પારસી મરણ
તેહેમીના શેહેરીયાર ઇરાની તે શેહેરીયાર બામન ઇરાનીના ધણિયાની. તે મરહુમો પીરોજા અને બેહેરામ ઇજદયારના દીકરી. તે બામન અને નેવીલના માતાજી. તે ફેરેશહતા નેવીલ ઇરાનીના સાસુજી. તે ખોદાદાદ, સરોશ, સીલા, બાનુ, સીમીન તથા મરહુમ ગુલચેહેર જમશેદ ઇરાનીના બહેન. તે ફરજાન નેવીલ…
જૈન મરણ
સ્થાનકવાસી જૈનસુરેન્દ્રનગર, હાલ બોરીવલી હંસાબેનના પતિ કીર્તિકાન્ત વાડીલાલ વોરા (ઉં. વ. ૮૨) તે શીતલ, સમીર, અંકુરના પિતા. સ્વ. વિપુલ, રૂપા, જુલીના સસરા, સ્વ. વાડીલાલ કસ્તુરચંદ વોરાના દીકરા. મહેન્દ્રભાઈ, ઉષાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. વસંતબેન, સ્વ. જ્યોત્સ્નાબેનના ભાઈ. ૧૬/૧૧/૨૩ ના અરિહંત શરણ…
હિન્દુ મરણ
શ્રીમાળી બ્રાહ્મણકચ્છ અંજાર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મનહરલાલ નારાયણજી દવેના પુત્ર (ઉં. વ. ૬૭) રાજેન્દ્ર (બબાભાઈ) તે કલ્પનાબેનના પતિ. દિશા અને ઉજજવલના પિતા. તે પ્રવિણા, કુસુમ, ઉષા, શોભા, મીના, સ્વ. જયેશ, કપિલ, ભરતના ભાઈ. તે હરિશંકર બેચરલાલ દવેના જમાઈ તા.૧૮/૧૧/૨૩…
- સ્પોર્ટસ
ભારત અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટનનું અડાલજની વાવમાં ફોટોશૂટ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામમાં આવેલી ઐતિહાસીક અડાલજ વાવની બંને ટીમના કેપ્ટને મુલાકાત લીધી હતી અને બંને કેપ્ટને વાવ પર સાથે ફોટો શૂટ કરાવ્યો હતો. જેના પગલે આસપાસના લોકો ખેલાડીઓને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર…
- સ્પોર્ટસ
ઉત્સાહ :
જલંધરમાં વિદ્યાર્થીઓ આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ ટ્રોફીના આકારમાં બેઠા હતા.
- સ્પોર્ટસ
ભારતીય ટીમ :
ભારતીય ખેલાડીઓના ફોટો દર્શાવતા પતંગ અમૃતસરના પતંગ ઉત્પાદક જગમોહન કનોજિયાએ તૈયાર કર્યા હતા.
- સ્પોર્ટસ
ભારત નંબર વન :
જમ્મુમાં વિદ્યાર્થીઓએ બેસીને ભારતના નકશાનો આકાર તૈયાર કર્યો હતો.
માત્ર મેચ જ નહીં સેનાના કરતબ, વિશ્ર્વવિખ્યાત આર્ટિસ્ટોનાં લાઇવ પરફોર્મન્સ જોવા મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકોના દિવસને યાદગાર બનાવવા કટીબદ્ધ આઇસીસીના કાર્યક્રમની બીસીસીઆઇ ટીવી પર કરાયેલ જાહેરાતમાં કાર્યક્રમોનો સમય જણાવાયો છે.પ્રાપ્ત માહિતી મુજબ ભારત ઓસ્ટ્રેલિયાનો વિશ્વ કપ માટેનો મુકાબલો શરૂ થાય તે પૂર્વે બપોરે ૧.૩૫થી ૧.૫૦ દરમિયાન…
ગાથા ગતિથી અધોગતિની? સમય સમયનો ખેલ
ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઈ પૈસો પૈસાને ખેંચે છે. નાણાનો ખેલ છે બધો, આવા કેટલાય વિધાનો અને કહેવતો આપણે રાજબરોજની જીંદગીમાં સાંભળતા હોઇએ છીએ અથવા બીજા કોઇ માટે ઉચ્ચારતા પણ હોઇએ છીએ. નાણાં વગરનો નાથીયો નાણે નાથાલાલ! કહેવતોની દુનિયામાં…
આરબીઆઇના નવા નિયમો પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લેનારાઓની મુશ્કેલી વધારશે?
મુંબઇ: કેટલાક અઠવાડિયા સુધી અસુરક્ષિત પર્સનલ લોનમાં ઉછાળા અંગે ધિરાણકર્તાઓને ચેતવણી આપ્યા પછી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેન્કો અને એનબીએફસીઝને વધુ મૂડી અલગ રાખવાની જરૂરિયાતનો નવો નિયમ ઊબો કર્યો હોવાથી આ સેગમેન્ટને માટે ધિરાણ આપવાનું મોંઘું બનવાની સંભાવના ઉદ્યોગના અગ્રણીઓ…