• ગિરનારની પરિક્રમામાં બે લાખ કરતાં વધુ યાત્રાળુઓને પ્રવેશ: અનેકની તબિયત લથડી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગિરનારની લીલી પરિક્રમાનો કારતક સુદ ૧૧ને ગુરુવારે મધરાતે ૧૨ વાગ્યે સાધુ-સંતો વિધિવત રીતે પ્રારંભ કરાવે તે પૂર્વે ગિરિ તળેટીમાં લાખો ભાવિકો ઉમટી પડતા યાત્રિકોના ધસારાને જોતા વહેલી સવારે ૪.૧૫ કલાકે પ્રવેશ ગેટ ખોલી નાખવાની તંત્રને ફરજ પડી…

  • અમદાવાદમાં પોલીસની ઓળખ આપી સિનિયર સિટિઝનના દાગીના લૂંટી લીધા

    અમદાવાદ: શહેરના સાઉથ બોપલમાં રહેતા સિનિયર સિટીઝનને થોડા દિવસ પહેલા બે યુવકોએ પોલીસની ઓળખ આપીને તેમના ઘર નજીક રોકીને અહીંયા બે દિવસ પહેલા મર્ડર થયું છે. તેમ કહીને હાથમાંથી બે સોનાની વીંટીઓને કઢાવીને તેમના ખિસ્સામાં મુકવાના બહાને સેરવી લઈ ફરાર…

  • રાજકોટમાં ૧૦૦ લોકોએ કરી ધર્મ પરિવર્તનની અરજી

    અમદાવાદ: રાજકોટ શહેરમાં ૧૦૦ લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી. બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા અરજીઓ કરવામાં આવી હતી. છેલ્લા છ મહિનામાં રાજકોટમાંથી ૧૦૦ અરજી કરવામાં આવી છે. અમુક અરજીઓ સામૂહિક પરિવારના ધર્મપરિવર્તન માટે કરવામાં આવી છે. છેલ્લા…

  • અમદાવાદ પછી સુરતમાં સ્પા સંચાલકે મહિલા કર્મચારીને મારી: વીડિયો વાયરલ થતાં એક્શન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં એક સ્પામાં કામ કરતી મહિલા પોતાનો પગાર બાકી હોવાથી તેની માગણી કરવા ગઈ ત્યારે સ્પાના સંચાલકે પગારના બદલે તેને માર મારી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. મહિલા સુરક્ષાની ગુલબાંગો ફૂંકતા ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે…

  • સુરતમાં ગેસ લીકેજ થતાં એક જ પરિવારના પાંચ દાઝ્યા: પરિવારનાં મોભીનું મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં એક જ પરિવારના પાંચ લોકો દાઝી ગયા હતા તેમાંથી પરિવારના મોભીનું મોત નિપજતાં ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવની વિગતો મુજબ ૧૪ નવેમ્બરે ગેસ લીકેજ થતાં આગ લાગી તેમાં પરિવારના પાંચ લોકો દાઝ્યાં હતા. ઈજાગ્રસ્તોમાં…

  • પારસી મરણ

    પેરીન જીમી પેમાસ્તર તે મરહુમ જીમી નસરવાનજી પેમાસ્તરના વિધવા તે ઝીનોબીયા જીમી પેમાસ્તરના માતાજી. તે મરહુમો કુમા તથા અરદેશીર પટેલના દીકરી. તે મરહુમો ખોરશેદબાઇ તથા નસરવાનજી પેમાસ્તરના વહુ. તે નોશીર અને અસ્મી પટેલના બહેન. તે બેહરામ ન. પેમાસ્તરના ભાભી. (ઉં.વ.…

  • હિન્દુ મરણ

    કપોળરાજુલાવાળા હાલ અંધેરી સ્વ. નાનાલાલ શામજી દોશીના પુત્ર હેમંતભાઈના ધર્મપત્ની પૂર્ણીમા (પ્રફુલ્લા) (ઉં.વ. ૭૩) તા. ૨૦-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પીયુષ, વૈશાલી જતીનકુમાર લાયજાવાળા, હેમાલી ક્ષીતીજ મહેતાના માતુશ્રી. કાજલના સાસુ. અમરેલીવાળા સ્વ. મગનલાલ શામજી મહેતાના દીકરી. સ્વ. પ્રફુલ્લભાઈ, હસમુખભાઈ, દિપીકાબેન,…

  • જૈન મરણ

    ગઢડા હાલ બોરીવલી મહેશભાઇ ડેલીવાળા (શાહ) (ઉં. વ. ૬૫) તા. ૨૨-૧૧-૨૩ના બુધવારનાં અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રમણિકલાલ નાનચંદ ડેલીવાલાનાં પુત્ર. તે કૈલાસબેનનાં પતિ. પિનલ તથા ઋષભનાં પિતા. ધારા તથા સલોનીનાં સસરા. મહેન્દ્રભાઇ, નલિનભાઇ તથા સ્વ. સોનલબેન કૌશિકભાઇ બાવીસીનાં ભાઇ.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શુક્રવાર, તા. ૨૪-૧૧-૨૦૨૩,તુલસી વિવાહ આરંભ, પ્રદોષ ભારતીય દિનાંક ૩, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧૨પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૪થો…

  • ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-૨૦માં ભારતનો વિજય

    વિશાખાપટ્ટનમ: ભારતે પાંચ મેચની ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને બે વિકેટથી હરાવ્યું હતું. વિશાખાપટ્ટનમના ડો.વાય.એસ.રાજશેખર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જોશ ઈંગ્લિસની તોફાની સદીની મદદથી ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૦૮ રન કર્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવના ૮૦…

Back to top button