- તરોતાઝા
સોનોગ્રાફી: એક વરદાન
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ આધુનિક તબીબી વિજ્ઞાનની અનેક આશીર્વાદરૂપ શોધખોળમાંની એક મહત્વપૂર્ણ શોધ એટલે સોનોગ્રાફી. સોનોગ્રાફીને અલ્ટ્રા સાઉન્ડ સ્કેન તરીકે પણ ઓળખવામાં આવે છે. સોનોગ્રાફી એટલે એક પ્રકારનું ધ્વનિચિત્રણ. શરીરની અંદરના અવયવોની હાલત,તેની સ્થિતી અને આકાર આ સાધન…
- તરોતાઝા
કેરોલિના રીપર પ્રકરણ-૬૦
પ્રફુલ શાહ હવે સામેવાળા અપમાન કરવા માંડયા હતા, ધમકી ય આપવા લાગ્યા હતા રાજાબાબુએ ફરમાન બહાર પાડયું: હું સંપૂર્ણ સાજો થઇને ઑફિસે ન જાઉં ત્યાં સુધી દીપક કે રોમાએ ઑફિસમાં પગ મૂકવાનો નથી ડાઇનિંગ ટેબલ પર રાજાબાબુ મહાજનનો મૂડ બહુ…
- તરોતાઝા
નવુ વર્ષ ‘રાક્ષસી’ હોવાથી આરોગ્ય સુખાકારી માટે મહિનામાં એક વખત સત્યનારાયણ ભગવાનની કથા અવશ્ય કરાવશો
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહ માં ગ્રહમંડળ માં રાજાદી ગ્રહ સૂર્ય – વૃશ્ર્ચિક રાશિ,મંગળ- વૃશ્ર્ચિક રાશિ, બુધ – વૃશ્ર્ચિક રાશિ, ગુરુ -મેષ રાશિ વક્રીભ્રમણ, શુક્ર – ક્ધયા રાશિ, શનિ – કુંભ(સ્વગૃહી) રાશિ, રાહુ-મીન રાશિ વક્રીભ્રમણ, કેતુ-ક્ધયા રાશિ…
- તરોતાઝા
યુરિક એસિડની સમસ્યા: કારણ અને નિવારણ (૧)
હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક યુરિક એસિડ વધવાને કારણે સાંધામાં દુખાવો, ઘૂંટણમાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજના સમયમાં ખોટી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર-વિહારને કારણે દર બીજો વ્યક્તિ અનેક પ્રકારની બીમારીઓનો શિકાર બની રહ્યો છે. કેટલીક એવી…
- આમચી મુંબઈ
પ્રેમથી પિરસ્યા ભાવના ભોજન…:
મુંબઈના પ્રખ્યાત મુંબાદેવી મંદિરમાં શનિવારે લાભ પાંચમ નિમિત્તે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૬ પ્રકારની વાનગીઓ માતાજીને ધરવામાં આવી હતી. (જયપ્રકાશ કેળકર)
મુંબઈગરાનું પાણી થશે મોંઘુ
પાણીવેરામાં આઠ ટકાનો વધારો ૨૫ નવેમ્બરના મંજૂરીની મહોર લાગશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી દિવસોમાં મુંબઈગરાના ખિસ્સાને મોટો ફટકો લાગવાની શક્યતા છે. મુંબઈ મહાનગરપાલિકા પાણીના વેરામાં આઠ ટકાનો વધારો કરવાની છે. પાલિકાના પાણીપુરવઠા ખાતાએ તેને લગતો પ્રસ્તાવ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને…
આજે મુંબઈમાં ત્રણેય લાઈનમાં મેગા બ્લોક
મુંબઈ: મુંબઈ લોકલ એ મુંબઈગરા માટે લાઈફલાઈન છે અને આ લાઈફલાઈનને મેઈન્ટેઈન કરવા માટે રેલવે દ્વારા બ્લોક હાથ ધરવામાં આવે છે અને દિવાળીના વેકેશનને કારણે જો તમે પણ મુંબઈદર્શન કરવા માટે નીકળવાના હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લો, કારણ…
આદિત્ય ઠાકરે સામે ગુનો
લોઅર પરેલ બ્રિજના ઉદ્ઘાટનનો મામલો લોઅર પરેલ બ્રિજના ઉદ્ઘાટનનો મામલોઆદિત્ય ઠાકરે સામે ગુનો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોઅર પરેલ બ્રિજનું સમારકામ અંતિમ તબક્કામાં હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાની મંજૂરી વિના જ પુલના એક તરફના માર્ગનું કથિત ‘ઉદ્ઘાટન’ કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવા બદલ…
કુણબી સર્ટિફિકેટ લેવામાં શરમ આવતી હોય તેમણે ચંદ્ર પર જતું રહેવું: જરાંગે
વાઈ: મરાઠા સમાજના કેટલાક લોકોને કુણબી સર્ટિફિકેટ જોઇતું નથી એવું જાણવા મળ્યું છે. તેમને ઓબીસીમાંથી જ અનામત જોઇએ છે. જેઓને કુણબી શબ્દથી શરમ આવે છે તેઓએ ખેતર વેચીને ચંદ્ર પર જતું રહેવું જોઇએ, એવી સલાહ મરાઠા આંદોલનકારી મનોજ જરાંગેએ આપી…
મઝગાંવમાં ગોળીબારમાં યુવાન જખમી: બે બાઈકસવાર ફરાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના મઝગાંવ વિસ્તારમાં ગોળીબાર કરી બાઈકસવાર બે શખસ ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં પગમાં ગોળી વાગવાથી યુવાન જખમી થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.ભાયખલા પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારના મળસકે ત્રણ વાગ્યાની…