Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 620 of 928
  • આમચી મુંબઈ

    પ્રેમથી પિરસ્યા ભાવના ભોજન…:

    મુંબઈના પ્રખ્યાત મુંબાદેવી મંદિરમાં શનિવારે લાભ પાંચમ નિમિત્તે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૬ પ્રકારની વાનગીઓ માતાજીને ધરવામાં આવી હતી. (જયપ્રકાશ કેળકર)

  • મુંબઈગરાનું પાણી થશે મોંઘુ

    પાણીવેરામાં આઠ ટકાનો વધારો ૨૫ નવેમ્બરના મંજૂરીની મહોર લાગશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી દિવસોમાં મુંબઈગરાના ખિસ્સાને મોટો ફટકો લાગવાની શક્યતા છે. મુંબઈ મહાનગરપાલિકા પાણીના વેરામાં આઠ ટકાનો વધારો કરવાની છે. પાલિકાના પાણીપુરવઠા ખાતાએ તેને લગતો પ્રસ્તાવ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને…

  • આજે મુંબઈમાં ત્રણેય લાઈનમાં મેગા બ્લોક

    મુંબઈ: મુંબઈ લોકલ એ મુંબઈગરા માટે લાઈફલાઈન છે અને આ લાઈફલાઈનને મેઈન્ટેઈન કરવા માટે રેલવે દ્વારા બ્લોક હાથ ધરવામાં આવે છે અને દિવાળીના વેકેશનને કારણે જો તમે પણ મુંબઈદર્શન કરવા માટે નીકળવાના હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લો, કારણ…

  • આદિત્ય ઠાકરે સામે ગુનો

    લોઅર પરેલ બ્રિજના ઉદ્ઘાટનનો મામલો લોઅર પરેલ બ્રિજના ઉદ્ઘાટનનો મામલોઆદિત્ય ઠાકરે સામે ગુનો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોઅર પરેલ બ્રિજનું સમારકામ અંતિમ તબક્કામાં હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાની મંજૂરી વિના જ પુલના એક તરફના માર્ગનું કથિત ‘ઉદ્ઘાટન’ કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવા બદલ…

  • કુણબી સર્ટિફિકેટ લેવામાં શરમ આવતી હોય તેમણે ચંદ્ર પર જતું રહેવું: જરાંગે

    વાઈ: મરાઠા સમાજના કેટલાક લોકોને કુણબી સર્ટિફિકેટ જોઇતું નથી એવું જાણવા મળ્યું છે. તેમને ઓબીસીમાંથી જ અનામત જોઇએ છે. જેઓને કુણબી શબ્દથી શરમ આવે છે તેઓએ ખેતર વેચીને ચંદ્ર પર જતું રહેવું જોઇએ, એવી સલાહ મરાઠા આંદોલનકારી મનોજ જરાંગેએ આપી…

  • મઝગાંવમાં ગોળીબારમાં યુવાન જખમી: બે બાઈકસવાર ફરાર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના મઝગાંવ વિસ્તારમાં ગોળીબાર કરી બાઈકસવાર બે શખસ ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં પગમાં ગોળી વાગવાથી યુવાન જખમી થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.ભાયખલા પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારના મળસકે ત્રણ વાગ્યાની…

  • ₹ ૮૦ કરોડના ગોટાળાના આરોપીને હાઈ કોર્ટે આગોતરા જામીન આપ્યા

    મુંબઈ: દુબઈ સ્થિત કંપનીના ભૂતપૂર્વ કર્મચારી અને કંપનીના ૮૦ કરોડ રૂપિયાની ઉચાપતના આરોપીના આગોતરા જામીન બોમ્બે હાઈ કોર્ટે મંજૂર કર્યા છે. ન્યાયમૂર્તિ એન. જે. જમાદારની એક જજની ખંડપીઠે એફઆઈઆર નોંધણીમાં અત્યંત વિલંબ થયો હોવાના કારણે હર્નિશ ચદૃદરવાલાના આગોતરા જામીન આપ્યા…

  • આમચી મુંબઈ

    હેપ્પી બર્થ-ડે ટુ યુ…:

    ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીનાં પુત્રી ઇશા અંબાણી અને તેમના પતિ આનંદ પિરામલના જોડિયા બાળકો આદિયા અને કૃષ્ણાના પ્રથમ જન્મદિન નિમિત્તે મૂકેશ અંબાણી આદિયા સાથે અને નીતા અંબાણી કૃષ્ણા સાથે તસવીરમાં જોઇ શકાય છે. મુકેશ-નીતા અંબાણી દ્વારા તેમના જન્મદિન નિમિત્તે ભવ્ય બર્થ-ડે…

  • નેશનલ

    લહેરા દો… લહેરા દો…ની દેશભરમાં ગૂંજ

    વર્લ્ડ કપ ફાઈનલ નવી દિલ્હી: રવિવારે રમાનારી વર્લ્ડ કપ ફાઈનલ અગાઉ શનિવારે દેશભરમાં ક્રિકેટ રસિયાઓ વર્લ્ડ કપના રંગે રંગાયા હતા. ઠેર ઠેર ગામમાં, નગરમાં, શહેરમાં , પરિવારમાં, ગામના પાદરે, પાનના ગલ્લે એક જ વાત ચાલતી હતી કે ભારત જરૂરથી જીતશે.…

  • અમદાવાદની પીચ સ્લો રહેશે: રોહિત શર્મા

    અમદાવાદ: વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં વિશ્ર્વભરના ક્રિકેટ ચાહકોની નજર ફાઈનલ પર ટકેલી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રી-પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદની પીચને લઈને મોટું અપડેટ આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું…

Back to top button