધાન બ્રાન્ડ માટે દીવાદાંડી
બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે – સમીર જોશી થોડા સમયથી ઇન્ફોસિસના શ્રી નારાયણ મૂર્તિ દ્વારા કરેલા એક નિવેદન કે યુવાનોએ અઠવાડિયાના ૭૦ કલાક કામ કરવું જોઈએ તેના પર કોર્પોરેટની દુનિયામાં વિવિધ ચર્ચાઓ થઇ રહી છે. અમુક લોકો આ વિધાનના પક્ષમાં છે…
- ઉત્સવ
ખાખી મની-૩
ક્રાઈમ સીન – અનિલ રાવલ ‘ચોરીના માલને ગણવા ન બેસાય. રૂપિયાની થપ્પીઓ અડસટે વહેંચી લેવાની.’ ઉદયસિંહે કહ્યું ‘ઓહ માય ગોડ…’ ખુરસીની પાછળ અનવરનું ઢળેલું માથું અને ખુલ્લી રહી ગયેલી આંખો જોઇને લીચી પટેલ ચિત્કારી ઊઠી. એ અનવરના નાક નજીક આંગળી…
- ઉત્સવ
ઘરવાળી સામે બળવો કરવાનો નવા વરસે સંકલ્પ કરો તો ખરા મરદ માનું!!!
વ્યંગ – ભરત વૈષ્ણવ નવું વરસ. તુંડે તુંડે મર્તિભિન્ના એમ સંસ્કૃતમાં કહેવાય છે. આ બાબત નવા વરસને પણ ફીટ બેસે છે. દરેક માટે નવું વરસ એકસમાન નથી. અમુક લોકો માટે જુલિયન, રોમેન અને ગેગ્રોરિયન કેલેન્ડર મુજબ પહેલી જાન્યુઆરી નવું વરસ…
- ઉત્સવ
તરે તૃણ ને તુંબડું, તરે ગાય ને વહાણ, ભાગ્યશાળીનું પુણ્ય તરે, તરે ન પાપી વહાણ
ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી પદ્ય એ સાહિત્યનું કર્ણપ્રિય, મધુર અને સ્મરણશક્તિને વિશેષ સુગમ એવું અંગ હોવાથી સર્વ ભાષાના સાહિત્યમાં તેનો વિકાસ ગદ્ય કરતાં વહેલો થયો છે. શ્લોક, કવિતા અને દુહા ગેય રચના હોવાથી કર્ણ મધુર લાગે છે. કવિતાની…
- ઉત્સવ
રાજપૂત એકતાની શક્યતાથી જ ઔરંગઝેબનો ગભરાટ વધી ગયો
વિશ્ર્વના યુદ્ધવીર – પ્રફુલ શાહ (૧૯)એક તરફ મહારાણા રાજસિંહ શાંતિ અને અન્યાયી જજિયા-વેરણી નાબૂદી ઈચ્છતા હતા પણ જીદ્દી- ધર્માંધ ઔરંગઝેબના મનમાં લોહિયાળ વિચારો ઊભરાતા હતા. એટલે મોગલ સેનાએ પુષ્કર પર આક્રમણ કરી દીધું. એના પગારદાર ઈતિહાસકારોએલખ્યું કે પુષ્કર યુદ્ધમાં જહાંપનાહનો…
- ઉત્સવ
કાપડી સંત દાદા મેકરણની સ્મૃતિ વંદના
વલો કચ્છ – ડૉ. પૂર્વી ગોસ્વામી માનવતાનો ધૂણો ધખાવતા મહાત્મા કચ્છના પરમ સંત મેકરણ તરીકે સ્થાપિત થયાં. જેને કાળી ચૌદશે વિશેષ યાદ કરાયા, કારણ કે જીવમાંથી શિવની ગતિને પામવા માટે કચ્છની ધરતી પર મેકરણ ડાડાએ સંવત ૧૬૭૪નાં આસો વદ ૧૪ના…