Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 617 of 930
  • ઈન્ટરવલ

    …અને જ્યારે પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે

    વ્યંગ – ભરત વૈષ્ણવ “ટ્રીન. ટ્રીન, ટ્રીન ટેલિફોનની ઘંટડી વાગતી રહી.“હેલો. સલામ માલેકુમ! જનાબ કૌન બોલ રિયેલા હૈ?? સામેથી પૃચ્છા થઇ.હેલાવ ..હેલાવ..,, અમે બોલ્યા.“જનાબ. આપકી આવાઝ ઠીક સે સુનાઇ નહીં દેતી!! સામેથી ફરિયાદ થઇ.“હેલાવ, હેલાવ મેરા ફોન કહાં લગા હૈ??…

  • ઈન્ટરવલ

    તમે ન આપેલો ઓર્ડર રદ કરાવતા અગાઉ ચેતી જાઓ

    સાયબર સાવધાની – પ્રફુલ શાહ સાયબર ક્રિમિનલ પાસે ગજબનાક ભેજું હોય છે. તેઓ સાયબર પોલીસ કે સાયબર સિક્યોરિટીવાળા કરતાં કાયમ બે ડગલાં આગળ રહે છે. ગુના પછી એવા હવામાં ઓગળી જાય કે સોંઘવારીની જેમ શોધવાનું અસંભવ બની જાય.તમે ઘરમાં પરિવાર…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી સાત ફેરા માટે મંદિરના ફેરા ‘શાદી કે લિયે રઝામંદ કર લી, રઝામંદ કર લી, મૈંને એક લડકી પસંદ કર લી’ ગીત પર કર્ણાટકના મંડ્યા શહેરમાં જાણે કે પ્રતિબંધ આવી ગયો હોય એવો માહોલ છે. પ્રેમમાં પડવા ઉત્સુક પોયરાઓની…

  • ઈન્ટરવલ

    સાંપ્રત શિક્ષણમાં સામાજિક સદ્ભાવનો અભાવ

    મગજ મંથનન – વિઠ્ઠલ વઘાસિયા જે શિક્ષણ પદ્ધતિના ફળ સ્વરૂપ મનુષ્ય પોતાની ઓળખ પર શરમ અનુભવે, એ શિક્ષણ પદ્ધતિમાં ક્યાંકને ક્યાંક ખોટ છે– ગાંધીજીહિન્દી સાહિત્યના એક મોટા લેખક અજ્ઞેયજીએ પોતાના નિબંધમાં લખ્યું છે કે, ‘આપણે અલોચનાત્મક રાષ્ટ્રનું નિર્માણ કરવામાં નિષ્ફળ…

  • ઈન્ટરવલ

    શ્રી મેલડી માતાજી શક્તિ પીઠ-સરામાં ભવ્યતાતિભવ્ય મંદિર બન્યું….

    તસવીરની આરપાર – ભાટી એન. ઝાલાવાડમાં (સુરેન્દ્રનગર) જિલ્લાના હળવદ તાલુકાના ‘સરા’ ગામે વિખ્યાત શ્રી દોશી આંબા ખીમજી પરિવારના શ્રી મેલડી માતાજી મંદિરે દર્શને અઢારે વરણના ભકતો અને દીન-દુ:ખીયા આવે સરાના આ મેલડીમાં જાગતિ જયોત છે. કળયુગમાં આ મેલડી માતાજીની શ્રદ્ધા…

  • સુરત શહેરમાં રોગચાળો વકર્યો: બે દિવસમાં બેના મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં રોગચાળાએ ફરી માથું ઊંચક્યું છે. શરદી-ખાંસી અને તાવના કેસ વધી રહ્યા છે. રવિવરે પાંચ વર્ષની બાળકી બાદ સોમવારે દોઢ મહિનાના બાળકનું મોત થયુ હતુ. બાળકને શરદી, ઉધરસ અને તાવની તકલીફ દરમિયાન નાકમાંથી લોહી નીકળતા સારવાર માટે…

  • ઇડી દ્વારા એમવે સામે તહોમતનામું નોંધાવાયું

    મલ્ટિ-લેવલ માર્કેટિંગ સ્કીમનો પર્દાફાશ નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) દ્વારા સોમવારે આક્ષેપ કરાયો હતો કે મલ્ટિ-લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવતી એમવે ઇન્ડિયાએ ‘ગુનો’ આચરીને રૂપિયા ૪,૦૦૦ કરોડથી વધુ ભેગા કર્યા હતા અને તેમાંનો મોટો હિસ્સો વિદેશમાંના બૅન્ક ખાતાંમાં જમા કરાવ્યો હતો.ઇડીએ…

  • નેશનલ

    વિશાખાપટ્ટનમાં જેટ્ટી વિસ્તારમાં ભીષણ આગ: ૩૫ બોટ બળીને ખાક

    કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો, આગ પાછળનું કારણ અકબંધ આગ:વિશાખાપટ્ટનમમાં સોમવારે સવારે જેટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળ્યા બાદઊઠી રહેલી અગનજ્વાળાઓ અને ધુમાડો. આગમાં માછીમારોની ૩૫ જેટલી બોટ ભડથું થઈ ગઈ હતી. (એજન્સી) વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમ જેટ્ટી વિસ્તારમાં ભીષણ આગ…

  • ઝિમ્બાબ્વેમાં કોલેરાને કારણે ૧૫૦થી વધુનાં મોત

    હરારે: ઝિમ્બાબ્વેમાં કોલેરા ફાટી નીકળવાને કારણે ૧૫૦ કરતાં પણ વધુ લોકોનાં મોત થયા હોવાનાં અહેવાલ છે.દક્ષિણ આફ્રિકાના આ દેશમાં કોલેરા બાળકો, યુવાનોથી લઈને વૃદ્ધોનો ભોગ લઈ રહ્યો છે.ઝિમ્બાબ્વેમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કોલેરાના ૮,૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાયા હોવા ઉપરાંત…

  • નેશનલ

    છઠ પૂજા:

    જબલપુરમાં સોમવારે શ્રદ્ધાળુઓએ નર્મદા નદીના કિનારે છઠ પૂજા કરી હતી. (એજન્સી)

Back to top button