Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 608 of 928
  • મુંબઈના મેનહૉલ્સના ઢાંકણાં બનશે વધુ સુરક્ષિત

    મેનહૉલ્સ પર બેસાડવામાં આવશે આર્યનની જાળી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ખુલ્લા મેનહૉન્સને ઢાંકવા માટે ત્રણ પ્રકારની જાળીઓ બેસાડવાનો પ્રયોગ કર્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ આખરે હવે આર્યન ડક્ટલાઈનની જાળી બેસાડવાનો નિર્ણય લીધો છે અને હવે પ્રશાસને તમામ વોર્ડને તેમના વિસ્તારમાં આવેલા…

  • નેશનલ હેરાલ્ડ સામે દ્વેષભાવનાથી કાર્યવાહી: પટોલે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને મિઝોરમ એમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થવાનું ચિત્ર નિર્માણ થઈ રહ્યું હોવાથી હતાશ અને નિરાશ થયેલી મોદી સરકારે રાજકીય દ્વેષભાવનાથી નેશનલ હેરાલ્ડ સામે ઈડીની કાર્યવાહી કરી છે, પરંતુ કોંગ્રેસ…

  • પ્રત્યારોપણ માટે ફેફસાં લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત

    મેડિકલ ટીમની સમયસૂચકતાથી દર્દી બચી ગયો પુણે: પુણે નજીકની હૉસ્પિટલમાંથી પ્રત્યારોપણ માટે ફેફસાં લઈ એરપોર્ટ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત થયો હતો. જોકે, એક સર્જન અને મેડિકલ ટીમની સમયસૂચકતાને કારણે ચેન્નઈમાં એક દર્દીનો જીવ ઉગરી ગયો હતો. આ અકસ્માતના થોડા કલાકો બાદ…

  • બેસ્ટની જૂની ભંગાર બસનો ઉપયોગ રૅસ્ટોરન્ટ, આર્ટ ગૅલેરી તરીકે થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં પર્યટકો માટે વધુ એક આકર્ષણ ઊભું થવાનું છે. વર્ષોને વર્ષો સુધી મુંબઈના પ્રવાસીઓને સેવા આપ્યા બાદ આયુષ્ય પૂરું થવાથી ભંગારમાં જનારી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ને હવે ભંગારમાં નહીં કાઢતા તેનું આધુનિકરણ કરીને તેનો ઉપયોગ…

  • નેશનલ

    ટનલમાં ફસાયેલા ૪૧ જણને આજે ઉગારી લેવાશે

    બચાવ કાર્ય: ઉત્તરકાશી જિલ્લામાં તૂટી પડેલી ટનલમાં છેલ્લા ૧૦ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકોને ઉગારી લેવા હાથ ધરવામાં આવેલી બચાવ કામગીરી દરમિયાન સિલ્કયારા ટનલની અંદર ચાલી રહેલું ડ્રિલિંગ કામ. બુધવારે ટનલમાં ૫૦ મીટર જેટલું એટલે કે ૮૭ ટકા કામ પૂરું થઈ…

  • જમ્મુમાં એન્કાઉન્ટરમાં ચાર જવાન શહીદ, ત્રણ ઘાયલ

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: રાજૌરી જિલ્લાના બાજી વિસ્તારમાં બુધવારે સવારે ત્રાસવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેના એન્કાઉન્ટરમાં સૈન્યના ચાર અધિકારી શહીદ થયા હતા અને અન્ય ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. શહીદ થયેલા ચાર જવાનમાં બે કેપ્ટન અને એક હવાલદારનો સમાવેશ થાય છે. દરમિયાન…

  • કાશ્મીરમાં ઠંડીનું મોજું: પહલગામમાં માઈનસ ૩.૩ ડિગ્રી

    શ્રીનગર: કાશ્મીરમાં મંગળવારે રાતે શૂન્યડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું અને શ્રીનગરમાં આ સીઝનની સૌથી વધુ ઠંડી રાત અનુભવાઈ હતી તેવું અધિકારીઓએ બુધવારે કહ્યું હતું. કાશ્મીરની ખીણમાં ધુમ્મસનું આવરણ છવાયું હતું અને શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન વ્યવહાર થોડો સમય ખોરવાયો…

  • એનઆઈએના પંજાબ અને હરિયાણામાં ૧૪ સ્થળે દરોડા

    નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ આ વર્ષની શરૂઆતમાં સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાની તપાસના સંદર્ભમાં બુધવારે પંજાબ અને હરિયાણામાં ૧૪ સ્થળે દરોડા પાડ્યા હોવાની માહિતી જાણવા મળી હતી. એનઆઈએ દ્વારા પંજાબના મોગા, જલંધર, લુધિયાણા, ગુરદાસપુર,…

  • રાહુલ સામે ચૂંટણી પંચ સમક્ષ ભાજપની ફરિયાદ

    નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સામે પગલાં ભરવાની ચૂંટણીપંચ સમક્ષ માગણી કરી હતી. ભાજપના એક પ્રતિનિધિમંડળે બુધવારે ચૂંટણીપંચને પત્ર લખી ખડગે અને રાહુલ ગાંધી સામે યોગ્ય કાયદાકીય પગલાં ભરવાની અને તેમની સામે પ્રતિબંધક…

  • આજે ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-૨૦ મેચ

    વિશાખાપટ્ટનમ: આજે ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-૨૦ મેચ રમાશે. વિશાખાપટ્ટનમમાં રમાનારી મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે મળેલી હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા,…

Back to top button