પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
- એકસ્ટ્રા અફેર
નેશનલ હેરાલ્ડ કેસમાં કશું નિકળતું કેમ નથી?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ)એ યંગ ઇન્ડિયાની રૂપિયા ૭૫૧.૯ કરોડની સંપત્તિ ટાંચમાં લેતાં નહેરુ-ગાંધી ખાનદાનને લગતો નેશનલ હેરાલ્ડ કેસ ફરી ગાજ્યો છે. ઈડીના સત્તાવાર નિવેદન પ્રમાણે, સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિાકાર્જુન ખડગેની પૂછપરછ…
અમદાવાદ-સુરતમાં ટીઆરબી જવાનોને છૂટા કરાતા વિવાદ વકર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે નવા વર્ષમાં ટીઆરબી જવાનોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેતા વિવાદ વકર્યો છે. સુરત અને અમદાવાદમાં બુધવારે ક્લેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જો નિર્ણય પરત લેવામાં ન આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની…
સુરતમાં બોગસ પેઢીનું રજિસ્ટ્રેશન કરી જીએસટીની ચોરી કરનારા બે ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં બોગસ ડોક્યુમેન્ટથી જીએસટીની ચોરી કરનારા બે આરોપીને ઈકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં જીએસટી ચોરી મોટા પ્રમાણમાં થતી હોવાનું બહાર આવી રહ્યું છે. ભેજાબાજો દ્વારા જીએસટી ચોરી કરવા માટે બોગસ ડોક્યુમેન્ટનો…
ગુજરાતનાં પ્રવાસન સ્થળોની દિવાળીની રજાઓમાં ૪૨ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી
અમદાવાદ: ગુજરાતના આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન, તા. ૧૧થી ૨૦ નવેમ્બર ૨૦૨૩ સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના ૧૮ પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની ૪૨ લાખ ૭૫ હજાર ૯૫૨ લોકોએ મુલાકાત લીધી હતી. આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યૂ ઑફ…
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં ડિસેમ્બરમાં ગરીબ કલ્યાણ મેળાની તૈયારી શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભા ચૂંટણી ૨૦૨૪ની આગામી ફેબ્રુઆરી-માર્ચમાં મુખ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થાય એ પૂર્વે ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારે કેન્દ્ર તથા રાજ્યની વિવિધ યોજનાઓના મહત્તમ લાભો સાચા લાભાર્થીઓ સુધી પહોંચે એના માટે વિવિધ આયોજનો શરૂ કર્યા છે,…
ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લગભગ તૈયાર: વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતને આગામી ડિસેમ્બર માસ સુધીમાં નવા ૪ ડ્રીમ પ્રોજેક્ટની ભેટ મળી શકે છે. રાજ્યમાં ૪ મુખ્ય પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેમાં દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઇમ્સ લગભગ…
ગિરનારની લીલી પરિક્રમા: આજે પુણ્યનું ભાથું બાંધવા ગિરિ તળેટીમાં મહેરામણ ઊમટ્યું
અમદાવાદ: ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે તા. ૨૩ને ગુરુવારથી શરૂ થવાની છે. બુધવારે હજારો ભાવિકોનો માનવ સમૂહ ભવનાથ ભણી જોવા મળતા ગિરિ તળેટીમાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવાં દ્રશ્યો સર્જાયાં હતાં. જોકે ૫૦ હજારથી વધુ ભાવિકોએ ભવનાથ વિસ્તારમાં પડાવ…
કચ્છની ભારતીય જળ સીમામાંથી તટરક્ષક દળે ૧૩ પાકિસ્તાની સાથેની એક ફિશિંગ બોટ ઝડપી
ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકોની ઓખા ખાતે સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવશે ભુજ: પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાને અડીને આવેલા સરહદી કચ્છ પાસેની ઇન્ટરનેશનલ મેરિટાઇમ બોર્ડરની અંદર ઘૂસી આવી ભારતની જળસીમામાં માછીમારી કરી રહેલી બોટ સાથે ૧૩ જેટલા પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતીય કોસ્ટકાર્ડ દ્વારા…
ઇસ્લામની ઉમ્મત પાસે અપેક્ષા: સદ્ગુણ, સદ્ભાષા, સદાચાર
મુખ્બિરે ઇસ્લામ – અનવર વલિયાણી ‘તવકકુલ’ એ અરબી ભાષાનો એક પ્રચલિત શબ્દ છે. આ શબ્દનો ઉપયોગ કુરાન, હદીસ, શરીઅત તથા બીજા ધાર્મિક ગ્રંથો, સાહિત્યમાં વ્યક્તિને -ઉમ્મત અર્થાત્ અનુયાયી-પ્રજાને સંબોધીને કહેવામાં આવેલ છે. ‘તવકકુલ’નો સરળ ગુજરાતીમાં અર્થ થાય છે- અલ્લાહ, ઇશ્ર્વર…