Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 620 of 930
  • જૈન મરણ

    નરોડા, હાલ સાંતાક્રુઝ સ્વ. જીતેન્દ્રભાઈ રમણલાલ શાહ અરિહંતશરણ પામેલ છે. તે ડૉ. હેમંતભાઈ રમણલાલ શાહ અને વીણા હેમંતભાઈ શાહના ભાઈ અને મીનલ નિમેષ શાહ અને પ્રીતિ શાહના પિતા. તેમની પ્રાર્થનાસભા ૨૧-૧૧-૨૩ ના ૪ થી ૬. સ્થળ- એમ. એમ. પ્યુપિલ્સ ઓવન…

  • હિન્દુ મરણ

    પટેલગામ સાલેજ, કોરીવાડના ઉત્તમભાઈ રામજીભાઈ પટેલ શુક્રવાર, ૧૭-૧૧-૨૦૨૩ના અવસાન પામ્યા છે. તે વાસંતીબેનના પતિ. ધર્મરાજના પિતા. અમિતાના સસરા. મીરા, જસરાજના દાદા. બેસણું ગુરુવાર, ૨૩-૧૧-૨૦૨૩ના અને તુલસી પૂજન ૨૮-૧૧-૨૦૨૩ના ૩.૩૦ કોરીવાડ, ગામ સાલેજમાં રાખેલ છે.કચ્છી લોહાણાનખત્રાણા કચ્છના હાલ મુલુંડ સ્વ. સીતાબેન…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), મંગળવાર, તા. ૨૧-૧૧-૨૦૨૩,શ્રી રંગ અવધૂત જયંતી (નારેશ્ર્વર) ભારતીય દિનાંક ૩૦, માહે કાર્તિક, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૯ જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૯ પારસી શહેનશાહી રોજ…

  • તરોતાઝા

    તહેવાર પ્રસંગે ખવાતી બાસુંદીના આરોગ્યવર્ધક ગુણો જાણી લેવા જેવા છે

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક દિવાળીના શુભ દિવસોમાં ગળ્યું મોં કરાવવાની પ્રથા ભારતીય પરંપરા છે. ચાલો આજે આપણે ગળ્યું મોં કરી લઈએ. બાસુંદીનું નામ વાંચીને જ આપણને તો મોંઢામાં પાણી આવવા જ લાગે. કેમ ખરું ને! દૂધની મીઠાઈ ખાવાના શોખીનો…

  • તરોતાઝા

    તમે ખાધા પછી તરત પાછું ખાવ છો? અધ્યશન-રોગોનું ઘર

    તન-દુરસ્તી મન-દુરસ્તી – એમ. જોશી મનુષ્ય શરીરમાં જીભ એ એક એવું અંગ છે જેને જ્ઞાનેન્દ્રીય અને કર્મેન્દ્રીય બન્ને વિભાગમાં સ્થાન મળેલું છે. જ્ઞાનેન્દ્રીય તરીકે તે રસના નામથી ઓળખાય છે અને સ્વાદનું જ્ઞાન કરાવે છે. જ્યારે કર્મેન્દ્રીય તરીકે તે વાગેન્દ્રીય નામે…

  • તરોતાઝા

    ઉત્સવ કે લગ્ન પ્રસંગે સ્વાથ્યવર્ધક તોરણ બાંધવુ ભૂલતાં નહીં

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારત દેશ પાસે એક સમુદ્ધ વિરાસત એ છે પરંપરાગત રીતે તહેવારો. વિવિધ રાજ્યોમાં પરંપરાગત રીતે તહેવારોની ઉજજવણી ઉમંગ અને ઉલ્લાસથી ઉજવાય છે. પરંપરાગત ખાન-પાન સાથે સજાવટ પણ વિવિધ રીતે કરવામાં આવે છે. સજાવટમાં…

  • તરોતાઝા

    ધૂમ્રપાનને કારણે પ્રિ-મેનોપોઝ!

    સ્વાસ્થ્ય – માજિદ અલીમ દિલ્હીમાં ૧૧.૬ ટકા મહિલાઓએ પ્રિ- મેનોપોઝનો અનુભવ કર્યો છે, એટલે કે તેઓ ૪૦ વર્ષની થાય તે પહેલાં મેનોપોઝમાંથી પસાર થઈ ચૂકી છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ૮.૦૬ ટકા છે. આ વાત એક રાષ્ટ્રવ્યાપી અભ્યાસથી સામે આવી છે,…

  • ફ્લેવર્ડ ગૌમૂત્ર

    (ગૌમંગલ સંજીવની રસ ભાગ- ૨) પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કાટેલિયા આજે નવા વર્ષ નાં સહુ મુંબઈ સમાચારનાં બુદ્ધિશાળી વાચકોને મારાં જય ગૌમાતા. તમામ સુજ્ઞ વાચકો ને આવનારું વર્ષ પંચગવ્યનાં સેવનથી સદા તંદુરસ્ત કાયા, સુખ, સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ કરાવે તેવી…

  • તમારી આંખોમાંથી ચશ્માં દૂર કરવા માગો છો અને દૃષ્ટિ વધારવા માગો છો તો તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

    આંખની તંદુરસ્તી જાળવવા માટે ઘણા પ્રકારના પોષક તત્ત્વો જરૂરી છે. આ પોષક તત્ત્વો એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે અને આંખોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે. આજકાલ જીવનશૈલી અને ખાનપાનની આદતો આંખો પર પણ અસર કરી રહી છે. સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સના…

  • ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

Back to top button