Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 609 of 928
  • કેરળ, તમિળનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ: શાળાઓ બંધ

    તિરુવનંતપુરમ: કેરળ, તમિળનાડુ, પુડુચેરીમાં બુધવારે ભારે વરસાદ પડ્યો હતો અને અનેક શાળાઓમાં રજા આપી દેવાઈ હતી તેમજ સામાન્ય જનજીવનને માઠી અસર થઈ હતી. કેરળમાં આઈએમડી (ઈન્ડિયા મિટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટ – ભારતીય હવામાન વિભાગ)એ બુધવારે ઈહુકી અને પઠાનામિથ્યામાં એક દિવસની ઓરેન્જ એલર્ટ…

  • કેનેડાના નાગરિકો માટે ભારતે શરૂ કરી ઈ-વિઝા સેવા

    નવી દિલ્હી: કેનેડાના નાગરિકો માટે ભારતે ઈ-વિઝા સેવા ફરી શરૂ કરતા બંને દેશ વચ્ચેનો તણાવ ઘટી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. છેલ્લા બે મહિનાથી ભારતે કેનેડાના નાગરિકો માટે ઈ-વિઝા સેવા બંધ કરી હતી. હવે આ પ્રતિબંધ હટાવી લેવામાં આવતાં કેનેડાના…

  • ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ માટે સહમત

    તેલ અવીવ (ઈઝરાયલ): ઈઝરાયલ અને હમાસ ડઝનબંધ બંધકોને મુક્ત કરવાના બદલામાં ચાર દિવસના યુદ્ધ વિરામ માટે સહમત થયાં છે. આ સહમતીનો કરાર કતાર, યુએસ અને ઈજીપ્ત દ્વારા મધ્યસ્થીથી કરવામાં આવ્યો હતો.કતારે બુધવારે જાહેરાત કરી હતી કે ઇઝરાયલ દ્વારા રાખવામાં આવેલા…

  • સ્વદેશી ગાઇડેડ મિસાઇલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ

    નવી દિલ્હી: ભારતીય નૌકાદળની નવીનતમ સ્વદેશી ગાઇડેડ મિસાઇલ બ્રહ્મોસે પ્રથમ ટેસ્ટ ફાયરિંગમાં દરિયામાં અચૂક લક્ષ્યવેધ સાધ્યું હતું. આ નોંધપાત્ર સિદ્ધિ ગણાય એવું સફળ પરીક્ષણ યુદ્ધ જહાજ આઈએનએસ ઇમ્ફાલના કમિશનિંગ પહેલાં વિસ્તૃત-રેન્જની બ્રહ્મોસ મિસાઈલનું પ્રથમ પરીક્ષણ હતું. ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ઈમ્ફાલને…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • એકસ્ટ્રા અફેર

    નેશનલ હેરાલ્ડ કેસમાં કશું નિકળતું કેમ નથી?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ)એ યંગ ઇન્ડિયાની રૂપિયા ૭૫૧.૯ કરોડની સંપત્તિ ટાંચમાં લેતાં નહેરુ-ગાંધી ખાનદાનને લગતો નેશનલ હેરાલ્ડ કેસ ફરી ગાજ્યો છે. ઈડીના સત્તાવાર નિવેદન પ્રમાણે, સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિાકાર્જુન ખડગેની પૂછપરછ…

  • અમદાવાદ-સુરતમાં ટીઆરબી જવાનોને છૂટા કરાતા વિવાદ વકર્યો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે નવા વર્ષમાં ટીઆરબી જવાનોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેતા વિવાદ વકર્યો છે. સુરત અને અમદાવાદમાં બુધવારે ક્લેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જો નિર્ણય પરત લેવામાં ન આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની…

  • સુરતમાં બોગસ પેઢીનું રજિસ્ટ્રેશન કરી જીએસટીની ચોરી કરનારા બે ઝડપાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં બોગસ ડોક્યુમેન્ટથી જીએસટીની ચોરી કરનારા બે આરોપીને ઈકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં જીએસટી ચોરી મોટા પ્રમાણમાં થતી હોવાનું બહાર આવી રહ્યું છે. ભેજાબાજો દ્વારા જીએસટી ચોરી કરવા માટે બોગસ ડોક્યુમેન્ટનો…

  • ગુજરાતનાં પ્રવાસન સ્થળોની દિવાળીની રજાઓમાં ૪૨ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

    અમદાવાદ: ગુજરાતના આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન, તા. ૧૧થી ૨૦ નવેમ્બર ૨૦૨૩ સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના ૧૮ પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની ૪૨ લાખ ૭૫ હજાર ૯૫૨ લોકોએ મુલાકાત લીધી હતી. આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યૂ ઑફ…

  • ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં ડિસેમ્બરમાં ગરીબ કલ્યાણ મેળાની તૈયારી શરૂ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભા ચૂંટણી ૨૦૨૪ની આગામી ફેબ્રુઆરી-માર્ચમાં મુખ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થાય એ પૂર્વે ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારે કેન્દ્ર તથા રાજ્યની વિવિધ યોજનાઓના મહત્તમ લાભો સાચા લાભાર્થીઓ સુધી પહોંચે એના માટે વિવિધ આયોજનો શરૂ કર્યા છે,…

Back to top button